________________
૫૮ ૪
બૃહદ્ ગુજરાત શ્રી હર્ષવદનભાઈ જે. શાહનો બીજો અગત્યનો ફાળો વૈદ્યસભાના સ્થાપક સભ્ય હતા. આમ આયુર્વેદ તેમના લોહીમાં બાંધકામ વ્યવસાયને ગુણવત્તા અને નક્કરતા બક્ષનારી સંસ્થાઓના છે, હાલ તેઓ દ. ગુજરાત ક્ષત્રિય સંઘ-સુરતના પ્રમુખ છે. સ્થાપન, લાલનપાલન અને સંચાલનમાં રહ્યો છે, જેમ કે
| પ્રવૃતિશીલ સ્વભાવ ધરાવતા ડૉ. સોલંકી દેશના વિવિધ (૧) બિલ્ડર્સ એસો. ઓફ ઇન્ડિયા - બી.એ.આઈ. - સ્થળોએ આવેલ દુર્ગમ ગિરિ-કદંરાઓને ખૂંદી વળવા “ટ્રેકીંગ” સંસ્થામાં તેમની ૫૦ કરતાં વધુ વર્ષની સેવા રહી.
પ્રવૃત્તિ દ્વારા - હિમાલય, દ.ભારત, મ. પ્રદેશ, સહ્યાદ્રીમાં અનેક (૨) ઓવરસીઝ કન્સ્ટ્રકશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા -
વાર જઈ આવ્યા છે અને ત્યાંની સંસ્કૃતિ, લોકજીવન તથા ઓ.સી.સી.આઈ.ના પોતે સ્થાપક, ૧૪ વર્ષ સુધી ચેરમેન રહ્યા.
વન્યજીવનને નજીકથી નિહાળ્યું છે. તે દરમિયાન જે તે વિસ્તારના
સ્થાનિક લોકોનો સંપર્ક કેળવી વિવિધ વનસ્પતિઓની પરખ (૩) જેનું મુખ્ય મથક ફિલિપાઇન્સના મનિલા ખાતે છે તે
મેળવી તે ક્યા રોગોમાં ઉપયોગી બને તેનું સંશોધન કરતા રહ્યા. -ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એશિયન એન્ડ વેસ્ટર્ન પેસિફિક
પ્રાચીન સ્થળો-ઇમારતોની મુલાકાત, ઘોડેસ્વારી અને પર્યાવરણ કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના તેઓ ૧૯૬૯-૭૦માં પ્રમુખ હતા.
જાળવણી તેમના આકર્ષણ અને શોખના વિષયો. વતન સણિયા ૧૯૭૦માં તેના ૧૧માં અધિવેશનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રી
કણદે (તા.ચોર્યાસી)થી તેઓ દરરોજ સુરત આવીને ‘સૂર્ય વી.વી. ગીરીના હસ્તે થયેલું. ત્યારે તેના અધ્યક્ષસ્થાને શ્રી એચ.
આયુર્વેદિક કેર'નામનું હર્બલ સારવાર કેન્દ્ર ૧૧ ખંભાતીવાડી, જે. શાહ હતા.
રૂસ્તમપુરા-સુરતમાં ચલાવે છે. આયુર્વેદ તથા દેશ-વિદેશના (૪) તલસ્પર્શી અભ્યાસ દ્વારા બાંધકામ ઉદ્યોગને કેન્સરરોગના વૈજ્ઞાનિક - નિષ્ણાતો, સંશોધકોના સંપર્કમાં રહેતા વ્યાવસાયિક બનાવા માટે હર્ષવદનભાઈને કોઈ પ્રબંધક સંસ્થાની ડૉ. સોલંકીએ કેન્સરના વિવિધ પ્રકારો પર જુદી જુદી આયુર્વેદિક જરૂર જણાવાથી “નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ ઔષધિઓ અજમાવીને આશાસ્પદ પરિણામો મેળવ્યાં છે જે એન્ડ રિસર્ચ'- એન.આઈ.સી.એમ.એ.આર. - સંસ્થા સ્થાપી, ઉચ્ચતમ હોસ્પિટલોની પ્રયોગશાળામાં ચકાસાયાં છે. સોરાઈસીસ, ઓક્ટો-૨000માં સ્થાપક પ્રમુખ તરીકેની સેવાને એક દાયકો થયો. એઈડ, યકૃત અને વંધ્યત્વની સારવારના ક્ષેત્રે પણ તેમને સફળતા શ્રી હર્ષવદનભાઈનું ત્રીજું અગત્યનું પાસું શૈક્ષણિક,
મળેલી છે. આથી તો ભૂવનેશ્વરી શક્તિપીઠના આચાર્ય વંદનીય સમાજસેવાના ક્ષેત્રનું છે. મુંબઈમાં તેઓ જસ્ટીસ ઓફ પીસ અને
શ્રી ઘનશ્યામદાસજી મહારાજે (ગોંડલથી) તેમને ધન્યવાદ પાઠવીને ઓનરરી પ્રેસી. મેજિસ્ટ્રેટ તરીકે રહી ચૂક્યા છે વતન જંબુસરમાં
તેમની સેવા અમુક દિવસે મુંબઈમાં મળે તેમ વ્યવસ્થા કરેલી.. તેમના કુટુંબના પ્રત્યેક સભ્યના નામે કોઈને કોઈ સંસ્થા કાર્યરત
અમેરિકાની “ઓલ્ટરનેટિવ મેડિકલ એસોસિએશન' - છે. જંબુસર વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની મુશ્કેલીઓને ધ્યાનમાં ગ્લીમર, ૭૦૮, મેડલ ઇન ડ્રાઈવ - ટેક્સાસ સંસ્થાએ ડૉ. લઈને તેમણે પોતાના બંધુઓ (મહેન્દ્રભાઈ જે. શાહ અને રણજીતસિંહ સોલંકીનાં સંશોધનોને પારખીને આ સંસ્થાના માનદ ડાહ્યાભાઈ જે. શાહ) સાથે વિકાસ વાંચ્છુ અન્ય સહયોગીઓની સભ્ય તરીકે લીધા છે. તાજેતરમાં ડૉ. સોલંકી ઇંગ્લેન્ડની સહાયથી “જનતા કેળવણી મંડળ - જંબુસર'ની સ્થાપના ઇ. સ. વિદેશયાત્રાએ જઈ આવ્યા છે. ટોચની વ્યક્તિઓએ તેમનાં ૧૯૬૪માં કરી ત્યારથી આજ સુધી તેમણે પ્રમુખ તરીકે સતત સંશોધન અંગે પૃચ્છા કરી છે પણ તે વિગતો અત્યારે અહીં રજૂ ન દોરવણી આપી છે. આ સંસ્થાના નેજા હેઠળ પોતાના પિતાશ્રીના કરતાં એટલું આનંદ સહિત કહેવાનું કે “ગુજરાત કેન્સર રિસર્ચ નામે જે. એમ. શાહ આર્ટસ - કોમર્સ કોલેજ સ્થાપી. આજે કે.જી. સોસાયટી' સાથે તેઓ સંલગ્ન થયેલા છે. (બાલમંદિર)થી માંડી પી.જી. (અનુસ્નાતક) સુધીના શિક્ષણની,
પૂ. સ્વામી શ્રી યોગેશ્વરદેવજી બાંધકામ, ટેકનિકલ અને કોમ્યુટર સહિત એકંદરે ૭ સંસ્થાઓનું આ મંડળ સંચાલન કરે છે. ગ્રામવિકાસ સમાજ જંબુસરના તેઓ ગાયત્રી, ગણેશ, યોગ, વેદાંત અને મૌનની સાધના કરતા સ્થાપક પ્રમુખ છે.
ભગવાં કપડાંધારી સ્વામી યોગેશ્વરદેવજીને જોઈને ભાગ્યેજ ખ્યાલ
આવે કે આ સ્વામીજીએ દુનિયાના વિવિધ દેશોનો સમય એક સાથે ડો. રણજીતસિંહ સોલંકી
બતાવે તેવી આંતરરાષ્ટ્રીય ઘડિયાળની શોધ કોઈ પણ જાતની ઇ. સ. ૧૯૭૩માં “આયુર્વેદાચાર્યની પદવી મેળવનાર ટેકનિકલ તાલીમ સિવાય પરંતુ યોગ અને એકાગ્રતાની મદદથી ડો. સોલંકી ૨૬ વર્ષથી વૈદરાજ ઉપરાંત સામાજિક કાર્યકર પણ
મેળવી છે ! ખરેખર અજબ કહાણી છે. ને તે માટે ભૂતકાળનાં છે. પિતામહ સ્વ. ગંભીરસિંહ ગુમાનસિંહ સોલંકી પણ આયુર્વેદના
સમયપડ ઉખાડવા પડશે ! નામાંકિત વૈદ્ય અને ઈ.સ. ૧૯૨૧-૨૨માં સુરતની સૂર્યપુર
જસદણના નારણજી ભવાનજી જોષી, જન્મ ઇ. સ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org