________________
૫૪ જે
બૃહદ્ ગુજરાત ગુજરાતી શિક્ષણ આપતી નાની સરખી શાળાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકામાં મોટાભાગના ગુજરાતી પરિવારોનો જે રસ્તા ઉપર આ સાંસ્કૃતિક ધામની સ્થાપના કરવામાં આવેલ છે, વસવાટ એકસો વર્ષથી ઉપરનો છે અને ઘણા ગુજરાતી પરિવારો તે રસ્તાને પણ આપણા ગુજરાતીઓએ પોર્ટુગલ સરકાર દ્વારા દક્ષિણ આફ્રિકાને પોતાની માતૃભૂમિ અને વતન માનતા થયા છે. મહાત્મા ગાંધી નામ અપાવેલ છે.
આમ છતાં પણ દક્ષિણ આફ્રિકાના ભારતિયો અને ગુજરાતીઓ આફ્રિકાના દેશોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે દક્ષિણ
ભારત અને ગુજરાત માટે ભારે લગાવ ધરાવે છે. ઇ. સ. આફ્રિકાને જુદો તારવવો રહ્યો એ જાણીતી વાત છે. તે દક્ષિણ
૨૦૦૧ના જાન્યુઆરીના ભૂકંપમાં વિશ્વ ગુજરાતી સમાજને દક્ષિણ આફ્રિકાના શાસનકર્તાઓ ઈ. સ. ૧૯૯૩ સુધી રંગભેદની નીતિને
આફ્રિકાના ગુજરાતીઓએ ભૂકંપગ્રસ્ત લોકોના પુનઃવસન માટે અનુસરતા હતા. દક્ષિણ આફ્રિકામાં મુખ્યત્વે શ્વેત, કાળા, રંગીન
લગભગ એક કરોડ રૂપિયાની મદદ મોકલેલ છે. અને ભારતીય લોકોનો વસવાટ. શ્વેત લોકો શાસન કરતા અને દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓ દક્ષિણ આફ્રિકામાં તેમના પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો નહોતા. દક્ષિણ આફ્રિકા વિવિધ ક્ષેત્રે આગળ નીકળ્યા છે. દક્ષિણ ગુજરાતના એક અનાવિલ સમૃદ્ધિથી ભરપૂર છે. દક્ષિણ આફ્રિકા કોલસો, સોનું, હીરા અને બ્રાહ્મણ જે દક્ષિણ આફ્રિકામાં શ્રી નરદેવ વિદ્યાલંકાર તરીકે પ્લેટિનમની ખનીજ ખાણો માટે વિશ્વભરમાં જાણીતું છે. આ તમામ જાણીતા થયા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ અને વેદ ધર્મના ખાણોની માલિકી અને વેપાર શ્વેત લોકોના હાથમાં છે. આ પ્રચારનું ઘણું મોટું કામ કર્યું છે. શ્રી નરદેવ વિદ્યાલંકાર ૨૦મી વેપારમાં ભારતીય લોકોને પ્રવેશ પણ મળે નહીં. રંગીન લોકો સદીની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતથી હિજરત કરીને ડર્બનની એટલે એ પ્રકારના લોકો કે જેમાં માતા અને પિતા બેમાંથી એક શ્વેત ગુજરાતી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. દક્ષિણ આફ્રિકાના હોય અને એક કાળા હોય. રંગીન લોકો માટે પણ ઘણી છૂટછાટો વસવાટ દરમ્યાન આ વિદ્વાન પંડિતે વેદ ધર્મનો ભારે પ્રચાર કર્યો. હતી. અને વેપાર ઉદ્યોગમાં માલિક થઈ શક્તા. ભારતીય અને
| શ્રી નરદેવ વિદ્યાલંકારે વેદ અને ઉપનિષદ ભણાવીને, વેદ કાળા લોકો માટે ઉદ્યોગ સ્થાપવાની અને મોટા વેપાર કરવાની
ધર્મની દીક્ષા અપાવીને લગભગ ૩૦૦-૪૦૦ જેટલા દીક્ષાર્થીઓને સંપૂર્ણ મનાઈ હતી. નાના નાના ક્ષેત્રોમાં જે ધોળા(શ્વેત) માટે
પોતાના શિષ્યો બનાવ્યા. આ શિષ્યોમાં ભારતિયો ઉપરાંત મોટી જરૂરિયાતના ન હતા તે કાળા અને ભારતીયો માટે રાખવામાં
સંખ્યામાં અસલ આફ્રિકાના વતની કાળા હબસી લોકો તેમજ આવેલા. ગુજરાતીઓ સિવાયના ભારતિયો જેઓ મોટે ભાગે
આફ્રિકામાં વસતા ગોરા લોકોએ પણ વેદ ધર્મની દીક્ષા લીધી છે. દક્ષિણ ભારતમાંથી આવતા હતા. તેઓ ગિરમીટિયા તરીકે
આ લેખના લેખક ઇ. સ. ૧૯૯૩માં જે દિવસે ડર્બનમાં શ્રી નરદેવ શેરડીના ખેતરોમાં મજૂરી માટે ગયેલા. જયારે ગુજરાતીઓ નોકરી,
વિદ્યાલંકારને મળવાના હતા, તે જ દિવસે સવારે આ વિદ્વાન વ્યવસાય કે નાના નાના વેપાર માટે જતા. આના પરિણામે દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓની ગણનાપાત્ર વેપારી પેઢીઓ કે ઉદ્યોગના
પંડિતનું અવસાન થયું અને તેની સ્મશાન યાત્રામાં ભાગ લેવા માટે
સમસ્ત આફ્રિકા ખંડમાંથી કાળા-ધોળા દીક્ષાર્થીઓ હજારોની માલિકો બહુ ઓછા હતા. આમ છતાં પણ પ્રિન્ટીંગ અને પેકેજના
સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તે દશ્ય શ્રી નરદેવ વિદ્યાલંકારની વ્યવસાયમાં ગોલ્ડન એરા ગ્રુપના નામથી વ્યવસાય કરતા
પ્રતિભાનો ખ્યાલ આપે છે. શ્રી નરદેવ વિદ્યાલંકારની વિદૂષી પુત્રી નવસારીના શ્રી ભુલા છીતાનું નામ મોખરે છે. શ્રી ભુલા છીતા
ડિૉ. ઉષાબેન દેસાઈ ડર્બન યુનિવર્સિટીના ભાષા વિભાગનાં વડાં છે જોખમ ખેડીને ગરીબી ખેડવા નવસારી છોડી દક્ષિણ આફ્રિકા
અને ડર્બનના જાહેરજીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગયેલા. શરૂઆતમાં માથા ઉપર ટોપલા મૂકી શાકભાજીના ફેરિયા તરીકે દક્ષિણ આફ્રિકામાં જીંદગીની શરૂઆત કરી અને આજે દક્ષિણ
દક્ષિણ આફ્રિકાના ગુજરાતીઓ પૈકી બે ગુજરાતીઓ આફ્રિકામાં ગોલ્ડન એરા ગ્રુપમાંથી એક જાણીતા ઉદ્યોગપતિ તરીકે
દક્ષિણ આફ્રિકામાં નાતાલપ્રાંતની હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે બહાર આવ્યા છે. શ્રી ભુલા છીતા અને તેમના પુત્રો અને
નિમાયા. જસ્ટીસ શ્રી ચીમનભાઈ પટેલ અને જસ્ટીસ શ્રી અશ્વિન પરિવારજનોએ ધંધાના વિકાસ માટે જે પરિશ્રમ કરેલ છે તે તો દાદ ત્રિકમજી શુદ્ધ ગુજરાતી બોલનારા. પરંતુ આફ્રિકાની સ્વાહિલી માંગી લે છે અને તેની કહાણી લખવા બેસીએ તો જુદું પ્રકરણ આ ભાષા અને સુંદર અંગ્રેજી જાણનારા દક્ષિણ આફ્રિકાના અગ્રણી અંગે લખવું પડે. શ્રી ભુલા છીતા અને તેમના પરિવારજનો ઉદ્યોગ
ન્યાયમૂર્તિઓ છે. જસ્ટીસ શ્રી અશ્વિન ત્રિકમજી દક્ષિણ આફ્રિકાના અને વેપારની સાથોસાથ અનેક સમાજ સેવાઓની સંસ્થાઓ સાથે
- રાષ્ટ્રપિતા નેલ્સન મંડેલાના વિશ્વાસુ સાથીદાર છે અને એમ સંકળાયેલા છે. જોહાનિસબર્ગમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ
કહેવાય છે કે અનેક મુશ્કેલીના પ્રસંગે જસ્ટીસ શ્રી અશ્વિન ટોલ્સટોય ફાર્મની કમિટિના શ્રી ભલા છીતા ખજાનચી છે. દક્ષિણ ત્રિકમજીની સલાહ લેવામાં આવે છે. જસ્ટીસ શ્રી અશ્વિન ત્રિકમજી આફ્રિકાની ગુજરાતી શાળાઓ તેમજ ગુજરાતી ભાષા અને અસલ તો ગુજરાતી બ્રાહ્મણ પરિવારના અને જરૂર પડ્યે આજે પણ સંસ્કૃતિના જતન માટે તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
ગુજરાતી પરિવારોમાં લગ્નની વિધિ કે અન્ય વિધિ કરાવી આપે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org