SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ slos બૃહદ્ ગુજરાત પોતે જયાં જયાં કામ કર્યું તે દરેક જગ્યાએ તેમણે સતત પણ આશરે ૮૫ વર્ષની ઉંમરે સ્વસ્થતાપૂર્વક કલાકો સુધી કાર્યરત ન્યાય સંપન્ન વૈભવની ભાવના રાખીને પોતાના કામનો ઓછા રહે છે. પ્રસન્નતા, સ્વચ્છતા, ધીરજ, નિષ્ઠા, શાંતિ, ચીવટ, વેતનમાં પૂરેપૂરો ન્યાય આપવાની નિષ્ઠા દર્શાવી. ‘અમદાવાદ સૂક્ષ્મતા, આગવી સૂઝ આ બધા તેમના સહજ ગુણો છે. સીડઝ ટ્રેડર્સ એસોસિયેશન’, ‘જ્ઞાનોદય ટ્રસ્ટ', “શ્રી મહાવીર જૈન ભારતભરના અનેક જ્ઞાનભંડારોની સુરક્ષા, સૂચીકરણ, સંમાર્જન વિદ્યાલય', “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી’ વગેરે સંસ્થાઓમાં જેવા કષ્ટસાધ્ય કાર્યો તેઓએ કરેલ છે. અમદાવાદ, પાટણ, કામ કરતી વખતે તેમનું આ દૃઢ મનોવલણ ટકી જ રહ્યું. કેટલાયનાં ખંભાત, દિલ્હી, જેસલમેર, ભાવનગર વગેરે સ્થળોએ આવેલ નાનાં-મોટાં કામો તેઓએ પ્રેમભાવથી નિઃસ્પૃહ ભાવે કરી આપેલ. મૂલ્યવાન જ્ઞાનભંડારો તેમની મહેનતથી ખૂબ વ્યવસ્થિત બન્યા છે. પ્રામાણિકતાથી આવેલ આવકનો કરકસરભર્યો ઉપયોગ કરવાની આગમ પ્રભાકર પૂ. મુનિ પુણ્યવિજયજી પાસેથી તેઓએ આ કળા ટેવ તેમના પરિવારમાં પણ પ્રસરેલ છે. પહેરવેશમાં સાદાઈ, હસ્તગત કરી અને પોતાની સૂઝબૂઝથી તેમાં કૌશલ્યો વિકસાવતા આચરણમાં સત્યનો દઢ આગ્રહ અને પ્રત્યેક વ્યક્તિ માટે અગાધ રહ્યા. લગભગ ચાર દાયકાથી તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ સંસ્થા પ્રેમ એ તેમના વ્યક્તિત્વના અભિન્ન અંગ હતાં. શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં તેઓએ લખેલ “ગુરુ ગૌતમસ્વામી ચરિત્ર' આબાલવૃદ્ધ રહીને પોતાનું કાર્ય અવિરતપણે કર્યું જાય છે. અનેક સુપ્રસિદ્ધ સૌને ગમે તેવી રસાળ શૈલીમાં રજૂ થયું છે. “રાગ અને વિરાગ', વિદ્વાનો, સાધુ ભગવંતોએ તેમની પાસે લિપિશાસ્ત્ર અંગેનું જ્ઞાન મંગલ મૂર્તિ', “અભિષેક’ જેવા વાર્તાસંગ્રહોમાં સામાન્ય માનવીના મેળવીને અનેક અપ્રગટ, દુર્લભ, અપ્રાપ્ય ગ્રંથોનું તથા હસ્તપ્રતોનું સંપાદન કાર્ય કરેલ છે. અત્યારે પણ જૂના શિલાલેખો, તામ્રપત્રો, રોજિંદા જીવનની સૂક્ષ્મ વૃત્તિઓ અને ઐતિહાસિક કથાનકો હસ્તલિખિત પ્રતોની બાબતમાં ગુંચ પડે ત્યારે વિદ્વાનો તેમની ખૂબીપૂર્વક રજૂ થયેલ છે. “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ” બે ભાગમાં તેમના લેખન કાર્યના દીર્ધ અનુભવ અને મદદ લે છે. અથાગ મહેનતના કારણે પેઢીની ઐતિહાસિક વિગતો તારવી ભારતીય તત્વજ્ઞાનના કર્મઠ વિદ્વાન તારવીને તેઓ રજૂ કરી શક્યા છે. નાના-મોટા સંપાદનો, ચરિત્રો, ડો. નગીનભાઈ જી. શાહ અનુવાદો, “ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ', રાણકપુર તથા મહેસાણાના ઇ. સ. ૧૯૩૧ની ૧૩મી જાન્યુઆરીએ જન્મેલ શ્રી સીમંધરતીર્થ વગેરેની પરિચયાત્મક લેખન સામગ્રી, ભાવનગરથી નગીનભાઈનું બાળપણ ખૂબ સંઘર્ષમાં પસાર થયું અને તેનાથી પ્રગટ થતાં “જન' સાપ્તાહિકમાં સતત એકત્રીસ વર્ષ સુધી રજૂ થયેલ તેમનામાં અનેક ગુણો વિકસ્યા. સંસ્કૃત વિષયમાં પી.એચ.ડી. અગ્રલેખો તથા સામયિક ફુરણની નોંધો વગેરે તેમની સુધીનો અભ્યાસ કરવાની સાથે તેમનામાં સંશોધન કાર્ય પ્રત્યે અપાર સાહિત્યસાધનાના પરિપાકસ્વરૂપ છે. પ્રેમ રહેલ છે. જે તેઓને નિવૃત્તિ પછી પણ દુષ્કર કહી શકાય એવા આ સાહિત્ય સર્જનની સાથે સાથે વિદ્વાનો, સંતો, ગ્રંથોની રચના કરવા પ્રેરે છે. તેઓનો મહાનિબંધ “Akalanka's સાહિત્યપ્રેમીઓ, સ્નેહીઓ, કુટુંબીજનોનો સતત સંપર્ક અને criticism of Dharmakirti's philosophy' દેશ વિદેશના સ્વાધ્યાય આજીવન તેમની સાથે વણાયેલ હતા. કુશળ વક્તા, વિદ્વાનોમાં પ્રશંસાપૂર્વકનો આવકાર પામેલ છે. અમદાવાદની નીડર પત્રકાર, સંવેદનશીલ સાહિત્યકાર, ચીવટભર્યા “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી સંશોધનકાર, માનવતાવાદી વાર્તાકાર શ્રી રતિભાઈના જીવનમાં નિવૃત્ત થયા પછી તેઓએ પોતાની બચતમાંથી ‘સંસ્કૃત - સંસ્કૃતિ સાદું જીવન, ઉચ્ચવિચાર'ની ફિલસૂફી વ્યક્ત થતી જોવા મળે અને ગ્રંથમાળા' શરૂ કરીને સંશોધનના નવા ગ્રંથો પ્રકાશિત કર્યા છે. આ તેમના વ્યક્તિત્વમાં પ્રેમાળ આતિથ્યભાવના, ઉચ્ચ ધર્મનિષ્ઠા, ગ્રંથોમાં “ન્યાય મંજરી' (અંગ્રેજી), ‘ભારતીય તત્ત્વજ્ઞાન નિબંધો', કઠોર કર્તવ્યનિષ્ઠા જોવા મળે. સત્યના આગ્રહી રતિભાઈ અસત્ય ‘સામંતભદ્રની આમ મીમાંસા' (અંગ્રેજી), “શાંકર વેદાંતમાં પ્રત્યે ખૂબ આક્રોશ વ્યક્ત કરતા અને ગમે તેને કડવું સત્ય કહેતા અવિદ્યાવિચાર', “જૈનદર્શનમાં શ્રદ્ધા', “મતિજ્ઞાન, કેવલજ્ઞાનની પણ અચકાતા નહીં. ગીતાના શબ્દોમાં તેઓ ‘કર્તવ્યનિષ્ઠ વિભાવના' (હિન્દી) જેવા વિદન વિભાવના” (હિન્દી) જેવા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથોનો સમાવેશ થાય છે. કર્મયોગી' હતા. આ ઉપરાંત વલ્લભવિદ્યાનગરની “સરદાર પટેલ હસ્તપ્રત વિધાતા મર્મજ્ઞ વિદ્વાન યુનિવર્સિટી' દ્વારા ‘બૌદ્ધદર્શન’, ‘યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ શ્રી લક્ષ્મણભાઈ ભોજક દ્વારા “સાંખ્ય યોગ’ અને ‘ન્યાય-વૈશેષિક' ગ્રંથો પ્રકાશિત થયા, જે બધા તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ માટે ખૂબ ઉપયોગી છે. પ્રાચીન છેલ્લા સિત્તેર કરતાં પણ વધારે વર્ષોથી હસ્તપ્રત અને હસ્તપ્રતોને આધારે છ એક જેટલી કૃતિઓનું સંપાદન તથા ખૂબ જ્ઞાનભંડારોના સંમાર્જન સાથે સંકળાયેલા શ્રી લક્ષ્મણભાઈ આજે પાંડિત્યપૂર્ણ ગ્રંથ “ન્યાયમંજરી'નો ગુજરાતી અનુવાદ કર્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy