SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૭૫ સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું ધ્યેય શ્રીમંતોના શ્રી મણિબહેન. બાળપણથી જ મળેલા ધર્મ, સુસંસ્કાર, સેવા અને ધનપ્રવાહને કારણે શિક્ષણક્ષેત્રે વાળીને તેનો લાભ જૈન આમ શિક્ષણના વાતાવરણની અસર તેમના સમગ્ર જીવનમાં છવાયેલી જનતાના વિદ્યાર્થીઓને આપવાનું હતું. કેળવણીના ક્ષેત્રે જણાય છે. તેમના જન્મ બાદ ગઢડામાં ઘરદેરાસરના નિર્માણમાં સમાજસેવાની ઝંખના રાખનાર શ્રી કોરાસાહેબની હૃદયની તેઓ નિમિત્ત બન્યા હતા. તેમનો બાળઉછેર અને અભ્યાસ ભાવનાને વિદ્યાલયમાં જોડાવાથી વેગ મળી ગયો અને વિદ્યાલયને જન્મભૂમિ ગઢડામાં, વતન સાવરકુંડલા અને કર્મભૂમિ ભાવનગર એક કુશળ, સંનિષ્ઠ, પરિશ્રમી આયોજક મળી ગયો. રહી હતી. ૧૩ વર્ષની નાની વયે પિતા સાથે વ્યવસાયમાં જોડાઈને વિદ્યાલય સાથે કોરાસાહેબનો નાતો અતૂટ હતો. પોતાની સૂઝ અને કાર્યદક્ષતાને વિકસાવી હતી. વિદ્યાલયનો વિસ્તાર સાત શાખાઓમાં થતાં તેઓ તેના રજીસ્ટ્રાર “જૈન” પત્રના સ્થાપક શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારી (મહામાત્ર) બન્યા, પછી ડિરેક્ટર બન્યા. વિદ્યાલયની તથા પિતા શ્રી દેવચંદ દામજીભાઈની નીડર, પ્રગતિશીલ, પ્રકાશનપ્રવૃત્તિ સાથે તેઓ દીર્ઘકાળ સુધી સંકળાયેલા હતા. તા. સ્વાશ્રયી પરંપરાને શ્રી ગુલાબચંદભાઈએ જાળવી રાખી અને ચાર ૨૧-૫-૧૯૯૧ના રોજ મૃત્યુ પામનાર કોરાસાહેબને વિદ્યાલયના દાયકા સુધી ‘જૈન' પત્રના તંત્રી સ્થાને રહીને ‘જૈન' સામાયિક વિકાસની સતત ચિંતા રહેતી. એકધારા ૫૩ વર્ષ વિદ્યાલયના દ્વારા જૈનધર્મ, સમાજ, શ્રી સંઘની કીમતી સેવા બજાવી. વિ.સં. માધ્યમથી એક જ આસનને દૃઢપણે વળગી રહેનાર તેમણે હજારો - ૧૯૮૬ની સાલમાં ભાવનગરથી શ્રી વડવા જૈન મિત્ર મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સંસ્કારભર્યું ઘડતર કર્યું. તેનું પ્રત્યક્ષ પ્રમાણ ભારતભરમાં પહેલી જ વખત નીકળેલ સમેત શિખરજીની જૈન તે દુનિયાના કોઈપણ ખૂણે રહેલ વિદ્યાલયના વિદ્યાર્થીના હૃદયમાં તીર્થયાત્રા સ્પેશિયલ ટ્રેનના વ્યવસ્થાપન કાર્યમાં તેમની સૂઝ અને રહેલો કોરાસાહેબ પ્રત્યેનો આદરભાવ. સેવાવૃત્તિનાં અદ્ભુત દર્શન થયાં છે. વિ. સં. ૧૯૯૩માં પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી, આગમપ્રભાકર પૂ. પિતાશ્રીના પરિશ્રમથી સ્થપાયેલી ભાવનગરની જૈનભોજનપૂણ્યવિજયજી, આગમ-સંશોધનકાર પૂ. જંબૂવિજયજી, પૂ. શાળાના મંત્રીપદે તેઓ ૩૦ વર્ષ સુધી રહ્યા અને સંસ્થાનું સફળ મહત્તરા સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી જેવા અનેક જૈનાચાર્યો સાથે સંચાલન કર્યું. આ ઉપરાંત ભાવનગર સંઘ દ્વારા સૌ ધાર્મિકોને તેઓને ખૂબ આત્મીય સંબંધ. આ ઉપરાંત વિદ્યાલયની આગમ અનાજ વિતરણ તથા અન્ય સેવાકાર્યોમાં તેઓનો ફાળો નોંધપાત્ર પ્રકાશન પ્રવૃત્તિ, શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળા, શ્રી મોહનલાલ રહ્યો હતો. તેઓની ધર્મની આરાધના, સેવાભાવના ધર્મપરાયણ દલીચંદ દેસાઈ સ્મારકનિધિ વગેરેના પ્રકાશનોમાં તેમની સૂઝ, પત્ની સમરથબહેનના સાથમાં વધતી ગઈ. વ્યવસાયને કારણે કરકસર, ચીવટનાં દર્શન થાય છે. આ ઉપરાંત વિદ્યાલયના ૨જત અનેક શ્રવણ-ભગવંતોનો સહવાસ રહ્યો, ધાર્મિક સાહિત્ય તથા જયંતિ ગ્રંથ, સુવર્ણજયંતિ ગ્રંથ, વલ્લભસૂરિ સ્મારકગ્રંથ, તેમ જ પ્રસંગોનું આલેખન - નિરીક્ષણ સતત કરતા રહ્યા. પાછલા વર્ષોમાં નાના-મોટાં અનેક પ્રકાશનોમાં પણ તેઓની કલાર્દષ્ટિ, સાહિત્ય પ્રભુમય આરાધના, સાધના, સતત નવકાર મંત્રનું સ્મરણ મુખ્ય સૂઝ દૃષ્ટિગોચર થાય છે. ““જૈન યુગ” પત્રનું સંપાદન, અંગ્રેજી રહ્યા. પોતાના સ્વભાવની સરળતા, નમ્રતા, નિખાલસતા, દૈનિકોમાં અવારનવાર અભ્યાસલેખો, આત્માનંદસભામાં સક્રિય સહૃદયતા, સૌમ્યતા, વિશાળતાના કારણે સૌના પ્રીતિપાત્ર રહ્યા. રસ દાખવવો - એ તેમના વ્યક્તિત્વના કાર્યનિષ્ઠાનાં વિવિધ ક્ષેત્રો સમગ્ર જીવન નિઃસ્પૃહી, નિષ્કલંક હોવાથી પોતાના જન્મ, જીવન, છે. જીવનમાં સાદાઈ, સ્વભાવમાં અનાસક્તિ, કઠોર પરિશ્રમ, મૃત્યુને યશનામી બનાવી ગયા. સંચાલનમાં કરકસર આ તેઓના ઊડીને આંખે વળગે તેવા ગુણો. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ઊજળો વાન, સોહામણી કાયા, કોમળ ગાત્રો, મજબૂત મનોબળ, સાદો પોષાક, ગંભીર છતાં પ્રસન્ન મુખમુદ્રા, મુલાયમ સંવેદનશીલ વિદ્યાવ્યાસંગી નિઃસ્પૃહી કર્મયોગી શ્રી રતિલાલ દીપચંદ પણ ગહન સ્વભાવ - આ તેમના વ્યક્તિત્વના અભિન્ન અંગો, દેસાઈ તરીકે જીવન જીવી જનાર શ્રી રતિભાઈની વાત જ અનોખી મોનાલીસા જેવું મર્માળું હાસ્ય ધરાવતા કોરાસાહેબના મૃદુ છે. નાનપણમાં ચૌદેક વર્ષની ઉંમરે માતા ગુમાવનાર અને આશિષમાં માતૃત્વની ઝાંય જોવા મળે. ટૂંકમાં કોરાસાહેબને યાદ બાવીસેક વર્ષાની ઉંમરે દીક્ષાર્થી પિતાનો વિયોગ પામનાર દેસાઈનું કરવા એટલે અમૃતનું સ્મરણ કરવું. બાળપણ ધૂળિયા, યેવલા, વઢવાણ, સાયલા, એમ સ્થળાંતરમાં જ પસાર થયું હોવા છતાં ભણતરનો પાયો ખૂબ મજબૂત નખાયો. શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ બનારસ, આગ્રા, શિવપુરીમાં યુવાનીમાં ખૂબ સઘન અભ્યાસ સાથે ભાવનગરથી પ્રકાશિત થતાં “જૈન” પત્રના તંત્રી શ્રી બીજા પણ અનેક કૌશલ્યો વિકસાવવાની તક પત્ની શ્રી ગુલાબચંદભાઈનો જન્મ ગઢડામાં, પિતાશ્રી દેવચંદભાઈ, માતા મૃગાવતીબહેનના સાથમાં પ્રાપ્ત થઈ. Jain Education International For Private & Personal Use Only sucation Intermational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy