SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૫ પીઢ પત્રકાર અને તસ્વસ્પિા તંત્રી નિત નવું કરવા માટે પંકાયેલા જનકભાઈ પત્રકાર જગતમાં અને જનક શાહ વાચકવર્ગમાં પણ લોકપ્રિય બન્યા છે. સંપાદક, અનુવાદક, પત્રકાર, વિચાસ્ક જનક ચંદુલાલ શાહનું મૂળ વતન ઘોડાસર, જન્મ તારીખ ૨ જૂન ૧૯૫૩, નાનપણથી જ વાચનનો શોખ. ખડાયતા જાતિના યશવંત દોશી લોકોને નાગરોની માફક લેખન-સંચાલન-સાહિત્યનો શોખ યશવંત ફુલચંદ દોશીનો જન્મ ૧૬ માર્ચ ૧૯૨૦ના રોજ ગળથુથીમાંથી મલ્યો હોય એમ લાગે છે. જનકભાઈએ અભ્યાસ અમદાવાદમાં થયો હતો અને દેહ છોડ્યો ૧૪ જાન્યુઆરી ૧૯૯૯ અમદાવાદમાં કર્યો અને ૧૫ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ ૨૩ વર્ષની - મકરસક્રાંતિએ. અભ્યાસ અમદાવાદ અને ભાવનગરમાં થયો. નાની ઉંમરે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આર્થિક સાપ્તાહિક “વ્યાપારમાં ૧૯૪૯માં ભો.મ. કોમર્સ હાઈસ્કૂલ, ભાવનગરમાં શિક્ષક તરીકે ઉપતંત્રી તરીકે જોડાયા. ૧૦ ડિસેમ્બર ૧૯૮૪ના રોજદ “પ્રોફિટ' જોડાયા અને ૧૯૫૪ સુધી ત્યાં જ કામ કર્યું. ત્યારબાદ ૧૯૫૪માં આર્થિક અને વાણિજય સાપ્તાહિકમાં સિનિયર એડિટર તરીકે અમેરિકન માહિતી કચેરી યુસિસ)માં જોડાયા. ૧૯૬૩માં પરિચય જોડાયા. વધુ વિસ્તૃત ફલક પર કામ કરવાની ઇચ્છાને કારણે ટ્રસ્ટના મેનેજિંગ એડિટર અને “ગ્રંથ' માસિકના તંત્રી બન્યા. “ગુજરાત સમાચાર'ની મુંબઈ આવૃત્તિના નિવાસી તંત્રી (રેસિડેન્ટ ઈ. સ. ૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણીનો પુસ્તકગ્રંથ “સહુનો એડીટર) તરીકે ૧ મે ૧૯૯૦ના રોજ જોડાયા. “ગુજરાત લાડકવાયો'નું સહસંપાદન કર્યું, “ડૉ. કોટનિસ'નો અનુવાદ, ‘સૂનાં સમાચાર'ને મુંબઈમાં પગભર કરીને નોંધપાત્ર ફેલાવો કરવામાં સુકાન' નવલકથા (૧૯૫૪), “સત્યં શિવ સુંદરમનું સંપાદન જનકભાઈની કુનેહ અને નવા નવા અખતરા કામે લાગ્યા. (૧૯૫૩), મેરી સ્ટોપ્સના પુસ્તકોના અનુવાદ, સરદાર પટેલનો ગુજરાતના બે મુખ્ય છાપાં એટલે ‘ગુજરાત સમાચાર' અને ‘પસંદ કરેલો પત્રવ્યવહાર' અનુવાદ (૧૯૭૭), ‘એન્જિન ડ્રાઈવર સંદેશ”. જનકભાઈ ૧૬ માર્ચ ૧૯૯૪ના રોજ નિવાસી તંત્રી તરીકે હુસેન' (ગુજરાતી બાળવાર્તાઓનું સંકલન) અને “મોરારજી દેસાઈ” સંદેશ'ની મુંબઈ આવૃત્તિમાં જોડાયા. “ગુજરાત સમાચાર'ના (૧૯૭૭), નેશનલ બુક ટ્રસ્ટે યશવંતભાઈનાં પુસ્તકો પ્રગટ કરેલાં. ફેલાવા માટે વાપરેલી યુક્તિ “સંદેશ'ને કામ લાગે એવા હેતુથી તેમણે આઠ પરિચય પુસ્તિકાઓ લખી છે. તેમાંની “સાચી જોડણી સંદેશના કર્તા હર્તા સ્વ. ચીમનભાઈ પટેલે આ જવાબદારી અઘરી નથી' (૧૯૫૮) પુસ્તિકાનાં પાંચ પુનર્મુદ્રણો છે. જનકભાઈને સોંપી. જનકભાઈને કંઈક નવું કરવાની આંતરિક પ્રેરણા કાયમ સતાવતી હતી, અને “સંદેશ”ની મુંબઈ આવૃત્તિ લોંચ યશવંતભાઈ સ્વભાવે મૌન, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ અને ન થઈ શકી. કામ કર્યા વગર પગાર લેવાનું જનકભાઈના લોહીમાં આત્મસંગોપન પ્રવૃત્તિથી ઢંકાયેલા પરંતુ સતર્ક, પૂરતી નહોતું. ૧લી જાન્યુઆરી ૧૯૭૫ના રોજ મુંબઈમાંથી પ્રગટ થનારા સજ્જતાવાળા અને યોગ્ય બુદ્ધિમત્તાવાળા હતા. યશવંતભાઈને ગુજરાતી “મીડ ડે'ના ફાઉન્ડેશન તંત્રી તરીકે જોડાયા અને સાંધ્ય વિશેષ રસ ઇતિહાસ, સાહિત્ય અને રાજકારણમાં. પરિચય ટ્રસ્ટમાં દૈનિક ‘મિડ ડે’ની આગવી ઓળખ ઊભી કરી. નવા નવા વિષયો યશવંતભાઈએ ૩૩ વર્ષ સુધી (૧૯૬૩-૯૯) કામ કર્યું. અનેક અને કોલમો દ્વારા સાંધ્ય દૈનિક ‘મિડ ડે’ માટે બહોળો વાચક વર્ગ સાથીઓને ઘડ્યા, સંપાદનની કળા સમજાવી, સાચી જોડણી માટે ઊભો કર્યો. સામાન્ય રીતે સવારનું અખબાર વાંચનાર અને ટી.વી. જાગૃત કર્યા, વાક્યરચના ઉપરાંત તથ્યોની ચકાસણી કરવાની . રેડિયો પર સમાચાર મેળવનાર વાચકને સાંધ્ય દૈનિક લેવું પડે અને રીતની તાલીમ પણ “પરિચય ટ્રસ્ટ'માં કામ કરનારને શીખવી. વાંચવું પડે એવી માગણી ઊભી કરવામાં જનકભાઈનો સિંહફાળો આ પત્રકારો, સાહિત્યકારો માટે યશવંતભાઈ હુંફાળા માર્ગદર્શક હતા. છે. વાચક મિલન, ચર્ચાપત્રોના લેખકોનું મિલન એવા નવતર યશવંતભાઈએ લેખક તરીકે “સંસ્કૃતિ' અને “બુદ્ધિપ્રકાશ' પ્રયોગો કર્યા. કોલમિસ્ટ (લેખકો) અને વાચકો એકમેકને મળી ' સામયિકોથી શરૂઆત કરી. વર્તમાનપત્રોમાં પણ કોલમ લખતા શકે, ચર્ચા વિચારણા કરી શકે એવી ગોઠવણી કરી અને મિડ-ડે ને હતા. ખાસ કરીને રાજકારણ - ઇતિહાસ અને સાહિત્ય તથા મૂલ્યો લાઈમ લાઈટમાં લાવી દીધું. ૧ લી સપ્ટેમ્બર ૧૯૮૮થી ૨૨ મે વિશે લખતા. અને ઘટનાનું વિશ્લેષણ કરતા. સચોટ અને સ્પષ્ટ ૧૯૯૯ સુધી તંત્રી અને પ્રકાશક તરીકે ‘મિડ ડે'માં કામ કર્યું. રજૂઆત, વિષયની પૂરી જાણકારી અને વિચારોની મૌલિકતાને ત્યારબાદ એટલે કે અત્યારે એક્સપ્રેસ જૂથના ગુજરાતી દૈનિક કારણે એમનાં લખાણો લોકપ્રિય નીવડ્યાં હતાં. લેખકોને પુરસ્કાર, ‘સમકાલીન'માં તંત્રી તરીકે ફરજ બજાવે છે. પત્રકારોના કલ્યાણ બંધારણ, લોકશાહી, કોપીરાઈટર, પ્રકાશન વ્યવસાય, સાહિત્ય માટે સતત પ્રયત્નશીલ અને સૌને પોતાના જ લાગે એવા જેવા અનેક વિષયો પર તેમણે વિપુલ માત્રામાં અને નિયમિત રૂપે જનકભાઈએ “સમકાલીન'માં પણ વાચકોના પત્રોને ‘લિખિતંગ' લખ્યું છે. અને “રિસ્પોન્સ' વિભાગમાં સ્થાન આપીને મહત્ત્વનું કાર્ય કર્યું છે તંત્રી તરીકે ‘ગ્રંથ'માં પુસ્તકોની સમીક્ષા, ‘કિતાબી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy