SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૮ – બૃહદ્ ગુજરાત ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાના દુર્ગમ શિખરો સર કરવા રાજયની કલા અકાદમીએ તેઓને ફેલોશીપ અર્પણ કરી હતી. માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને સંસ્કારના મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે જાણે ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું બહુમાન કે ખુલ્લા મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ સિદ્ધિ મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રિય છે. જ્યારે ગુજરાત પ્રાપ્ત કરવા માંડ્યાં. સવિતાદીદીને “વિશ્વગુર્જરી'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરેલ લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રારા, નિત્ય છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય કન્યા ગુરૂકૂળની રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક તપોભૂમિ પર આવીને શ્રી ડી. લિની પદવી એનાયત કરી તેમની બારિકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્ય પ્રતીકો, ભાવ પ્રતીકો, વાદ્ય શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને નવાજી છે જ્યારે નિપૂણતા વિગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસીંધે યોગ શીરોમણિ'ના ઇલ્કાબથી આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાંખ્યા. દીદીને નવાજયાં છે. પ્રથમ પ્રયોગી દીદી: કલાસ્વામીનું વિશ્વભ્રમણ : મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વસૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, પેરિસ, ઇંગ્લેન્ડ, તેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર યુગાંડા, કેન્યા, અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, દેશના સૌપ્રથમ મહિલા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. મદ્રાસ, કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સહિતના ભારતના પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને સિદ્ધિ અને પ્રસિદ્ધિઃ ભાવની સૃષ્ટિમાં રમમાણ કરાવ્યા છે, તેમજ નૃત્યશૈલીની કમનીય આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં કલાનાં નિદર્શનો આપીને કલા વિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગ પ્રાચીન-અર્વાચીન શિક્ષણ પ્રણાલીનો અદ્ભુત સમન્વયઃ સાધના અને નિગુઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા આપણા સમાજમાં જયારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે. અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે તેવી પરિસ્થિતિમાં સમગ્ર પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાના પ્રખર ભારતમાં આર્ય કન્યા ગુરુકૂળ નામની મહિલા સંસ્થાએ જીવનલક્ષી વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડમીમાં શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. આર્ય મણિપુરના નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ કન્યા ગુરુકૂળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન શ્રી કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે.. નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને “દ્વિતીય મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને ઉષા’ના બિરુદથી સન્માન્યાં છે. ભગવાન કૃષ્ણના પૌત્રવધુ ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તન શિખવ્યું હતું.) આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યોઃ બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ સવિતાદીદીએ શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરૂ)ની વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની આર્ય કન્યા ગુરુકૂળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી શાંતિનિકેતન. ૧૯૪૯-૫૮માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા મંદિરની બહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્ય'ની માસ્ટર્સ ડિગ્રી ઇન એજયુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકૂળના માનદ્ મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. “નૃત્યરત્ન', “જય પત્ર એવાર્ડ' આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ઠિત બિરૂદ “ચન્દ્રપ્રભા’ પણ પચ્ચીસ હજાર વિદ્યાર્થીનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy