SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬પ૦ ઇંગ્લેન્ડ અને યુરોપની ૩ વાર વિદેશયાત્રા કરી હતી. વડોદરા , એકંદરે પછાત કહી શકાય એવા ભરૂચ જિલ્લાના એક છેડે જિલ્લા માધ્ય. શાળા સંચાલક મંડળની સ્થાપના કરી, ગુજરાત આવેલા વતન જંબુસરમાં સામાજિક કાર્યકર અને સેવાભાવી રાજયના માધ્યમિક શાળા સંચાલક મંડળના પ્રમુખપદે બિનહરીફ પિતાશ્રી જીવણલાલ મથુરાદાસ શાહને ત્યાં ઇ. સ. ૧૯૧૯માં રહ્યા. વતન સાધી (તા. પાદરા)ના “બંધુ સમાજના અધ્યક્ષપદે હર્ષવદનભાઈનો જન્મ. માધ્યમિક સુધીનું શિક્ષણ અહીંજ મેળવી પણ હતા. તા. ૫-૬-૧૯૯૪ના રોજ ખુશાલભાઈના ૮૧ વર્ષના પિતાશ્રીના પગલે ઇ. સ. ૧૯૩૮માં મુંબઈ પહોંચ્યા. બોમ્બે પ્રવેશ ટાણે એમનું સન્માન કરવામાં આવ્યું, રૂ. ૨,૫૧,૦૦૦ની યુનિ.માંથી એલ.એલ.બી.ની પદવી મેળવી. કોલેજકાળ થેલી તેમને અર્પણ થઈ તેમાં એટલી જ રકમ ઉમેરી રૂા. દરમિયાન યુસુફ મહેરઅલી અને અશોક મહેતા જેવા નેતાઓની ૫,૦૦,૦૦૦ (પાંચલાખ) તેમણે ગામના ટ્રસ્ટને અર્પણ કર્યા. રાહબરીમાં ચળવળમાં ભાગ લીધો. અભ્યાસના ગાળામાં જે.જે. દેશ-પરદેશમાં રહેતા તેમના પરિવારના ત્રણેય પેઢીના સભ્યો હોસ્પિટલનું બાંધકામ, નાયર હોસ્પિટલનું સમારકામ મેળવ્યું. એ વતનપ્રેમી છે. ગાળામાં બીજા વિશ્વયુદ્ધની બીકથી મુંબઈમાં ભયજનક વાતાવરણ ટીમવર્ક, નિષ્ઠા, સાદગી, કરકસર, સામાજિક સુધારકપણા છવાયું. કેટલાકે તો હિજરત કરવા માંડી પણ શ્રી હર્ષવદનભાઈ અને નિયમિતતાથી ખુશાલભાઈએ વાકળ કેળવણી મંડળને સુંદર ત્યાં ચીટકી રહ્યા. ૧૯૪૨માં ભાગીદારો સાથે બાંધકામ માટે શાહ અને સદ્ધર સ્થિતિમાં મૂકી દીધું. ૧૭00 સભ્યો અને ૨૩ લાખનું ટ્રેડર્સની સ્થાપના કરી, પછી તેમાંથી ઇ. સ. ૧૯૪૪માં પોતાની ટ્રસ્ટફંડ છે. ૮૩ વર્ષની જૈફ વયે તા. ૧૩-૧૧-૧૯૯૫ના રોજ આગવી ‘શાહ કન્સ્ટ્રકશન કંપની' સ્થાપી, ૧૯૫૦માં તેને તેમનું અવસાન થતાં બસો જેટલાં ગામોમાંથી સેંકડો લોકો તેમના પ્રા.લિ.કે. અને ૧૯૬૦માં પબ્લીક લિ. કંપની બનાવી. અંતિમ દર્શને આવ્યા હતા. સ્વ. ખુશાલભાઈની અર્ધપ્રતિમા “ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ બિલ્ડીંગ” અને “બ્રિટીશ વાકળ કેળવણી મંડળ - મોભા રોડના પ્રાંગણમાં છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના ફેલો' હર્ષવદનભાઈ એકનિષ્ઠા, સ્વ. શ્રી ખુશાલભાઈના ચારેય પુત્રોએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત વચનપાલન, પ્રામાણિકતા, પરિશ્રમથી માન-પ્રતિષ્ઠા, શાખ અને કરેલ છે. જેમનો પરિચય અંશ “આપણાં શ્રેષ્ઠીવર્યોમાં અપાયેલો પરિચય અંશ “આપણાં વર્ષોમાં એવો નફો મેળવી શક્યા, જેમકે છે છે તે શ્રી બાલુભાઈ અને પીયુષભાઈ પટેલ બ્રિટનમાં છે અને ૧) મહારાષ્ટ્ર સરકારનું સચિવાલય (૨) નરીમાન ત્યાંની ‘લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડ - લંડન' સાથે જોડાઈને પોઈન્ટ પર એર ઇન્ડિયા બિલ્ડીંગ (૩) એલ.આઈ.સી.નું મુંબઈ સેવારત છે. જેનો લાભ ગુજરાત-ભારતને પણ મળતો રહે છે. ખાતે મુખ્ય મથક “યોગક્ષેમ'. આ બાંધકામની અજોડ સેવા માટે સત્યેન્દ્રભાઈ અમદાવાદમાં પોતાનો વ્યવસાય સંભાળે છે અને ૨૬-૧૨-૧૯૬૩ના રોજ વડાપ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ સૌથી નાના નરેન્દ્રભાઈ કે. પટેલ ‘લાયન્સ ક્લબ ઓફ સ્ટેડિયમ- નહેરુએ ચાંદીની તલવાર સ્મૃતિ-સન્માનરૂપે ભેટ આપેલી (૪) બરોડા સાથે સંકળાયેલા છે, “રોયલ સિક્યુરિટી સર્વિસનું સંચાલન એક્સપ્રેસ ટાવર્સ (૫) વરલી ખાતે શિવસાગર એસ્ટેટ (૬) પીટિટ વડોદરામાં સંભાળે છે. અને પિતાના અવસાન બાદ “વાકળ હોલ એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષ (૭) એ.જી.સી. આર. ઓફિસ કેળવણી મંડળના મંત્રીપદે છે. બિલ્ડીંગ દિલ્હી (૮) મ્યુઝિયમ એકેડમી બિલ્ડીંગ - ચેન્નાઈ ઉપરાંત અન્ય બાંધકામ, પૂલો-નર્મદા, તાપી, મહી, કૃષ્ણા, (સુભાષ બ્રીજ શ્રી હર્ષવદનભાઈ જે. શાહ માટે) સાબરમતી નદીઓ પર બંધો અને નહેરો પૈકી : માલણ અને પોતાની પ્રવીણતા બદલ જેમને ભારતીય બાંધકામ ગોંડલી નદી પર માટીના બંધ, યમુના, કોના પર સિમેન્ટના બંધ, ઉદ્યોગના મહારથી – ‘A doyan of Ionian construction મહીની મુખ્ય નહેર પર ‘લાયનિંગ કામ'.... Industy' નું બિરૂદ-સન્માન મળેલું છે તેવા માનનીય શ્રી રસ્તાઓ - ગુજરાતમાં ૪૫ માઈલ, નેશનલ હાઈવે નં. ૮ હર્ષવદનભાઈ જે. શાહ એટલા સાદા-સીધા, નિરાભિમાની છે કે (આંશિક)ના સિમેન્ટના પાકા રસ્તા ઉપરાંત મુંબઈમાં આસ્ફાલ્ટ તેમની પહેલી પ્રત્યક્ષ મુલાકાતે અજાણ્યાને તેમના વિરાટ કર્તુત્વનો રસ્તાઓ યાંત્રિક પ્લાન્ટ સાથે પ્રથમવાર તૈયાર થયા. ચંદીગઢ, ભાગ્યે જ ખ્યાલ આવે ! રાંચી, મુંબઈ, અમદાવાદમાં પાણી અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માન. શ્રી હર્ષવદનભાઈનાં સીમાચિહ્ન કાર્યોને ૩ તેમની કંપનીએ તૈયાર કરી જાહેર તંદુરસ્તીના ક્ષેત્રને લગતાં વિભાગોમાં વહેંચી શકાય (૧) વિવિધ ઈમારતો, પૂલો, બંધો, બાંધકામ તથા વેરાવળ ખાતે “રેયોન પ્લાન્ટ - ઉધના, રૂરકેલા નહેરો, પાકા રસ્તાઓ, જાહેર તંદુરસ્તી (૨) ભારતીય બાંધકામ ખાતે સ્ટીલ પ્લાન્ટ, બોકારો સ્ટીલ પ્લાન્ટ, ધુવારણ પાવર પ્લાન્ટ ઉદ્યોગ માટે અગત્યની સંસ્થાઓના સ્થાપક, પ્રેરક અને માર્ગદર્શક ઉપરાંત ભારતના પ્રથમ અણુશક્તિ શોધ કેન્દ્ર - “અપ્સરા'નું (૩) સામાજિક – શૈક્ષણિક કાર્યકર. બાંધકામ પણ તેમના દ્વારા થયેલ છે, આ તો છે થોડાં દૃષ્ટાંતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy