________________
56%
બૃહદ્ ગુજરાત નગરશેઠ વખતચંદના વંશ
‘વિશ્વધર્મ પરિષદ' માં સફળ પ્રયત્નો થયા. મહુવાના વતની એવા
૨૯ વર્ષના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની વિદ્વત્તા અને વાગ્ધારા શ્રી વખતચંદના ત્રીજા પુત્ર મોતીભાઈ, તેમના મોટા પુત્ર
ત્યાં ખૂબ પ્રભાવક રહ્યા. ત્યાં તેઓએ જૈન દર્શન ઉપરાંત ફતેહભાઈ, તેમના પુત્ર ભગુભાઈ, તેમના પુત્ર દલપતભાઈ,
સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાય દર્શન, વેદાંત દર્શન, બૌદ્ધદર્શન તેમના પુત્ર લાલભાઈ, તેમના પુત્ર કસ્તુરભાઈ.
ઉપર પણ પ્રવચનો આપ્યાં. તેઓ ૩૭ વર્ષનું આયુષ્ય ભોગવીને ગંગામા - દલપતભાઈના સમયમાં કુટુંબની સમૃદ્ધિ પહેલા ઇ.સ. ૧૯૧૦માં મુંબઈમાં અવસાન પામ્યા. પણ અલ્પ જેવી ન હતી, છતાં તેમનાં પત્ની ગંગામાએ કરકસર કરી - આયુષ્યમાં તેઓએ અપૂર્વ સિદ્ધિઓ મેળવી. ઈ. સ. ૧૮૮૪માં કુશળતાપૂર્વક ઘરવ્યવહાર ચલાવ્યો. ઈ.સ. ૧૯૧૪માં પાલીતાણા જૈન સમાજમાં તેઓ ઓનર્સ સાથે પ્રથમ સ્નાતક થયા. પિતાના તળેટીમાં ભાતાઘરનું મકાન તેમણે બંધાવ્યું. તેઓ તીર્થરક્ષા માટે અવસાન પછી રોવા-કૂટવાની કુરૂઢિઓને તિલાંજલિ આપી. “શ્રી ખૂબ જાગૃત હતાં.
જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી પદે હતા ત્યારે લાલભાઈ - તેઓના પુત્ર લાલભાઈ ખૂબ વિદ્યાનુરાગી,
પાલીતાણા યાત્રીઓ ઉપરનો મૂંડકાવેરા નાબૂદ કરવાનું કામ કર્યું. ધર્મપ્રેમી, તેજસ્વી, ધીરજવાન, નિષ્ઠાવાન હતા. તેઓ વિવેક,
વિરોધોની વચ્ચે પણ પોતાની દીર્ઘદૃષ્ટિથી તેમણે સતત સામાજિક, વ્યવસ્થા, શિસ્તપાલનના આગ્રહી હતા. તેમનાં પત્ની મોહિનાબા
શૈક્ષણિક, ધાર્મિક ઉત્કર્ષનાં કાર્યો કર્યા. પણ સંતોષી, ઠરેલ સંન્નારી હતા. તેઓના સંયુક્ત પ્રયાસથી
શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા કુટુંબમાં પાછી સંપત્તિ વધતી ગઈ અને ધર્મકાર્યો તેમજ સુકૃતોમાં છૂટથી વપરાતી ગઈ. અમદાવાદ અને ગુજરાતના પ્રશ્નો હલ આજીવન વિદ્યા, વિદ્યાર્થી, વિદ્યાલય પ્રત્યે અનન્ય ભક્તિ કરવાની દૃષ્ટિએ પણ શ્રી લાલભાઈનો ફાળો નોંધપાત્ર છે. તેઓના ધરાવાર મૂક સેવક શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા મૂળ ખેડાના પુત્ર કસ્તુરભાઈનો જન્મ ઇ.સ. ૧૯-૧૨-૧૮૯૪ના રોજ થયો. વતની. તા. ૧-૧૦-૧૯૧૨ના રોજ ગોંડલમાં તેમનો જન્મ.
તેમના દાદા કચ્છના દીવાન હતા. અને પિતા શ્રી ડાહ્યાભાઈ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ – તેઓ નાનપણથી જ ખૂબ
જામનગર સ્ટેટના ચીફ એજીનિયર હતા. શ્રી ડાહ્યાભાઈના સાથ તેજસ્વી હતા. કરકસરના આગ્રહી અને ધર્મવૃત્તિના સંસ્કાર
અને સહકારમાં જામ રણજીતસિંહજીએ જામનગરને સ્થાપત્યકલાનું ધરાવનાર કસ્તૂરભાઈને સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાત્મા
ઈ. સ. ઉત્કૃષ્ટ પ્રતીક બનાવી પેરિસની કક્ષામાં મૂકી દીધું. માતા ગાંધી સાથે ખૂબ નીકટતા હતી. અમદાવાદ અને ગુજરાતના
રૂક્ષ્મણીબહેને નાનપણથી જ તેમનામાં ધર્મ, કેળવણી અને વિકાસમાં તેઓનો ખૂબ ફાળો છે. તેઓએ લાલભાઈ ગ્રુપની
સંસ્કારોનું મમતાભર્યું સીંચન કર્યું. મીલોનું સંચાલન ખૂબ કુશળતાપૂર્વક કર્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં પણ તેઓએ પોતાની કુશળતાથી અનેક પોતાની કારકિર્દીની શરૂઆતથી જ તેઓએ હરહંમેશા નાના-મોટા પ્રશ્નો હલ કર્યા, તીર્થોના રક્ષણ, જીર્ણોદ્ધાર વગેરે અંગે આર્થિક પ્રાપ્તિને સાવ ગૌણ કરીને વિદ્યાસેવાને જ સવિશેષ મહત્ત્વ ખૂબ દૂરંદેશીભરી દૃષ્ટિથી મહેનત કરી. તેમના વ્યક્તિત્વ અંગે આપ્યું. તેઓનું બાળપણ ગોંડલમાં પસાર થયું. એસ.એસ.સી. જેટલું લખીએ તેટલું ઓછું છે.
ખેડામાંથી કર્યું. મુંબઈમાં રહીને ઇતિહાસ અને ભારતીય પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી એમ.એસ. કોમિસેરિયેટ આ
સંસ્કૃતિમાં એમ.એ. કર્યું. ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી સાથે
તેમનામાં પિતાની વહીવટી કાબેલિયત અને સરસ્વતીની ભક્તિનો કુટુંબ અંગે નોંધ કરતાં જણાવે છે કે, “આ કુટુંબે ગુજરાતના
સુભગ સમન્વય એવો થયો કે કોઈપણ જાતના માન-અકરામ, પાટનગર (અમદાવાદ)ના ઇતિહાસમાં છેલ્લાં અઢીસો કરતાં પણ
પૈસો, કીર્તિ, ઉચ્ચ હોદ્દાઓના આકર્ષણમાં તેઓ ક્યારેય ન વધુ વર્ષથી જે ભાગ ભજવ્યો છે, તેના કારણે આ નોંધપાત્ર કુટુંબની
આવ્યા. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર ખૂબ સારું પ્રભુત્વ, કીર્તિ અમર રહેશે.”
પત્રકારત્વમાં જીવંત રસ, શિલ્પ, સ્થાપત્ય અને કળાઓ પ્રત્યેની શ્રી વીરચંદ રાઘવજી ગાંધી આગવી સૂઝ, ક્રિકેટ, હોકી જેવી રમતો અને ટપાલ ટિકિટો એકઠી ઈ.સ. ૧૮૯૩માં અમેરિકામાં શિકાગોમાં મળેલ
કરવાનો શોખ - આવા વિધવિધ ગુણો હોવાને કારણે તેઓને અન્ય
ક્ષેત્રોમાંથીખૂબ સારી ઓફરો મળતી હતી. પણ તે સઘળી ઓફરો વિશ્વધર્મપરિષદ” માં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, સ્વામી
કુકરાવીને ઇ.સ. ૧૯૩૬માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિવેકાનંદ, પી.સી. મજુમદાર જેવા વિદ્વાનોએ ભારતમાંથી ભાગ લીધો હતો. વિશ્વશાંતિના ધ્યેય સાથે સર્વધર્મના અનુયાયીઓ
વિદ્યાલયના સુપ્રીન્ટેન્ડેન્ટનું પદ સંભાળ્યું. ઈ.સ. ૧૯૧૫માં
પંજાબકેસરી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિના પ્રયત્નોથી પરસ્પર ભાતૃભાવ જન્માવવા અને જગતને ધર્મનું જ્ઞાન આપવા
Jain Education Intenational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org