________________
૬૦૮ ?
બૃહદ્ ગુજરાત નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર બાળપણથી જ મળ્યા. સામાન્ય પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, પ્રસુતિગૃહ, હોસ્પિટલ,
ક્લાર્કથી શરૂ થયેલ તેમની કારકિર્દીમાં તેઓ સંઘર્ષ, સાહસ અને ટાઉનહોલ, સ્ત્રી વિકાસગૃહ, બાલગૃહ, રક્તપિત્તિયા હોસ્પિટલ, સૂઝથી રસ્તો કાઢીને ભારતના સફળ ઉદ્યોગપતિ અને જૈન અગ્રણી વાંચનાલય, નસિંગ ટ્રેનિંગ કોલેજ, અનાથાશ્રમ, સેનેટોરિયમ, અંધ તરીકેના શિખર સુધી પહોંચ્યા. ઉત્તમ વસ્તુ, ઉત્તમ વિચાર અને વિદ્યાલય, વાનપ્રસ્થાશ્રમ, દેરાસરો, ઉપાશ્રયો, ભોજનાલયો, ઉત્તમ આયોજનના તેઓ હંમેશા સમર્થક રહ્યા હતા. ઇ.સ. કોલેજો વગેરે વિવિધ સંસ્થાઓમાં છૂટે હાથે દાન આપ્યું. ઓસવાલ ૧૯૭૬માં તેમણે ટોરેન્ટ લેબોરેટરીની સ્થાપના કરી. માનસિક જ્ઞાતિ માટે જામનગરમાં બોર્ડિંગ, નૈરોબીમાં કન્યાશાળા, થીકામાં રોગોની દુનિયામાં “ટોરેન્ટ’નું સ્થાન સર્વત્ર છવાઈ ગયું. તેઓએ સભાખંડ બનાવવામાં સારો ફાળો આપ્યો. આફ્રિકામાં પણ પ્રાથમિક અનેકવિધ ઉદ્યોગમાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. જે સંપત્તિ પ્રાપ્ત થઈ શાળાઓ, પુસ્તકાલયો ખોલાવ્યાં. આવા દાનવીર, સેવાભાવી, તે સંપત્તિનો પ્રવાહ લોકકલ્યાણના માર્ગે વહેડાવ્યો. ‘ભારત જૈન પુરુષાર્થી, ઉદ્યમી તા. ૩૦-૭-૧૯૬૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા, મહામંડળ'માં અધ્યક્ષ તરીકે તેઓએ એક્તા માટે ભગીરથ પ્રયત્નો પણ પોતાનાં સત્કાર્યોની સુવાસ મૂક્તા ગયા. કર્યા. અમદાવાદમાં “મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય તેમના પ્રયત્નોનું પરિણામ છે. નવસારીમાં સાધર્મિકો
શ્રી પ્રેમચંદ રાયચંદ માટે ૪૦ મકાનો રાહત દરે બનાવડાવ્યા. તેઓશ્રીની દાન ગંગામાં મૂળ સૂરતના દશા ઓસવાળ જૈન શ્રી પ્રેમચંદ રાયચંદને તેમનાં પત્ની શારદાબેનનો સાથ સદા મળ્યા કર્યો છે.
વેપાર તો ગળથુથીમાં જ મળ્યો હતો. તેમનું વ્યક્તિત્વ
તરવરાટવાળું હતું. પોતાના ધંધાના એક ભાગ રૂપે બેંકો સાથે શ્રી જયભિખુ
સંપર્કમાં રહેતા, તે દરમ્યાન પ્રેમચંદ શેઠે બેંકર્સ, શેર બજાર, રૂ તા. ૨૬ જૂન ૧૯૦૮ના રોજ જન્મેલ શ્રી જયભિખ્ખનું બજાર, અફીણ બજારમાં ઝંપલાવ્યું. રૂના ધંધામાં તેમને અઢળક મૂળ નામ શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ, હુલામણું નામ ધન મળ્યું. સાહસ, સત્તા અને વેપારના ત્રિવેણી સંગમથી નાણાંની ભીખાભાઈ' પત્ની જયાબહેનના નામ સાથે ‘ભીખુભાઈ” નામ ટંકશાળ પડી. જોડીને “જય ભિખુ' તખલ્લુસથી તેઓએ સમાજને સાહિત્ય પોતાને જે ધનસંપત્તિ મળી તેનો સમાજના કલ્યાણ અર્થે આપ્યું. શરૂઆતમાં “જૈન જયોતિ', ‘વિદ્યાર્થી’ જેવા સામયિકોમાં
તેઓએ ખૂબ છૂટથી ઉપયોગ કર્યો. ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપરાંત પછી “ગુજરાત સમાચારમાં “ઇટ અને ઇમારત' કોલમમાં.
કેળવણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો. મુંબઈ યુનિ. કેમ્પસમાં ‘ઝગમગ', “અખંડ આનંદ', “જનકલ્યાણ' વગેરે સામયિકોમાં રાજાબાઈ ટાવર' પોતાનાં માતાની યાદમાં બંધાવ્યો. મુંબઈ પણ તેઓ અવાર નવાર લેખો લખતા.
યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટીને બબ્બે લાખ રૂપિયા દાન મા સરસ્વતીના ખોળે માથું મૂકીને, નોકરી કર્યા વગર આપ્યા. કલકત્તા યુનિ.માં ઇતિહાસ સંશોધન માટે ‘પ્રેમચંદ કલમની કમાણી ઉપર જીવન વીતાવનાર શ્રી જયભિખ્ખના રાયચંદ સ્કોલરશીપ’ શરૂ કરી. અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં લગભગ ૩૦૦ જેટલા ગ્રંથો લોકભોગ્ય અને રસાળ શૈલીમાં ‘પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજ', સુરતમાં ‘રાયચંદ દીપચંદ લખાયેલા છે. નાના કે મોટા ચોટદાર પ્રસંગને તેઓ પોતાની કન્યાશાળા’, ભરૂચમાં “રાયચંદ દીપચંદ પુસ્તકાલય’ અમદાવાદની વિશિષ્ટ શૈલીથી રજૂ કરતા, જેનો બહોળો વાચકવર્ગ હતો. કથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને માટે મોટાં દાન આપ્યાં. સાહિત્યના માધ્યમથી તેઓએ જૈન ધર્મની કેટલીયે કથાઓમાં અમદાવાદ, સુરત, ભરૂચમાં તેઓએ નિશાળો, ધર્મશાળાઓ સામાન્ય વાચકવર્ગને રસ લેતો કરી મૂક્યો.
બંધાવી. ધોલેરામાં હોસ્પિટલ બંધાવી. વિશાળ દષ્ટિથી સમાજના
માટે ઉપયોગી કર્યો કરનાર આવા દાનવીરો સદાય અમર જ છે. શ્રી મેઘજીભાઈ પેથરાજ
કચ્છ કાઠિયાવાડમાં ધર્મતી તવજાગૃતિમાં શ્રી મેઘજીભાઈ પેથરાજનો જન્મ તા. ૧૫-૯-૧૯૦૪ના
જેમનો ફાળો મહત્ત્વનો હતો? રોજ જામનગર પાસે આવેલ ડબાસંગ ગામમાં થયો હતો. તેઓ ધર્મે જૈન હતા પણ તેઓનું વલણ સાંપ્રદાયિક ન હતું. ધનનો માત્ર સંચય
ધર્મરાજ શ્રી હેમરાજભાઈ ભીમશી વ્યક્તિને નિર્માલ્ય બનાવે છે, વ્યક્તિએ દાનની સાથે સાથે ધીંગી ધરા કચ્છના પ્રાચીન બંદર માંડવી પાસે આવેલા સેવાકાર્યમાં સક્રિય રસ પણ લેવો જોઈએ એવી ઉમદા ભાવના કોડાય ગામને “કચ્છના કાશી'નું બિરુદ જેમના પુરુષાર્થ થકી મળેલું રાખનાર શ્રી મેઘજીભાઈએ સમાજસેવાનાં અનેક કાર્યો કર્યા. છે. તે જ હેમરાજભાઈ ધર્મ અને સમાજના ક્ષેત્રે એક લઘુ ક્રાંતિના સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પ્રાથમિકશાળાનાં મકાનો, ટેકનિકલ સ્કૂલ અને સૂત્રધાર તરીકે હંમેશા યાદ રહેશે. આજથી દોઢસો વર્ષ પહેલાનું
Jain Education Intemational
Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org