________________
પ્રતિભા દર્શન
* ૫૩ લંડન અને ભારતમાં પણ નાનજી કાલીદાસના વંશજોનાં વેપારી ગુજરાતીઓ છે. ઇ. સ. ૧૯૭૧-૭૨ની સાલ વીત્યે આજે ૩૦ સામ્રાજયો છે.
વર્ષના વ્હાણાં વીત્યાં અને આ વર્ષો દરમ્યાન તેમની પ્રથમ અને માધવાણી પરિવાર પણ અસલ સૌરાષ્ટ્રનો અને યુગાન્ડામાં
બીજી પેઢી અસ્તિત્વમાં આવી છે, જે ઇંગ્લેન્ડમાં જુદા-જુદા ક્ષેત્રોમાં તેમજ આફ્રિકાના અન્ય દેશોમાં વેપાર માટે ૧૯મી સદીમાં નામના
ખૂબ આગળ પડતી છે. આફ્રિકાથી હિજરત કરી ગયેલ માધવાણી મેળવેલી. ઇ. સ. ૧૯૭૧-૭૨માં યુગાન્ડામાં ઇદી-અમીન
પરિવાર કે ચંદેરિયા પરિવાર લંડનમાં વેપાર ધંધામાં ખૂબ આગળ સરમુખત્યાર બનેલા અને ભારતિયો ઉપર દમનનો દોર ગુજાર્યો
પડતા છે અને ચંદેરિયા પરિવારે લંડનથી તેમનું વેપારી સામ્રાજય જેને પરિણામે યુગાન્ડામાં વસતા ભારતિયો જેમાં મોટી સંખ્યા
દુનિયાના લગભગ ૧૨૦ દેશોમાં પ્રસરાવેલું છે. ચંદેરિયા ગુજરાતીઓની હતી, તેઓએ યુગાન્ડા છોડવું પડ્યું, ઇ. સ. પરિવારના શ્રી રતિભાઈ ચંદેરીયા વેપાર ધંધા ઉપરાંત સાંસ્કૃતિક ૧૯૭૧-૭૨માં યુગાન્ડામાં જે રાજકીય બનાવો ઇદી-અમીનને પ્રવૃત્તિઓ અને ગુજરાતીભાષાને વિદેશની ભૂમિ ઉપર જીવંત કારણે બન્યા, તેના પ્રત્યાઘાતો આફ્રિકાના આજુબાજુના દેશોમાં
રાખવાના પ્રયાસોમાં પણ પ્રવૃત્તિશીલ છે. ઇંગ્લેન્ડમાં આજે (દક્ષિણ આફ્રિકા સિવાય) પડેલા જેને કારણે મોટેપાયે
આફ્રિકાની ભૂમિ પરથી હિજરત કરી સ્થાયી થયેલ આગેવાન ગુજરાતીઓની આફ્રિકાના જુદા-જુદા દેશોમાંથી હિજરત શરૂ થઈ.
અનેક ગુજરાતીઓનો ઉલ્લેખ કરીએ તો ગુજરાત સમાચાર કેન્યા અને યુગાન્ડામાં અનેક ગુજરાતીઓ વેપાર-ઉદ્યોગમાં
સામયિક ચલાવતા શ્રી સી.બી. પટેલ, ગુજરાત સમાચારની આગળ પડતું સ્થાન ધરાવતા હતા. આ ગુજરાતીઓમાં માધવાણી
સ્થાપના કરનાર સ્વ. શ્રી કુસુમબેન શાહ, ઇંગ્લેન્ડના જાણીતા પરિવાર ઉપરાંત ચંદેરિયા પરિવારનો પણ ઉલ્લેખ કરી શકાય.
સોલીસિટર અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શ્રી ચંદેરિયા પરિવાર પણ અસલ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના
પ્રાણલાલ શેઠ, શ્રી નાનજી કાલીદાસ પરિવારના વંશજો વગેરેનો ઓસવાલ વાણિયા અને આફ્રિકામાં વેપારમાં ખૂબ આગળ વધેલા. ઉલ્લેખ કરી શકાય. . સ. ૧૯૭૧-૭૨માં રાજકીય પરિસ્થિતિમાં જયારે ફેરફારો આફ્રિકામાં મોઝામ્બિક એક પોર્ટુગલ વસાહત હતી. ઈ. થયા ત્યારે વેપાર ધંધા સિવાય વ્યવસાય ક્ષેત્રે જેમકે ઇજનેર, સ. ૧૯૭૧-૭૨માં ભારતે ભારતમાં આવેલ પોર્ટુગલ થાણાં દીવવકીલાત, આર્કિટેક, ચાર્ટડ એકાઉન્ટન્ટ, ડૉક્ટર વગેરે વ્યવસાયમાં દમણ અને ગોવા લશ્કરી પગલાંથી મુક્ત કરેલાં અને ભારતપણ ગુજરાતીઓ ખૂબ આગળ હતા. નાના - મોટા વેપારો પણ પોર્ટુગલ વચ્ચેના સંબંધો કડવા થયેલા. આ દિવસોમાં આપણા ગુજરાતીઓના હસ્તક હતા. કેટલાક દેશોમાં મોટા અમલદારો ગુજરાતીઓએ વસાહતી તરીકે લાભ લઈ પોર્ટુગલના લિસ્બન અને ન્યાયાધીશો તરીકે પણ ગુજરાતીઓ હતા.
શહેરમાં હિજરત શરૂ કરી. ભારત અને પોર્ટુગલના કડવા સંબંધ ઇ. સ. ૧૯૭૧-૭૨માં જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ હોવા છતાં પણ પોર્ટુગલ સરકારે વસાહતી ગુજરાતી પ્રજા પ્રત્યેની તેને કારણે અનેક ગુજરાતીઓને આફ્રિકાના અનેક દેશોમાંથી
પોતાની ફરજ નીભાવી. ઇંગ્લેન્ડે જેમ વસાહતી ગુજરાતી પ્રજાને હિજરત કરવાની ફરજ પડી. અનેક ગુજરાતી પરિવારોએ
એક-બે વર્ષ આતિથ્ય આપી આશરો આપ્યો અને રોજી અપાવી તે ભારતમાં પાછા આવીને ભારતમાં સ્થાયી થવાનો વિચાર પણ કર્યો
રીતે પોર્ટુગલે લિસ્બન શહેરમાં હિજરતી ગુજરાતીઓને આશરો અને ઘણા પરિવારો ભારતમાં આવી વસ્યા. કમનસીબે ભારતમાં
આપ્યો અને રોજી પૂરી પાડી. છેલ્લા ૩૦-૪૦ વર્ષથી પોર્ટુગલમાં આવીને વસેલા આ પરિવારોની ભારત સરકાર, ગુજરાત સરકાર
વસેલા આપણા ગુજરાતીઓ વેપાર-ધંધે ખૂબ સુખી છે. પોર્ટુગલમાં કે ગુજરાતના લોકોએ જે પ્રકારની દરકાર કરવી જોઈએ તેવી
જે ગુજરાતીઓની મુખ્યત્વે વસ્તી છે તેમાં ગુજરાતીઓ હિન્દુઓ દરકાર કરી નહીં અને ભારત આવીને વસેલા આફ્રિકાના અનેક
અને મુસ્લિમો છે અને બંને કોમો વેપાર ધંધામાં આગળ પડતી ગુજરાતીઓ બ્રિટીશ વસાહતી તરીકે, પોર્ટુગલ વસાહતી તરીકે
કોમો છે. પોર્ટુગલના આગેવાન ગુજરાતીઓમાં જેમનાં નામનો યુરોપમાં જઈને, યુરોપમાં એટલે કે ખાસ કરીને ઇંગ્લેન્ડ અને
ઉલ્લેખ કરી શકાય તેમાં ઉદ્યોગપતિ શ્રી કાંતિભાઈ સંધાણી, પોર્ટુગલમાં જઈને સ્થાયી થયા. ભારતમાં નિરાશ થયેલા આ
તાજેતરમાં અવસાન પામેલા સ્વ. શ્રી રમણીકભાઈ મજેઠિયા, શ્રી ગુજરાતીઓને ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડની સરકારે વસાહતી પ્રજા તરીકે,
નટવરલાલ દાવડા વગેરે નામોનો ઉલ્લેખ કરી શકાય. પોર્ટુગલના પોતાના નાગરિક તરીકે સ્વીકાર્યા અને આશરો આપ્યો.
ગુજરાતીઓએ પોર્ટુગલના મધ્ય વિસ્તારમાં પોર્ટુગલ સરકાર આફ્રિકાથી હિજરત કરી આવેલા ગુજરાતીઓ માટે ખાસ હિજરતી
પાસેથી જમીન મેળવી કરોડોના ખર્ચે ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રની કેમ્પો કર્યા અને તેમને જીવન નિર્વાહ અને રોજી આપવાની સંપૂર્ણ
સ્થાપના કરેલ છે. જેમાં જીવતા જાગતા ગુજરાતનો પ્રાણ જવાબદારી ઇંગ્લેન્ડ સરકારે ઉઠાવી. ઇંગ્લેન્ડમાં આજે લગભગ
લિસ્બનની ભૂમિ પર આપણને જોવા મળે છે. લિસ્બનની ભૂમિ પર આઠથી દસલાખ ગુજરાતીઓ વસે છે. તેમાંથી મોટા ભાગના
સ્થાપવામાં આવેલા ગુજરાતી સાંસ્કૃતિક કેન્દ્રમાં બે ઓડિટોરિયમ, ગુજરાતીઓ આ રીતે આફ્રિકાથી હિજરત કરી આવેલા
રહેઠાણના રૂમો, લગ્નની વાડી, મંદિર, ગુજરાતી લાઈબ્રેરી અને
Jain Education Intenational
For Private & Personal use only
www.jainelibrary.org