________________
પ્રતિભા દર્શન
૪ ૦૧૦ વી.વી. ગિરિના વરદ્ હસ્તે રજતશિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ, જ જણાયા વગર રહે નહિ. મુખ ઉપર રમતું મધુર સ્મિત, . સ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીના ૨૫ વર્ષ પૂરા થતાં રજતજયંતિ શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે પગલે વર્ષની ઉજવણી પ્રસંગે તેઓએ, સતત નવી શોધો કરી. અને રૂ. વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવ મીઠો સંબંધ ૬0000નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની જાણે સવિતાબહેનને દીદીના હુલામણાં નામે સૌ કોઈ ઓળખે જ. ભાવના દર્શાવી તથા પેપર મિલ ઇન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરૂષાર્થથી કેટલી સ્ટોનાઈટ, માઇક્રોરોટ, બ્લેકડાયમંડ, માઈક્રોમેઈટ તથા સીલરોલ ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીનાં આ પાંચ આઈટમોનો રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ જીવનકાર્યો પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પ્રકારમાં, કોઈ પ્રાપ્ત કર્યો. તેઓની ઔદ્યોગિક ક્ષેત્રે સતત વ્યસ્ત છતાં વતન એક વિદ્યામાં પારંગત ઘણાં કલારત્નો જોવા મળે છે, છતાં એક મેંદરડા ગામને સતત નજરસમક્ષ રાખી ત્યાં ઘણાં લોકકલ્યાણનાં નહીં અનેક વિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ધરાવતા કલારત્નો કાર્યો જેવા કે લાઠિયા વસનજી-પરશોત્તમ હોસ્પિટલ તથા દુર્લભ ગણાય છે. કન્યાશાળા નિર્માણ કરેલ.
કુ. સવિતાદીદીની જીવન સાધના બહુ આયામી પાસા તેઓ માનવસેવા સંઘ, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, ' પાડેલ હીરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્ય કાઉન્સીલ ઓન વર્લ્ડ ડેન્યાન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના
વિશારદ તરીકે, નારી સ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના અર્થક્વેક, વગેરેના સભ્ય છે. ઉપરાંત અખિલ ભારતીય ઉત્પાદક પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, સંઘના મધ્યસ્થ સમિતિ સહિત સોળેક જેટલી સમિતિઓના તેઓ લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના આજીવન સભ્ય અને કારલેગ કમિટિમાં ૬૭-૬૮ના સેક્રેટરી, તેમજ બોમ્બે ઈન્ડ. એસો.ના ૭૨-૭૩ના પ્રમુખ, તેમજ સંઘર્ષ વચ્ચે સાધના: અખિલભારતીય રબ્બર મેન્યુ. ઇન્ડ.ના ૭૭-૭૮નાં, તેમજ રોટરી
આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ ક્લબ ઓફ મુંબઈ (ઇસ્ટ)ના ૭૮-૯ના પ્રમુખ હતા. આ ક્ષેત્રની
રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા આધુનિક પ્રગતિના અભ્યાસાર્થે તેઓ ઇંગ્લેન્ડ-જાપાન-બર્મા તેમજ
પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં રબ્બર નિકાસ માટે સિંગાપોર-હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જઈ
ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ આવેલા છે. સિંગાપોરના સેમિનારમાં તેઓએ ભારતીય પ્રતિનિધિ
માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને તરીકે હાજરી આપેલ. તથા આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈ
શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત ઝેશનમાં ભારતીય પ્રતિનિધિ રૂપે રબ્બર રોલની કમિટિમાં નિયુક્ત
તો એક બાજુએ રહી. આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા થયા. ૨૩-૧૦-૧૯૬૬ના રોજ કારખાનાનાં પ્રથમ ઉદ્ઘાટન
માટે પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ નિમિત્તે કેશોદની ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપવા
પરિસ્થિતિમાં દીદીએ જયારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર સાથે અન્ય સંસ્થાઓને મદદ કરી. ઉપરાંત ‘૭૯માં મેંદરડામાં
શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં નેત્રયજ્ઞ યોજી આજુબાજુઓના દર્દીઓનું નેત્રનિદાન કરાવી
સન્નાટો છવાઈ ગયો. જરૂરતમંદોને ઓપરેશન કરાવી ચશ્મા-દવા વગેરેનું વિતરણ
પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ સફળતા પૂર્વક કરેલ
નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. ક્લાપરંપરાતું કીર્તિમંદિર : અનેક
દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને ઇલ્કાબોથી વિભૂષિત
મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ,
મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી ડો. સવિતાદીદી મહેતા
પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે જેના અંગેઅંગમાં ભારતીય સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો જેમની આંખોમાં, પગના પદરવમાં નર્તનનો નાદ છે, જેમના વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી રહે છે, જેમના પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો રહે “હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવાની છે, એવાં સવિતાબેન નાનજીભાઈ કાલીદાસ મહેતાને જોતાંની | ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દષ્ટિએ અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org