SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે દoto નંદિ-અનુયોદ્ધાર' આગમની ૧૨૭ પાનાંની પ્રસ્તાવના, સદૂગત શ્રી ભોગીલાલભાઈએ મહાનગર મુંબઈમાં ‘પષ્ણવણી સુત્ત'ની ભાગ બીજાની ૨૮૭ પાનાની ગુજરાતી ઝવેરાતના વ્યાપારથી કારકિર્દીનો આરંભ કરવાની સાથે કલ્ચર પ્રસ્તાવનાનો અંગ્રેજી અનુવાદ, શ્રી મોતીચંદ કાપડિયાનાં બે મોતીના સંશોધક શ્રી મીકી મોટો સાથે સહકાર સાધી ભારતભરમાં પુસ્તકો “પ્રશમરતિ’ અને ‘જૈન દષ્ટિએ કર્મ'નું સંપાદન એ તેમના કલ્ચર મોતીનો વ્યાપાર વધાર્યો. ત્યારબાદ ઇજનેરી સામગ્રીથી વિદ્વદુભોગ્ય કાર્યનો પરિચય કરાવે છે. હજી પણ તેમની માંડીને અદ્યતન ટુલ્સ અને કાપડના ઉત્પાદનમાં તથા પ્લાસ્ટિકના સંશોધનયાત્રા અવિરત ચાલુ જ છે. તેઓના માર્ગદર્શન નીચે ઘણા ઉત્પાદન સહિત અનેક કાર્યોમાં રસ લીધો. રામમીલ્સ લી, વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. કરેલ છે. જાહેરમાં પ્રવચનોના બદલે બાટલીબોય એન્ડ કા.ના ચેરમેન પદે તેમ જ બીજા ઘણા ઉદ્યોગોમાં શાંત ચિત્તે, મુક્ત મને વાંચવા - વિચારવાનું, લેખનકાર્ય કરવાનું ડાયરેક્ટર તરીકે રહ્યા. તેમની દીર્ધદષ્ટિ, ચપળતા, તત્પરતા તેમને ગમે છે. વગેરેને કારણે ખૂબ માનપાન મળ્યું. એક દાનવીર અને ધર્મપ્રેમી આત્મબળતું પ્રેરણાદાયી ઉદાહરણ એટલે મહાનુભાવ તરીકે તેઓ જૈન સમાજના સાચા અર્થમાં મહાજન બનીને રહ્યા. ગરીબ વિદ્યાર્થીઓને સહાય આપવા ‘લહેરચંદ શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ' તથા “ચંપા ચેરીટેબલ ટ્રસ્ટ', “રામ મિલ્સ તા. ૨૧મી સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ ૧૦૩ વર્ષેની ઉંમરે ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. ઉજ્જવળ કાર્યોની સુવાસ ઊંઘમાં જ દેહ છોડનાર શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ કોઈપણ પ્રસરાવી ૯૬ વર્ષની વયે તા. ૭-૧૨-૧૯૭૯ના રોજ તેઓએ બિમારી વગરનું અને આત્મબળસભર જીવન જીવી ગયા. પોતાના જગતની ચિરવિદાય લીધી. જીવનમાં પહેલાં ચડતી, પછી પડતી અને ફરી પાછી ચડતીનું ચક્ર ધાર્મિક, સામાજિક, કેળવણી ક્ષેત્રે સાક્ષીભાવે જોનાર શ્રી ચીમનભાઈ સ્વભાવથી ગુણગ્રાહી હતા. દાત આપનાર એમનાં જીવનમાં કેટલાંક સોનેરી નિયમો હતા. જેમકે “ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો, “કોઈની નિંદા ન કરવી’, ‘વાદવિવાદ થાય શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ એવી વાતમાં પડવું નહીં' વગેરે સાત્વિક જીવન અને ઉચ્ચ વિચારોના સદૂગત શેઠશ્રી ભોગીલાલ લહેરચંદ શાહની જેમ પોતાનું કારણે તેઓ આટલું લાંબુ આયુષ્ય નિરામય રીતે અને સ્વસ્થતા પૂર્વક જીવન સતત સુકૃત્યોમાં પસાર કરનાર શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ પૂર્ણ કરી શક્યા. છેક સુધી તેઓ લાકડીના ટેકા વગર ચાલતા, શાહનો જન્મ તા. ૨૫-૧૦૧૮૯૬ના રોજ થયો. પોતાના પિતા છાપાં-પુસ્તકો નિયમિત વાંચતા, સ્વજનો સાથે નિયમિત ટેલિફોનથી પાસેથી જ્ઞાન, સંસ્કાર, સંપત્તિ વારસામાં મેળવનાર શ્રી સંપર્ક રાખતા. મોતિયાના ઓપરેશન અને એકાદ આંગળી પ્રતાપભાઈ મુંબઈ યુનિ.માં અર્થશાસ્ત્ર વિષયમાં એમ.એ. થયા કપાવાથી તેની સારવાર માટે બે-ત્રણ વખત થોડાક કલાકો માટે પછી તરત ‘બાટલીબોય એન્ડ કાં.માં જોડાયા. પોતાની આવડત, દવાખાને રહેલા, તે સિવાય ક્યારેય દવાખાનામાં રાત રોકાયા નથી. આંતરસૂઝ અને કર્તવ્યપરાયણતાને લીધે ટૂંક સમયમાં જ કંપનીનો સમય પસાર કરવાનો પ્રશ્ન તેમને ક્યારેય આવ્યો જ નથી. નોંધપાત્ર વિકાસ કરાવી શક્યા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો વ્યવસાયી જીવનમાં સિદ્ધિ મેળવવાની સાથે તેમને પડતો. પોતે રોજ આત્મરક્ષામંત્ર, ગૌતમસ્વામીનો છંદ, પુણ્ય- જૈનશાસન અને સમાજના કાર્યોમાં પણ એટલો જ રસ અને સૂઝ પ્રકાશનું સ્તવન, સંસ્કૃતમાં રત્નાકર પચ્ચીસી, જિનપંજર સ્તોત્ર હતાં. તેઓએ વિવેકપૂર્વક ધાર્મિકક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં તેમજ વગેરે બોલતા અને ચોવીસ તીર્થંકરના દરેકના પાંચ પાંચ સ્તવનો કેળવણીના ક્ષેત્રમાં નોંધપાત્ર દાન આપ્યાં છે. અને તે બધી બોલતા. જીવનમાં જરૂર પડી ત્યારે કપરા દિવસોમાં ખૂબ મહેનત સંસ્થાઓ તેમ જ પ્રવૃત્તિઓ ઉપર તેમની એક અનુભવી નજર પણ કરી અને દીકરાઓ ભણીને કમાતા થયા ત્યારે નિવૃત્તિ પણ આનંદપૂર્વક વિતાવી. સ્વસ્થ માનવજીવન કેવું હોય તેનો આ એક અદ્ભુત આદર્શ ! સાહસિક ઉધોગવીર, દાનવીર, જીવતવીર શ્રી ભોગીલાલ લહેરચંદ શ્રી ઉત્તમભાઈ એન. મહેતા ભારતના વ્યાપાર, વાણિજય અને ઉદ્યોગક્ષેત્રના ગૌરવપ્રદ જીંદગીમાં કપરા સંજોગોનો સામનો કરીને આગળ વધનાર ઇતિહાસમાં અનેક મહાનુભવોની જેમ શ્રી ભોગીલાલ લહેરચંદે અને પ્રત્યેક મુશ્કેલીને એક તક સમજી ઝડપી લેનાર શ્રી પણ પ્રશંસનીય પુરુષાર્થ સાધીને પોતાનાં જીવનને ધન્ય બનાવ્યું ઉત્તમભાઈનો જન્મ તા. ૧૪-૧-૧૯૨૪ના રોજ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામે થયો હતો. માતા કંકુબહેન અને પિતા છે. અને સમાજને એક આદર્શ પૂરો પાડ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy