SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત રૂપનારાયણના મંદિરમાં નિત્ય પૂજા-નૈવેદ્ય અને મંદિરના ત્રણ જ્ઞાનભંડાર સ્થાપ્યા હતા. વસ્તુપાળે પોતાના સાહિત્યજીર્ણોદ્ધાર માટે દાન આપ્યાનું જણાવ્યું છે. આ મંદિર વૈષ્ણવ મંડળમાં ખ્યાતનામ સાક્ષરો અને સારસ્વતોને અગ્રીમ સ્થાન સંપ્રદાયનું હોય એમ લાગે છે. વીસલદેવના સમયમાં જૈન આપ્યું હતું. જેમાં ઉદયપ્રભસૂરિ, જયસિંહસૂરિ, મંદિરોના જીર્ણોદ્ધાર માટે પણ રાજ્ય ટેકો આપ્યો હતો. વિનયચંદ્રસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, બાલચંદ્રસૂરિ, નરચંદ્રસૂરિ, વીસલદેવને સમયમાં ડભોઈમાં મહાકાલીનું મંદિર બંધાયું નરેન્દ્રપ્રભસૂરિ વગેરે જેનાચાર્યોએ અનેક ગ્રંથોની રચના કરી હોવાનું મનાય છે. આ મંદિરમાં વૈદ્યનાથ મહાદેવના મંદિરના હતી. શિલ્પીનું નામ જોવા મળે છે. તેથી મનાય છે કે એ સમયે બંને ઉપર જણાવેલ વિદ્વાનો સિવાય પણ કેટલાક અન્ય મંદિરો એક જ હશે. વિદ્વાનો વસ્તુપાળના દરબારની શોભા હતા. જેમાં નાનાક વીસલદેવે ધોળકાની ગાદી પર બેઠા પછી તરત જ પંડિત, સોમેશ્વર કવિ, સુભટ કવિ (ઇ. સ. ૧૨૩૬ વસ્તુપાળને મહામાત્ય તરીકે નીમ્યો હતો. વસ્તુપાળના મરણ લગભગ) એ ‘દૂતાંગ-છાયાનાટક' રચ્યું છે. વામનઃસ્થલિના પછી તેજપાળને મહામાત્ય તરીકે નીમ્યો હતો. કવિ યશોધર, કવિ સોમાદિત્ય, પ્રભાસ પાટણના કવિ વિરધવલ અને વીસલદેવના રાજ્યઅમલ દરમ્યાન વૈરિસિંહ હતા. કમલાદિત્ય, દામોદર, જયદેવ, વિકલ, વસ્તુપાળ તથા તેજપાળે ઉમદા રાજકીય કારકિર્દી નિભાવી. કણસિંહ, શંકરાસ્વામી વગેરે અનેક કવિઓને વસ્તુપાળે દાન ઉપરાંત સાહિત્ય, કલા વગેરેને પણ પ્રોત્સાહન આપ્યું. તેઓ આપી સંતુષ્ટ કર્યા હતા.ચારિયાપાક નામનો એક વિદ્વાન અણહિલવાડ પાટણના પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના એક કોઈ બીજા પ્રદેશમાંથી આવેલો જેની વાણી સાંભળવા સ્વયં અગ્રગણ્ય કુટુંબમાં જન્મ્યા હતાં. એમના પિતા અશ્વરાજ તથા ઉદયપ્રભસૂરિ આવતા, તેનો વસ્તુપાળે ૨૦૦ દ્રમ્મ આપી માતા કુમારદેવી હતા. શરૂઆતમાં તેઓ પોતાના પર્વજોની જાહેર સત્કાર કર્યો હતો. માફક પાટણના સોલંકી રાજાની સેવામાં રહ્યા. પાછળથી શિલ્પ-સ્થાપત્ય ક્ષેત્રે પ્રદાન : તેઓએ ધોળકાના રાણા વિરધવલના મંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાપ્ત અભિલેખો પરથી જણાય છે કે લૂણસહિ : તેઓએ વરધવલને અનેક યુદ્ધોમાં સાથ આપીને દુશ્મનોને આબુમાં વિમલવસતિની પાસે તેજપાળે બંધાવેલું હંફાવ્યા હતા. નેમિનાથનું મંદિર એના પુત્ર લૂણસિંહના નામ પરથી વસ્તુપાળ પોતે એક સમર્થ વિદ્વાન અને કલારસિક લુણવસતિના નામે જાણીતું છે. એની યોજના અને કારીગીરી હતો. એણે અનેક કવિઓને આશ્રય આપીને ઉત્તમ પ્રકારના વિમલવસહિને મળતી આવે છે. મંદિર, ગભારો, અંતરાલ, સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. વસ્તુપાળ “કૂર્ચાલ સરસ્વતી', ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાનક, સરસ્વતી કંઠાભરણ' કે “સરસ્વતી ધર્મપુત્ર' કહેવાતો હતો. (દ્વારમંડ૫), હસ્તશિલા વગેરેનું બનેલું છે. આ મંદિરના મૂળ કવિ તરીકે એ “વસંતપાળ' તરીકે ઓળખાતો હતો. એણે ગભારાની નેમિનાથની શ્યામપાષાણ મૂર્તિની પ્રતિષ્ઠા નરનારાયણાનંદ' નામે મહાકાવ્યની રચના કરી છે. એણે વિજયસેનસૂરિના હાથે વિ. સં. ૧૨૮૭ (ઇ. સ. ૧૨૩૦કેટલાંક સ્તોત્ર પણ રચેલાં. આ ઉપરાંત “શત્રુજ્ય મંડન ૩૧)માં થઈ હતી. આ મંદિરનો મુખ્ય સ્થપતિ અને શિલ્પી આદિનાથ સ્તોત્ર', “ગિરનારમંડન નેમિનાથ સ્તોત્ર' અને શોભનદેવ હતો. વિ. સં. ૧૩૮૭માં વિમલવસતિની સાથે અંબિકા સ્તોત્ર' વગેરે તેમજ શ્લોકાત્મક આરાધના કૃતિઓ લૂણવસતિના અસલ ગભારા અને ગૂઢ મંડપનો નાશ થયેલો. મળી આવે છે. એણે અનેક સૂક્તિ કાવ્યો રચ્યાં હોય એમ જેનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૩૭૮માં પેથડશાહે કરાવ્યો હતો. જણાય છે. જલ્પણની “સૂક્તિ મુક્તાવલી’ અને ‘શાગધર ગૂઢ મંડપના મુખ્ય પ્રવેશની બહાર નવચોકીની દિવાલોની પદ્ધતિ'માં વસ્તુપાળના રચેલા સુભાષિત મળે છે. બંને બાજુ એક-એક ઉત્તમ કોતરણીવાળા બે મોટા ખત્તક વસ્તુપાળ જ્ઞાનપિપાસુ હોવાના કારણે એના સમયમાં (ગવાક્ષ) છે, તેઓને લોકો દેરાણી-જેઠાણીના ગોખલા તરીકે વિદ્યાધામ ગણાતા પાટણ, ખંભાત અને ભરૂચમાં મોટા ખર્ચે ઓળખે છે. પરંતુ આમાના શિલાલેખોમાં જણાવ્યા મુજબ Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy