________________
૬૮૨ છે
બૃહદ્ ગુજરાત અનેક સન્માતોથી વિભૂષિત
ઉપરાંત સંઘના ભાઈબહેનોના બંન્ને ઉપાશ્રયોનું વિસ્તૃતીકરણ શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી
તેમજ કુમાર પાઠશાળાના નૂતન મકાન તેમના હસ્તે અને
યોગદાનથી થયાં. સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ
હાલ ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજીતનાથ જૈન દેરાસરના કાર્યકરો મળ્યા તેમાં પ્રાંગધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ
વિશાળ રંગમંડપનું કામ નવેસરથી તૈયાર થઈ રહ્યું છે. ધન અને સોમચંદભાઈ ગાંધીનું યોગદાન પણ અવિસ્મરણીય હતું.
માનપાનથી નિર્લેપ અને પ્રામાણિક્તા, નિસ્વાર્થતાને કારણે સૌની પ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું સ્થાન ધરાવતા દશાશ્રીમાલી મુક્ત કંઠે પ્રશંસા પામ્યા. અને અનેક સંન્માનોથી વિભૂષિત થયા. જૈન જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં ધર્મપત્ની ગંગાબ્લેનની કૂખે સંવત અમદાવાદ - જામનગરની તેમની સેવા પણ ચિરંજીવી બની રહેશે. ૧૯૭૮માં કાંતિલાલનો જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં સુકલકડી કાયા પણ હૃદયમાં શ્રદ્ધાનો ઝળહળતો દીવડો અને અને ધર્મભાવનાથી રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ પ્રતાપી પિતાના પગલે ચાલનારા, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કે જીવન જીવતાં. કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. પાંજરાપોળનો વહિવટ, સમાજના દરેક કાર્યમાં પિતા-પુત્રનું શિક્ષણમાં બહુ મન ન લાગવાથી નોન મેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ યોગદાન અનુમોદનીય અને વંદનીય હતું. વર્ષની વયે ધંધાર્થે મુંબઈ-કલકત્તા થોડા વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ
સમ્યજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે તેમની પ્રેરણાથી ધંધાને બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા.
શ્રી ધ્રાંગધ્રાથી તપગચ્છ જૈન સંઘ દ્વારા અલભ્ય - અમૂલ્ય પુસ્તકો પ્રાંગધ્રા તપાગચ્છ સંઘના ઉપાશ્રય જીર્ણ હોવાથી નવેસરનો સ્વ. પંડિત શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન કરેલ બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી ઉપાશ્રયનું પુસ્તકો ૧. સ્વરૂપમંત્ર ૨. સૈકાલિક આત્મવિજ્ઞાન ૩. સ્વરુપ કાર્ય પૂર્ણ કરાવ્યું. જેમાં તેમને સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની ઐશ્વર્ય વગેરે પ્રકાશિત થયાં. તેમ જ પાલીતાણામાં હિંમત વિહાર કાંતાબહેન આજે ૮૨ વર્ષની ઉંમરે ગર્ભશ્રીમંતની દીકરી હોવા ધર્મશાળામાં પૂ. સાધુ, સાધ્વીજી અને ભગવંતોને ભણાવવા માટે છતાં સાદું-સેવાભાવી અને પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં ચાલતી પાઠશાળામાં પ્રતિ વર્ષ ૬૦,૦૦૦ રૂપિયા શ્રી પ્રાંગધ્રા એક જ દીકરી સરોજબહેન તે પણ માતા-પિતાની સેવા ખાતર તપાગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે. જે તેમની આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણ સંસ્થામાં સમ્યગ જ્ઞાનની ભક્તિ - રુચિ દર્શાવે છે. સેવા આપી રહ્યાં છે. ને માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી
તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે શાહ મગનલાલ રહ્યાં છે. શ્રી કાંતિભાઈ ૮૬ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી
ચકભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ધરાવે છે. સંઘ અને શાસનમાં મોખરાનું સ્થાન ધરાવતા
કરાવેલ. પ્રાંગધ્રા દેરાસરજીના રંગમંડપનું કાર્ય પૂર્ણ થયું અને શ્રી કાંતિભાઈને આખું ગામ ‘દાદા' કહીને સંબોધે છે. પ્રાંગધ્રા ગાંધીને યશ મળ્યો. પ્રાંગધ્રા નજીકમાં ચૂલી ગામ વિહારમાં આવે શ્રીસંઘનો અભ્યદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીના, છે ત્યાં ઉપાશ્રયના વિસ્તૃતીકરણ કાર્યમાં પણ વિદેશની એક મહારાજના આવાગમન અને ચોમાસાં થવા લાગ્યાં. સંવમાં પાર્ટીના સહયોગથી સારી રકમનો ખર્ચ કર્યો. શ્રી કાન્તિભાઈની ધાર્મિક ક્રિયાઓ દીક્ષાઓ થવા લાગી જેમાં દોઢ દાયકાથી તેઓએ ઇચ્છાથી તપાગચ્છના સંઘના ઉપાશ્રયમાં નવકારમંત્રની પીઠિકાનું સક્રિય સેવા આપી છે.
કાર્ય પણ ચાલુ થયું. આવી પીઠિકા હાલારમાં આરાધના ધામ પછી મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ પ્રાંગધ્રામાં એ જાતની આ બીજી પીઠિકા હશે, આ કાર્યમાં નવકાર સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન મંત્રના મહિમાને વધારતી ઘણી યોજનાઓનું સર્જન થશે. આ બધા ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. પુનઃ કાર્યોમાં શ્રી કાન્તિભાઈને સંઘ, સમાજ અને પૂજયોનો ઘણો વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું વિસ્તૃતીકરણ સહયોગ મળ્યો છે. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં ઘણું બધું કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિજીનાં કાર્ય કરી રહ્યા છે. ધન્યવાદ! ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં લોકોનો વિશ્વાસ અને
ઊંઝાતા શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિગનાં સંચાલનમાં સેવા ઉપરાંત પાલીતાણાની મુક્તિનિલય ધર્મશાળા, હસ્તગિરિ
શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર પાડ્યું. જૈન સંસ્થાઓએ વતન : ઊંઝા. જન્મ તારીખ : ૧૩-૨-૧૯૧૬ મહાસુદસોંપેલા લાખો રૂપિયાનો વહીવટ તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો. ૧૦. ઉંમર : ૮૪ વર્ષ. અભ્યાસ : ૧૧ ધોરણ. સમાજ જીવનના
સં. ૨૦૪૦માં શ્રી તપગચ્છ સંઘની વિનંતીથી વાડીનું કામ ક્ષેત્રે જૈન યુવક મંડળ તથા વેપારી મંડળના ક્ષેત્રે હળીમળીને કામ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org