SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૮૦ તેઓ કારાવાસમાં ગયેલા. આવા દેશભક્ત અને જીવનમર્મીના (૪) પાટડીની જનરલ હોસ્પિટાલમાં દાન (૫) સુરતની મહાવીર હાથ નીચે તેમનું જીવન ઘડતર થયું હતું. હોસ્પિટલમાં દાન (૬) રામપુરા ભંકોડાની જનરલ હોસ્પિટલમાં મોટાભાઈ શ્રી ખીમચંદભાઈ મુંબઈ હોવાથી તેમને પણ દાન (૭) ખેરવામાં જીંથરી હોસ્પિટલના સહયોગે ટી.બી.નો મુંબઈ બોલાવી લીધા અને ત્યાં તેઓ કે.સી.શાહ એન્ડ ફા. માં કેમ્પ. (૮) ઝાલાવાડ જૈન સોશ્યલગૃપ, જૈન જાગૃત્તિ સેન્ટરમાં જોડાઈ ગયા. પરંતુ ૧૯૬૮માં મોટાભાઈ દિવંગત થતાં સમગ્ર દાન. (૯) ચૂના ભઠ્ઠી સાયનમાં જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટમાં કારોબારની જવાબદારી પોતાના શિરે આવી, તેથી તેઓ માતબર દાન તથા તેને વિકસાવવા ચેરમેન તરીકે કામ કર્યું. (૧૦) ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર તરીકે પૂર જોશમાં કામ કરતા રહ્યા અને ઝાલાવાડ જૈન મૂર્તિપૂજક સંઘ બૃહદ મુંબઈમાં પ્રમુખપદે તથા સાથે ભગવાનની દયા પણ થતી રહી. ત્યાર બાદ બિલ્ડર્સ મૂર્તિપૂજક ફાઉન્ડેશનમાં સિનિયર વાઈસ ચેરમેનપદે રહ્યા. (૧૧) એસોસિયેશનના મંત્રી તેમજ પ્રમુખ તરીકે સેવા કરવાની તેમને તક ઝાલાવાડ જૈન સંઘના નેજા હેઠળ ૫૦ સમુહલગ્નનું આયોજન મળી. વળી સમગ્ર ભારતના સ્તરે કાઉન્સીલના સભ્ય તરીકે પણ તેમજ લગ્નેચ્છુ યુવક-યુવતિનો પરિચય મેળાવડો યોજયો. (૧૨) અનુરુપ સેવા કરવાનો લહાવો મળ્યો. પ્રભુકૃપાએ કારોબારમાં જીવદયાના પ્રખર હિમાયતી એટલે સમગ્ર ગુજરાતની કુનેહ અને શ્રદ્ધા વધતાં ગયાં એટલે ક્રમશઃ ‘સવિતા ઓર્ગેનિક પાંજરાપોળમાં દાન. (૧૩) સિત્તેર વર્ષે નિવૃત્તિ બાદ તબીબી અને કેમિકલ્સ’, ‘વિક્રમ પ્લાસ્ટિસાઇઝર્સ’, ‘જેલ્યુસીલ મેડિ કેમ્પસ પ્રા. શિક્ષણક્ષેત્રની સેવાઓ રૂપે માટુંગાની એસ.એન.ડી.ટી. તથા લિ. વગેરે સાહસો સ્થાપતા ગયા અને સફળતા મેળવતા રહ્યા. સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દાન. આટલા ઔદ્યોગિક સાહસો સ્થાપતા ગયા, તેમ સંપત્તિ સન્માર્ગે તેઓ રાજકારણ અને ઔદ્યોગિક વિષયક વાંચન રસ દાન રૂપે વહાવતા ગયા, તેમાં ઈશ્વરઇચ્છા ને માવતરના ધર્મમય ધરાવે છે. સાથે ધાર્મિક ને સાહિત્ય વાંચનનો પણ શોખ છે. જીવનનાં મૂળ હતાં. “ભક્તામર સ્તોત્ર'માં આચાર્ય ભગવંતે તેઓએ ખેરવા ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર વચ્ચે દેરાસર તથા બે યથાયોગ્ય કહ્યું છે કે “યત કોકિલ કિલ મધૌ મધુરમ વિરતિ” ઉપાશ્રયો બનાવ્યા. ખેરવામાં ટ્યુબવેલ બંધાવી ઘેર-ઘેર નળની અર્થાત કોયલના કંઠમાં મધુરતા જેમ આમ્રવૃક્ષ થકી આવે છે તેમ સુવિધા પૂરી પાડી. દુષ્કાળના સમયમાં નાતજાતના ભેદભાવ તેમના કુટુંબમાં જે કાંઈ અમૃતમય બનતું રહ્યું છે તે માવતરે - રહિત રસોડા ખોલ્યાં. જીવનના આમ્રવૃક્ષ પર ધર્મરૂપી મંગલ ફળો ઊગાડ્યાં છે તેની તેઓને અનુભવે જણાયું છે કે જો માનવ સત્કર્મો કરે તો ફળશ્રુતિ રૂપ છે. તેમનો પરિવાર ધર્મીષ્ઠ અને માનવસેવાનો ઈશ્વર તેને આશિષથી ન્યાલ કરી જ દે છે. તાજેતરમાં બાર હજાર ઉપાસક છે. તેમણે માવતરની આજ્ઞાનું કદી ઉલ્લંઘન કર્યું નથી. માણસોની હાજરીમાં તેમને “સમાજરત્ન' જેવી ઉપાધિથી તેના પુરાવા રૂપે વર્ષો પહેલાં એક ઓફિસરે તેમને ફોન કર્યો કે સન્માનવામાં આવ્યા ત્યારે તેઓ અત્યંત ભાવુક બની ગયા હતા. તમારો કોન્ટ્રાક્ટ પાસ કરી દઉં છું. મારા ઘેર આવીને લઈ જાઓ. તેઓ માને છે કે “મારું જીવન ધન્ય થઈ ગયું.” ત્યારે તેમને મનમાં દ્વિઘા ઉદ્ભવી કે ‘ઓફિસર શું કહેશે?' અને સવિતાબેન સાથે ૧૯૪૭માં સંસારે જોડાયા બાદ તેમનો મળ્યા ત્યારે કહે કે “ ‘મારી સાથે શરાબનો પેગ લ્યો, લ્યો આ સંસાર ખૂબ જ પ્રસન્નતાભર્યો છે. અને લોકો કહે છે કે “નજર લાગે ગ્લાસ શિઅર્સ કરે, તેઓ ખૂબ મૂંઝાઈ ગયા પણ ધૈર્ય અને એવો છે.' માવતરની આજ્ઞા ક્યારેય ઉથાપી નથી બલ્ક તેમનાં સ્વસ્થતાથી તેમણે કહી દીધું કે “સાહેબ, કોન્ટ્રાકટ આપવો હોય અવસાન બાદ આજે પણ અક્ષરશઃ પાલન કરે છે. ત્રણ પુત્રી ને તો આપો પણ ધર્મપાલન છોડી હું શરાબપાન નહિ કરું.” પ્રભુ એક પુત્રનો પરિવાર કિલ્લોલતો રહ્યો છે. તેઓ પણ પિતાના કૃપાએ બધું સારું પાર પડ્યું પણ તેઓ આજે પણ વિચારે છે કે સન્માર્ગના અનુયાયી રહ્યા છે. બાળપણના મિત્રો સાથે આજે પણ તત્કાળે સિત્તેર લાખનો કોન્ટ્રાક્ટ જતો કરવા તેઓ કેવી રીતે તૈયાર સંબંધો નિભાવે છે. અને આવશ્યકતાએ આર્થિક મદદ કરી થઈ ગયા હતા?” બસ! પરિવારમાં જે ધર્માચરણ અને ધર્મશ્રદ્ધા મિત્રધર્મ દીપાવે છે. હતાં તેને જ તેઓ પોતાના બચાવનું કારણ કહે છે. આવા ધર્મિષ્ઠ આગલોડવાળા પૂ.આ. ભગવંત ભક્તિસૂરિશ્વરજી મ.સા. અને માંગલિક પરિવારના આંગણેથી સંદેવ જ્ઞાનગંગા અવિરત તથા આ. ભગવંત ધર્મસૂરિ મ. સા. તથા આનંદઘનસૂરિ મ.સા.નો વહેતી રહી છે. જેના આ પૂરાવા છે. પ્રભાવ તેમના જીવન ઘડતરમાં રહ્યો છે. અને તેઓના સદૈવ (૧) જતવાડ કેળવણી મંડળના પ્રણેતા બન્યા બાદ આજ્ઞાપાલક રહ્યા છે. આવા ધાર્મિક વાતાવરણને લીધે ખેરવામાં પિતાશ્રીના નામે હાઈસ્કૂલ નિર્માણ. (૨) સુરેન્દ્રનગરમાં ધર્મપત્નીનાં નામે દેરાસર નિર્માણ કર્યું છે. તેમજ કાંદિવલીમાં બે વિકાસવિદ્યાલય, લોકવિદ્યાલય, માનવમંદિર. (૩) વઢવાણ સીટી તથા થાણામાં એક દેરાસરમાં મૂર્તિ સ્થાપના કરેલી છે. પૂ. ધર્મસૂરિ - જોરાવર, તથા સુરેન્દ્રનગરની તમામ સંસ્થાઓમાં માતબાર દાન મહારાજે સુરેન્દ્રનગરમાં ઉપધાન કરાવ્યું. સમેતશિખર સહિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy