________________
પ્રતિભા દર્શન
A પડી. શિક્ષક પિતાના સંસ્કારો, કાકાનો વ્યવસાય અને વેપારનો
પ્રાધ્યાપક, નાટ્યકાર, વિવેચક અનુભવ લીધો. મુંબઈ આવ્યા પછી “અભિષેક’નો આખો અંક
દિનેશ ભટ્ટ તૈયાર કરતા. લેખો ખૂટી પડે તો તખલ્લુસના નામે લખતા. વિવિધતા જાળવવા માટે જુદા જુદા નામે વિવિધ વિષયો પર ડૉ. દિનેશ હરિલાલ ભટ્ટનો જન્મ ૬ મે ૧૯૨૯ના રોજ લખતા. આર્થિક પત્ર “વ્યાપારમાં પણ થોડો વખત કામ કર્યું. થયો હતો. એમ.એ., પી.એચ.ડી. થયેલા ડો. ભટ્ટે લીલાવતી બિઝનેસના લેખો લખવાની ફાવટ એમને પહેલેથી જ છે. આઠ હાઈસ્કૂલ, મુંબઈ - ૪ માં શિક્ષક તરીકે સેવા આપી હતી. ત્યારબાદ કલાકની નોકરીનું બંધન એમને ફાવતું નહિ. લંચ અવર્સમાં આર.એ. પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ, જી.એન. ખાલસા કોલેજ એશિયાટિક લાયબ્રેરીમાં જઈને વાંચવા બેસી જાય.
ઓફ આર્ટસ એન્ડ સાયન્સ તથા રામનારાયણ રુઈયા કોલેજ મુંબઈ “અભિયાન' સાપ્તાહિક શરૂ કરવામાં તેઓ નિમિત્ત બન્યા
- OOO૧૯માં મળીને કુલ ૩૬ વર્ષ સુધી શિક્ષણકાર્ય કર્યું હતું. હતા. તેમાં “ચેતનાની ક્ષણે” લખતા એ આધ્યાત્મિકતા તરફનો ઝોક
તેમનાં માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. અને એમ. ફિલ. માટે હતો, વચ્ચે થોડો વખત વાર્તાઓ પણ લખેલી, “ચેતનાની ક્ષણે વિદ્યાર્થીઓ તાલીમ લે છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઈ સાથે પુસ્તકો થયાં છે. ‘ગુજરાત સમાચાર'માં આર્થિક પત્રકારત્વનું “એ' ગ્રેડના કલાકાર તરીકે સંકળાયેલા છે અને ૩૦૦ થી વધુ ખેડાણ કરતા રહ્યા છે. ‘બિઝનેશ ગઠરિયાં'ના બે ભાગ થયા છે. નાટકો સાથે તેઓ જોડાયેલા હતા. તેમણે અન્ય ભાષામાંથી ગુજરાતીમાં વાર્તાઓના અનુવાદ પણ કર્યા રાષ્ટ્રીય સ્તરે ટેલિવિઝન પર “સંબંધ” સિરિયલ રજૂ થઈ છે. વિદેશી વાર્તાઓ નામનો તેમનો વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયો.
હતી, તેમાં ૧૩ ગુજરાતી વાર્તાકારને હિંદીમાં રજૂ કરવામાં આવ્યા તેમના આરોગ્યને લગતા લેખોનો સંગ્રહ “આરોગ્યનું અમૃત' પ્રગટ હતા, તેમાં સંશોધન કાર્ય અને લેખન કાર્ય સાથે દિનેશભાઈ થયો છે. તેમની મૌલિક વાર્તાઓનો સંગ્રહ પણ પ્રગટ થયો છે.
સંકળાયેલા હતા. ઈ. સ. ૧૯૯૪માં અમદાવાદ દૂરદર્શન પરથી જી.આર. ખેરનાર અંગેનું તેમનું પુસ્તક “ખરો નર બૈરનાર' પ્રગટ પ્રસારિત થયેલી ટી.વી. સિરિયલ ‘હાસ્ય તરંગ'માં જયોતીન્દ્ર થયું છે. “પ્રબુદ્ધ પંચામૃત'માં તેમના પ્રબુદ્ધ જીવનમાં લખાયેલા
દવેના હાસ્ય નિબંધો રજૂ થયા તેમનું કેટલુંક લેખન કાર્ય ડૉ. ભટ્ટ લેખોનો સંગ્રહ છે, “વિજ્ઞાન સંગ’ તેમના વિજ્ઞાન વિષયક લેખોનો
કર્યું હતું. તેઓ “ગ્રંથ” અને “મધ્યાંતરમાં નિયમિત લખતા હતા. સંગ્રહ છે. “સેકસ લાઈફની મૂંઝવણ' તેમનું આગવું પુસ્તક છે.
તે ઉપરાંત દૈનિકો અને સામયિકોમાં પુસ્તકનાં અવલોકનો વર્ષોથી અત્યાર સુધીમાં તેમનાં ૨૭ પુસ્તકો પ્રસિદ્ધ થઇ છે. તેઓ ગુજરાતી
લખે છે. સમાચાર, ચિત્રલેખા, સમકાલીન, મિડ ડે, જી, અભિષેક વગેરેમાં નિયમિત રીતે લખે છે. દર મહિને ૪૫ લેખો લખે છે. તે ઉપરાંત
| મધ્યકાલીન કવિ શ્રી ગિરધરે લખેલા રામાયણનું હિંદીમાં દીવાળી અંકો અને વિશેષાંકોમાં દર વર્ષે ૨૦ જેટલા લેખો લખે છે.
ભાષાંતર અને વિવેચનાત્મક નોંધ સાથે પ્રસિદ્ધ થયું હતું. તેમાં પણ આરોહી પ્રકાશનના સૈમાસિક લગ્ન વિશેષાંક અને વર્ષા વિશેષાંકમાં
દિનેશભાઈ સહલેખક હતા. પ્રેમાનંદનાં આખ્યાનોનું હિંદીમાં પણ તેમના લેખ છે. હીરા બજાર અંગેના ઘણા લેખો નિયમિત રીતે
ભાષાંતર પણ તેમણે કર્યું હતું. અને ભુવન વાણી ટ્રસ્ટ, અલ્હાબાદ લખે છે. લેખનકાર્યમાં નિયમિતતા અચૂક જાળવે છે. સવારે વહેલા
તરફથી પ્રગટ થયું હતું. ભારતના માજી રાષ્ટ્રપતિ ગ્યાની ઊઠીને લખવા બેસી જાય છે. લેખ માટે ખૂટતી માહીતી મેળવવા
ઝેલસિંહનું જીવન ચરિત્ર હિંદી સાહિત્ય સંમેલન, પ્રયાગ તરફથી માટે સવારમાં જે તે વ્યક્તિને ફોનથી પૂછી લે છે, નોંધે છે. તેમના પ્રગટ થયું હતું. તેમાં ગુજરાતી વિભાગનો અનુવાદ ભટ્ટ દંપતિએ લેખોમાં દેશ-પરદેશનાં ઉદાહરણો આવે છે. સંદર્ભગ્રંથો, કર્યો હતો. એનસાયકલોપિડિયાના સેટ, રેફરન્સ પુસ્તકાલય તેમની મહામૂલી | દિનેશભાઈએ “સરસ્વતી ચંદ્ર, “ઝેર તો પીધાં જાણી મૂડી છે. કઈ માહિતી, ક્યા ગ્રંથમાં ક્યા પાનાં પર હશે તે પોતે જાણી', “છીએ તે જ ઠીક”, “વેવિશાળ', “બેરિસ્ટર', “વાંસને ખુરશીમાં બેઠા બેઠા જ કહી શકે છે. “આસમાની સુલતાની” પુસ્તકને
આવ્યાં ફૂલ', ‘દેવદાસ', “પાયાનો પત્થર', “જેલયાત્રા', “આભ સારો આવકાર મળ્યો છે. દેશના તથા પરદેશના અસંખ્ય છાપાં અને ધરતી’ વગેરે પૂર્ણ લંબાઈનાં નાટકોમાં કામ કર્યું હતું. તે મંગાવે છે. એક દિવસ તેઓ બજારમાંથી પોતાને જોઈતાં છાપાં ઉપરાંત એકાંકી નાટકો : “હતાં ત્યાંને ત્યાં”, “જીવન નાટક', લઈને ઘરે આવતા હતા, ત્યારે એક અજાણ્યા ભાઈએ પૂછ્યું “તમે
કહ્યાગરો કંથ', “હું કઈક કરી બેસીશ', ભવોભવ શિક્ષક બનું', છાપાં વહેંચવા નીકળ્યા છો ?' આવી રમૂજ પણ થાય છે. સહઅસ્તિત્વ મશાલન અંધારું વગેરેમાં ભાગ લીધો હતો. કાન્તિ ભટ્ટને ખાવા-ભોજન કરતાં લેખન કાર્યમાં વધુ રસ છે.
ડૉ. દિનેશ ભટ્ટને ગુજરાતી તણામાં ગૌરવવંતું કાર્ય કરવા મોસંબીનો રસ મળે તો જમવાનું પણ ભૂલી જાય, વચ્ચે થોડો વખત ઉરૂલીકાંચનમાં પણ રહ્યા હતા, અને ત્યાં સેવા આપી હતી.
માટે ગુજરાત સરકાર તરફથી, રોટરી-કલબ મુંબઈ, અહિચ્છત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org