SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જે બૃહદ્ ગુજરાત 9 - Aિ પ્રસ્તુત સંશોધનમાં , અણહિલ પાટકમાં ચાપોત્કટ વંશની સત્તાનો અંત માં કેટલીક બાબતોની ચર્ચા આવતાં ત્યાં ચૌલુક્ય (સોલંકી) વંશની સત્તા સ્થપાઈ જેનો વિશે જે કાંઈ વિશિષ્ટ સ્થાપક મૂળરાજ-૧લો હતો. રાજ્યારોહણ પ્રબંધચિંતામણીમાં સાધન સામગ્રી ઉપલબ્ધ જણાવ્યા મુજબ વિ. સં. ૯૯૩ (કે. ૯૯૮)માં અને થઈ છે, તેનો ટૂંકમાં પરિચય વિચારશ્રેણી અનુસાર વિ. સં. ૧૦૧૭માં થયું. જ્યારે Lછે જે આપવાનો પ્રયાસ કર્યો છે. સિદ્ધરાજના સાંભર શિલાલેખમાં આ ઘટના વિ. સં. ૯૯૮માં સમગ્ર ભારતની દષ્ટિએ વિચારીએ તો બની હોવાનું પ્રતિપાદિત થાય છે. મૂળરાજને ચાવડાઓ ગગુપ્તયુગ એ આપણા ગૌરવવંતા ઇતિહાસનો પાસેથી એક આબાદ નગર મળ્યું હતું જેની જાહોજલાલી anણે સુવર્ણયુગ હતો. એજ રીતે ગુજરાતનો સોલંકીકાળી ચૌલુક્યકાળમાં કુમારપાળના સમય સુધી ઉત્તરોત્તર વધતી elી તથા તે પછીનો વાધેલા કાળ પણ ગુજરાતના ગઈ. મૂળરાજ પ્રજાના હિતચિંતક તથા ધર્મપ્રિય રાજવી * ઇતિહાસને સ્વર્ણિમ બનાવે છે. આ ઐતિહાસિક સાબિત થયો. તેણે કરનો દર હળવો કરી પ્રજાની પ્રીતિ પ્રાપ્ત કાલ દરમ્યાન ગુજરાતમાં તથા ભારતમાં ઘણી રાજકીય કરી. તે “પરમ માહેશ્વર' કહેવાયો. તેણે મંડલી ગામમાં ઉથલપાથલ થઈ. સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ નવા નવા મૂલનાથ-મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું. અણહિલવાડમાં આયામો વિકસતા રહ્યા. સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રાસાદ કરાવ્યો. મૂળરાજે ચિંતાયક તરીકે નીમેલા વયજલદેવે પણ અણહિલવાડમાં મૂળરાજ વસહિકા | વનરાજ ચાવડાએ અનુકૃતિ અનુસાર સં. ૮૦૨ નામે જૈન ચૈત્ય અને મુંજાલદેવ સ્વામીનો પ્રાસાદ બંધાવ્યો. (ઇ. સ. ૭૪૬)માં (અદ્યતન સંશોધન અનુસાર એના પછી સો એક વર્ષે) પાટણને પોતાની રાજધાની બનાવી. ખૂબ જ કષ્ટના મૂળરાજ દાનવીર રાજા હતો. તેણે નગર (વડનગર)ના દૈવજ્ઞ ઊયાભટ્ટના પુત્ર માઘવ, લાલ અને ભાભને વાપી-કૂપાદિ અંતે પોતાના ધ્યેય સુધી પહોંચનાર વનરાજ ચાવડાએ પૂર્તકાર્યોની દેખરેખ રાખવાનું સોંપ્યું હતું. મૂળરાજે ઉત્તર અણહિલવાટક, અણહિલપત્તન, અણહિલપુર, અણહિલપુર ભારતમાંથી બ્રાહ્મણોને તેડાવી અનેક ગામો દાનમાં આપ્યા પાટક પત્તન, પત્તન, પુટભેદન કે મુસ્લિમ ઇતિહાસકારોના હોવાની દંતકથા પ્રચલિત છે. શબ્દોમાં “નહરવાલા' જે “અણહિલવાડા'નું મુસ્લિમ ઉચ્ચારણ છે અને હાલના પાટણ શહેરથી આશરે બે માઈલ પશ્ચિમે વિ. સં. ૧૦૩૩ (ઇ. સ. ૯૭૬)થી ભૂમિદાનનો વિદ્યમાન “અનાવાડા' સાથે પ્રાચીન સ્થળનામનું અત્યાર અધિકાર ધરાવતો મૂળરાજનો પુત્ર યુવરાજ ચામુંડ વિ. સં. સુધીનું સાતત્ય બતાવે છે તેને પોતાની રાજધાની બનાવી હતી. ૧૦૫૩ (ઇ. સ. ૯૯૭)માં ગાદીએ આવ્યો. તેણે પાટણમાં ચંદનાથ દેવનો તથા ચાચિણેશ્વર-દેવનો પ્રાસાદ બંધાવ્યો હતો. વનરાજ ચાવડાએ રાજકારભાર સંભાળ્યો એ વખતે ચામુંડરાજ જૈનધર્મી હતો. તેણે દુર્લભરાજને ગાદીએ બેસાડ્યા તેનું રાજ્ય કદાચ પ્રચલિત અર્થમાં વિશાળ નહિ હોય આમ પછી શુક્લતીર્થમાં જઈ અનશન વ્રતથી દેહત્યાગ કર્યો. છતાં વનરાજ અને ત્યારપછીના ચાપોત્કટ (ચાવડા). વલ્લભરાજ જે ચામુંડનો પુત્ર હતો તેનો રાજયાભિષેક રાજાઓના પ્રયત્નોથી એ ધીરે-ધીરે સમૃદ્ધ બન્યું અને ચામુંડની હયાતી દરમિયાન થયો હતો પરંતુ તે વિ. સં. ભવિષ્યમાં એ સમગ્ર ગુજરાતનું કેન્દ્રસ્થાન બન્યું. ૧૦૬૬ થી વિ. સં. ૧૦૬૭ ટૂંક રાજ ભોગવી અકાળે | વનરાજે પોતાના રાજ્યઅમલ દરમ્યાન રાજ્યના અવસાન પામ્યો. ત્યારબાદ તેના ભાઈ દુર્લભરાજે વિ. સં. સાંસ્કૃતિક અને ધાર્મિક ગુણોને પોષક ઉમદા કામગીરી કરી. ૧૦૬૭ થી ૧૦૭૮ સુધી રાજ્ય સંભાળ્યું. તે પણ જેમાં જાલી-તરની નીચે કરાવેલું ધવલગૃહ (રાજધાનીનું પહેલું જૈનધર્માનુરાગી હતો. તેણે જૈનમંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પગરણ), પંચાસરા પાર્શ્વનાથના મંદિરનું નિર્માણ કરાવ્યું. તેના સમયમાં સુવિહિત (વસતીવાદી) વર્ધમાનસૂરિ અને ઉપરાંત કેટેશ્વરી પ્રાસાદ, અણહિલેશ્વર નિકેતન પણ બંધાવ્યા. એમના શિષ્ય જિનેશ્વર અણહિલપાટકમાં આવ્યા. અહીં વનરાજ પછી ગાદીએ આવનાર યોગરાજે પણ યોગેશ્વરીનું ચૈત્યવાસીઓનું વર્ચસ્વ હતું. દુર્લભરાજની રાજસભામાં થયેલા મંદિર બંધાવ્યું. વાદવિવાદમાં જિનેશ્વરનો વિજય થવાથી રાજાએ તેમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy