________________
પ્રતિભા દર્શન ધન) કહેવામાં આવતું હતું. આવા ધનનો ત્યાગ કરી કુમારપાળે રાખવામાં સફળ થયા હતા. ધોળકાનો રાણો લવણપ્રસાદ રાજ્યની આવકના એક મોટા સાધનનો ત્યાગ કર્યો હતો. વયોવૃદ્ધ થતાં રાજકારણનાં સૂત્રો તેના પુત્ર વિરધવલે સંભાળ્યાં કુમારપાળે અણહિલપાટકમાં કુમારપાળવિહાર,
હતાં. વિરધવલે ભીમદેવ બીજા પાસેથી તેના બે બાહોશ ત્રિભુવનવિહાર વગેરે અનેક જૈન મંદિરો બંધાવ્યાં. દેવપતન
મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળને માંગી લીધા હતા. (પ્રભાસપાટણ/સોમનાથ)માં પણ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ઇ. સ. ૧૨૩૮માં વીરધવલ મૃત્યુ પામ્યો, ત્યારબાદ જાબાલિપુર (જાલોર)ના કાંચનગિરિ ગઢ ઉપર કુમારપાળ તેનો પુત્ર વીસલદેવ વિ. સં. ૧૨૯૪ (ઇ. સ. ૧૨૩૮)માં વિહાર નામે જૈન ચૈત્ય બંધાવ્યું. વળી, કુમારપાળે સંઘ કાઢી ધોળકાના રાણકપદે નિમાયો અને પિતા વિરધવલની જેમ શત્રુજ્ય, ઉજ્જયન્ત (ગિરનાર) વગેરે જૈન તીર્થોની યાત્રા કરી અણહિલપાટકના મહારાજાધિરાજ ભીમદેવના રાજ્યોનો અને ઉજ્જયન્ત પર ચઢવાનાં પગથિયાં બંધાવ્યાં. કુમારપાળે કર્તાહર્તા બન્યો. વીસલદેવ જ્યારે ભીમદેવ બીજાનું રાજતંત્ર કુંભારિયાનું નેમિનાથનું મંદિર પણ બંધાવ્યું હોવાનું જણાય છે. ચલાવતો હતો ત્યારે તેણે દેવગિરિના યાદવ રાજા સિઘણની કુમારપાળે જૈનધર્મ અંગીકાર કર્યો એ સાચું પણ એથી
સેનાને હરાવી હતી. વીસલદેવે માળવા પર ચઢાઈ કરીને અન્ય ધર્મ પ્રત્યે ઉદાસીન નહોતો બન્યો. સંવત ૧૨૨૦
ધારાનગરી તથા માલવાધીશના અભિમાનનો નાશ કર્યો હતો. પછીના કેટલાક લેખોમાં એને “પરમહંત', “પરમશ્રાવક' કે
આ ચઢાઈનું વર્ણન કરતા ગણપતિ વ્યાસ નામના કવિએ જિનશાસક પ્રભાવક' કહ્યો છે. તેમ એ વર્ષ પહેલાનાં તેમજ
“ધારાધ્વસ” નામનું નાટક રચ્યું છે. વીસલદેવે મેવાડના રાજા પછીના કેટલાય લેખોમાં તેને “ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો
તેજસિંહને પણ પરાજિત કર્યો હતો. ઉપરાંત કર્ણાટકની છે. કુમારપાળે આનંદપુર (વડનગર) જે બ્રાહ્મણોનું સ્થાનક
રાજલક્ષ્મી પણ મેળવી હતી. હતું તેને ફરતો વપ્ર (કોટ) બંધાવ્યો (ઇ. સ. ૧૨૦૮). ત્યાં વીસલદેવની સત્તા મંડલેશ્વર તરીકે વિ. સં. ૧૨૯૪ તેણે એક શિવાલય પણ બંધાવ્યું હોવાનું જણાય છે. કાન્યકુબ્ધ (ઈ. સ. ૧૨૩૮)થી અને પાટણના રાજા તરીકે વિ. સં. (કનોજ)ના ભાવબૃહસ્પતિને સિદ્ધરાજે માળવાથી ગુજરાત ૧૩૦૦ (ઇ. સ. ૧૨૪૪)થી શરૂ થઈ હતી. તેડાવેલા તેમને કુમારપાળે સોમનાથના મહંત નીમ્યા હતા
દર્ભાવતી (ડભોઈ)માં જન્મેલ વીસલદેવ રાજતંત્ર તથા તેમની પ્રેરણાથી સોમનાથના જીર્ણ મંદિરોનો ઉદ્ધાર કર્યો
સંભાળતો હોવા છતાં અને યશસ્વી રાજકીય કારકિર્દી ધરાવતો તથા નવો મેરૂપ્રાસાદ બંધાવ્યો. ત્યાંનાં બીજા અનેક મંદિરો
હોવા ઉપરાંત ધાર્મિકવૃત્તિવાળો તથા જ્ઞાનપિપાસુ અને ઉપર સુવર્ણકળશ પણ ચઢાવ્યા હતા. આમ, કુમારપાળે શૈવ
સરિત હતો. પરિણામે તેના અમલ દરમ્યાન સાંસ્કૃતિક ક્ષેત્રે તથા જૈન એમ બંને ધર્મોને સરખું ઉત્તેજન આપ્યું હતું.
પણ પ્રગતિ સધાઈ. કુમારપાળના મૃત્યુ વિ. સં. ૧૨૨૯ (ઇ. સ. ૧૧૭૨)
વીસલદેવ સોમેશ્વર, કમલાદિત્ય અને નાનો જેવા બાદ અજયપાળ ગાદીએ આવ્યો હતો. કુમારપાળે જૈનધર્મને
નાગર વિદ્વાનો પ્રત્યે અહોભાવ ધરાવતો હતો તેવી જ રીતે આપેલ અભૂતપૂર્વ રાજ્યાશ્રયના વિરોધમાં તેણે ફરીથી
અરિસિંહ અને કલાનો પોષક વીસલદેવ ભુજબલ ભીમ, વેદધર્મનો અભ્યદય કરવા પ્રયત્ન કર્યો. તે પોતે પરમ માહેશ્વર હતો.
અભિનવ સિદ્ધરાજ, અપરાર્જુન અને રાજનારાયણ જેવાં
બિરુદો ધરાવતો હતો. જેના ઉપરથી તેના વ્યક્તિત્વનાં અનેક કુમારપાળ પછી ગાદીએ આવનાર અજયપાળ,
પાસાં ઉપસી આવે છે. મૂળરાજ-રજો, ભીમદેવ-રજો વગેરે રાજવીઓ બહુ પ્રભાવી ન નીવડ્યા. પરિણામે કુમારપાળ પછી સોલંકીકાળનો ઝળહળાટ
વિ. સં. ૧૩૫)માં (ઇ. સ. ૧૨૯૩) આબુ પરની ઝાંખો પડતો જણાય છે. દરમિયાન મોગલોના હુમલા વગેરે
વિમલવસહિને વીસલદેવે ભૂમિદાનનું શાસનપત્ર આપ્યું હતું. પણ શાસકોને નિર્બળ બનાવવા કારણભૂત બન્યા હોવાનું
વીસલદેવના દાનપત્રમાં દર અમાસે બ્રહ્મભોજન થાય એ જણાય છે. આમ છતાં વાઘેલા કાળમાં થયેલ વરધવલ,
માટેનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. વીસલદેવના વિ. સં.
૧૩૧૭ (ઇ. સ. ૧૨૬૧)ના લેખમાં એણે બાલનારાયણ અને વીસલદેવ તથા વસ્તુપાળ-તેજપાળ પૂર્વ પરંપરા જાળવી
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org