________________
, ,
બૃહદ્ ગુજરાત દુનિયા’, ‘ટાંચણપોથી' નામની એમની બે કટારોમાં સાહિત્યિક કોલેજમાં અભ્યાસ કર્યો. તેમનાં નાટકો ‘શબ્દોના સાથિયા’ અને પ્રવાહો, ઘટનાઓ અને પ્રશ્નો વિશે ટિપ્પણી કરતા. વાચકોના પત્રો “અંતરવેલ' રેડિયો પર પણ ભજવાયેલાં. ઇ. સ. ૧૯૪૮માં એ “ગ્રંથ'નું આગવું ક્ષેત્ર હતું. પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અજોડ, સ્નાતક થયા. યશવંત દોશી સાથે ત્રણ પુસ્તકો લખેલાં. પ્રજ્ઞાચક્ષુ વિશિષ્ટ અને વિવિધલક્ષી બની છે, કારણ કે સરળ અને શિષ્ટ પંડિત સુખલાલજીની પ્રેરણાથી ઇ. સ. ૧૯૪૮માં અમેરિકા ગયા. ભાષામાં તે સામાન્યજ્ઞાન આપે છે. આ પુસ્તિકાઓ ઘરગથ્થુ લઘુ ધ રેડિકલ ટ્રાયએન્ગલ ઇન મલાયા' પર થિસીસ લખી, જ્ઞાનકોષ છે, દર વર્ષે ૨૪ પુસ્તિકાઓ, દરેક ૩૨ પાનાંની પ્રગટ એમ.એ.ની ડિગ્રી મેળવી. ઇ. સ. ૧૯૫૧માં ભારત પાછા ફર્યા કરવી એ નાની સૂની બાબત નથી. લખાણ માટે લેખકની પસંદગી અને પી.ટી.આઈ.ની મુંબઈ ઓફિસમાં જોડાયા. ૧૯૫૨માં કરવી, લેખકના અક્ષર સારા ન હોય, અધૂરી માહિતી હોય તો પી.ટી.આઈ.ના મેનેજર તરીકે અમદાવાદ ગયા. સંસ્કૃતિમાં સંપાદન તરીકે યશવંતભાઈ અત્યંત સાવધ અને ચોક્કસ, પહેલી પંચવર્ષીય યોજના વિશે લાંબા લેખ લખેલા. ફરી પાછા હકીકતોની પાકી ચકાસણી કરે, સંદર્ભગ્રંથો જૂએ, જરૂરી સુધારા મુંબઈ આવ્યા. ૧૯૫૮માં પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ શરૂ કરી. વધારા કરે, કેટલીકવાર તો એવું બને કે લેખક કરતાં સંપાદકની ૧૯૬૪માં પરિચય ટ્રસ્ટ તરફથી ‘ગ્રંથ' માસિક શરૂ કર્યું. તેમાં મહેનત ઘણી વધુ હોય તેવુંય બને.
વાડીલાલભાઈ ‘વાંચતાં વાંચતાં” કોલમ લખતા. ૧૯૮૬માં ‘ગ્રંથ' વિવેચક અને સંપાદક
બંધ થયું. તેનો છેલ્લો અંક “વાડીલાલ ડગલી સ્મૃતિ વિશેષાંક'
તરીકે પ્રગટ થયો. વાડીભાઈએ ઘણી પરિચય પુસ્તિકાઓ લખી ચન્દ્રકાન્ત શાહ
હતી. કટોકટી દરમ્યાન આ પુસ્તિકા પર પ્રતિબંધ લદાયો હતો. ચંદ્રકાંત જયંતિલાલ શાહનો જન્મ ઇ. સ. ૧૯૩૮માં
૧૯૬૦માં ‘ઇન્ડિયન એક્સપ્રેસમાં ફાયનેન્સિયલ એડિટરનો હોદ્દો ભાવનગરમાં થયો હતો. ભાવનગરમાં તેમણે બી.કોમ. સુધીનું
સંભાળ્યો, તેઓ “ઇકોનોમિક ક્લાઈમેટ' નામની કટાર લખતા ભણતર પૂરું કર્યું હતું. નાનપણથી તેમને લખવા-વાંચવાનો શોખ
હતા. ૧૯૬૩માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસમાં ચીફ હતો. અભ્યાસકાળ દરમ્યાન અને ત્યારપછી તેમણે “સૌરાષ્ટ્ર
ડેવલપમેન્ટ ઓફિસર બન્યા. ૧૯૬૬માં સ્ટેટ બેન્કની નોકરી સમાચાર', “મિલાપ”, “પી.ટી.આઈ.’ અને ‘ગુજરાત સમાચાર'માં
છોડીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચૂંટણી લડ્યા અને હારી ગયા, પત્રકાર તરીકે કામગીરી બજાવી હતી. ઇ.સ. ૧૯૬૬માં તેઓ ૧૯૬૭માં 'કામસ'ના તંત્રી બન્યા. અને ‘આડેટસ અમેરિકન માહિતી કચેરી, મુંબઈમાં જોડાયા. અને ઇ.સ.
નોટબુક'નામની કોલમ શરૂ કરી. ૧૯૭૮માં કેન્દ્રની જનતા ૧૯૯૮માં ત્યાંથી નિવૃત્ત થયા. અત્યારે તેઓ પરિચય ટ્રસ્ટમાં
સરકારે “કમિટી ઓન કન્ટ્રોલ્સ એન્ડ સબસીડીઝના ચેરમેન તરીકે કામગીરી બજાવે છે અને પરિચય પુસ્તિકાઓનું સંપાદન કાર્ય કરે
વાડીલાલની નિમણૂંક કરી. ‘શિયાળાની સવારનો તડકો’, ‘થોડા છે. તેમણે અત્યાર સુધીમાં વિવિધ વિષયો ઉપર અઢાર પરિચય
નોખા જીવ’, ‘રંકનું આયોજન’ તેમનાં પુસ્તકો છે. કવિતા પણ પુસ્તિકાઓ લખી છે!” “કોમ્યુટર શું છે?’, ‘ભારતની રેલ્વે,
લખતા. રાજકારણમાં પણ એટલો જ રસ. જયપ્રકાશ નારાયણ ૧૯૯૧ના વાંચવા જેવાં પુસ્તકો, ‘આર્થર મિલરનાં નાટકો' અને
બિમાર પડ્યા હતા ત્યારે ડાયાલિસીસ માટે મશીનની વ્યવસ્થા યશવંત દોશી’ મુખ્ય છે.
સરસ રીતે કરેલી, મોરારજી દેસાઈ અને પંડિત સુખલાલજીના તો
તે પુત્રવત હતા. બહુમુખી પ્રતિભા, નીડર પત્રકાર, ગરીબોના ચંદ્રકાંત શાહે ચાર બાળવાર્તાઓ અને કિશોરકથાઓના
બેલી, અને માંયલાને ઝંખતા કવિ વાડીલાલ ડગલીએ પત્રકાર અનુવાદ કર્યા છે. એમણે કરેલા ‘ડેથ ઓફ એ સેલ્સમેન” અને “એ
અને અર્થશાસ્ત્રી તરીકેની કામગીરી અંગે વિશ્વબેંક અને ડેન્જરસ ગેઈમ' નાટકનાં રૂપાંતર મુંબઈના તણા ઉપર ભજવાયાં છે.
આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળની વાર્ષિક મીટીંગોમાં હાજરી આપવા જન્મભૂમિ - પ્રવાસી'ની સાપ્તાહિક પૂર્તિમાં “શબ્દકોષ' કટારમાં
અમેરિકા અને યુરોપના દેશોની અનેકવાર મુલાકાત લીધી હતી. એમણે દસેક વર્ષ સુધી પુસ્તકોની પરિચય નોંધો લખી હતી.
અઢળક વાંચન, લેખન અને ચિંતાતા માણસ અર્થશાસ્ત્રી, પત્રકાર, વિચાસ્ક
કાન્તિ ભટ્ટ વાડીલાલ ડગલી
તા. ૧૫-૭-૧૯૩૧ના રોજ જન્મેલા કાન્તિ ભટ્ટને વાડીલાલ ડગલીનો જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે
નાનપણથી જ વાંચવાનો શોખ. ઝાંઝમેર ગામના પુસ્તકાલયમાં ૧૯ નવેંબર ૧૯૨૬ના રોજ થયો હતો. શિક્ષણ વેરાવળ અને
એક પણ પુસ્તક એવું ન હોય જે એમણે ન વાંચ્યું હોય. એક વખત અમદાવાદ લીધું. ઇ. સ. ૧૯૪૨ની ચળવળમાં ભાગ લીધો,
પુસ્તકાલયમાં તેઓ વાંચતા હતા, રાત પડી ગઈ, પટ્ટાવાળો બોમ્બ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારબાદ મુંબઈની વિલ્સન
બહારથી બંધ કરી ગયો. કાન્તિભટ્ટે રાત પુસ્તકાલયમાં ગાળવી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org