SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ 1S પર છે બૃહદ્ ગુજરાત, લોકો સામે કઈ રીતે પ્રતિકાર કરવો તેનું શિક્ષણ આપ્યું. ઇંગ્લેન્ડમાં ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં વર્ષો પછી ઇ. સ. ૧૮૩૩ની સાલમાં કાયદેસર રીતે ગુલામી પ્રથા પોરબંદરથી નાનજીભાઈ કાલીદાસ મહેતા ઇ. સ. ૧૯૦૦ના નાબૂદ થઈ અને અમેરિકામાં વર્ષો પછી ઈ. સ. ૧૮૭૦ની ડિસેમ્બરમાં આફ્રિકા જવા નીકળેલા. મુંબઈથી ૧૬ દિવસે આજુબાજુ ગુલામી પ્રથા કાયદેસર નાબૂદ થઈ. તેના કારણે મોંબાસા બંદરે પહોંચ્યા અને છેવટે યુગાન્ડામાં ઠરીઠામ થયા. અમેરિકામાં આંતરવિગ્રહ થયો. ગુલામીની પ્રથા સામે લડનાર નાનજી કાલીદાસ તેમના પોતાના જીવન ચરિત્રમાં લખે છે કે, એવો મહાન બીજો ગુજરાતી દક્ષિણ ગુજરાતનો અનાવિલ બ્રાહ્મણ મોંબાસા પૂર્વ આફ્રિકાનું પ્રવેશદ્વાર છે જયાં દર અઠવાડિયે હજારો અમૂલખ દેસાઈ હતા. જેણે દરિયાપારના દેશોમાં સક્કરબાજના હિંદીઓ મોંબાસા બંદરે ઉતરે છે અને આફ્રિકામાં સમાઈ જાય છે. નામથી નામના મેળવેલી. રામજીભા અને અમૂલખ દેસાઈ મોંબાસાથી જંગબાર ૧૦૪૦ માઈલ થાય. નાનજી કાલીદાસના (સક્કરબાજો વિદેશની ભૂમિ ઉપર માનવતાના મહાન કાર્ય માટે શબ્દોમાં જંગબાર ટાપુ ૭૨૦ ચો. માઈલ પથરાયેલો છે. જોડાજોડ ઝઝૂમનાર બે મહાન ગુજરાતીઓ હતા. આવેલા જંગબાર અને પેસ્બાના બે ટાપુઓ મળીને આખી માનવતા, સત્ય અને ન્યાય માટે લડનાર એક મહાન દુનિયાને મોટાભાગના લવિંગ પૂરા પાડે છે. લવિંગનું પ્રથમ વખત ગુજરાતી આજે વિશ્વવિખ્યાત છે, કાઠિયાવાડની ભૂમિ ઉપરથી વાવેતર જંગબારમાં ઈ. સ. ૧૭૯૨માં થયું. જંગબાર પંચરત્નની ૨૦મી સદીના પૂર્વાર્ધમાં મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ ખાણ છે. લવિંગ, મચુંગા (મોસંબી), કેળાં, નાળિયેર અને કેરી આફ્રિકામાં વકીલાત અર્થે ગયા. દક્ષિણ આફ્રિકાના ૨૧ વર્ષના આ પાંચ મુખ્ય ચીજ સિવાય કાજુ, તજ અને સોપારી પણ થાય વસવાટ પછી “મહાત્મા ગાંધી’ બનીને આવ્યા. કારણ કે દક્ષિણ છે. આફ્રિકાનો હાથીદાંત અને બીજો માલ બહારથી માંડવી બંદરે આફ્રિકાની ભૂમિ ઉપર તેઓએ રંગભેદ અને જાતિભેદ સામેની ઊતરતો. એ વખતે જંગબાર ઉપર ૮૪ બંદરનો વાવટો ફરકતો. જબરજસ્ત લડત સત્યાગ્રહના નામે ચલાવી. દક્ષિણ આફ્રિકાની હતો. જંગબારની બજાર કચ્છી-ભાટિયાઓના હાથમાં હતી. હિંદી ભૂમિ ઉપર વકીલાતના વ્યવસાય મારફત ધન કમાવા ગયેલા એક વ્યાપારીઓની પ્રામાણિક્તા, સચ્ચાઈ અને સાહસિક્તા ઉપર મહાન ગુજરાતીએ સત્યાગ્રહની જે લડતો ચલાવી તે જગવિખ્યાત સુલતાનને ભારે એતબાર હતો. અત્યારે જંગબાર બંદર ભાંગી છે અને તેમની આ લડતોની વિશ્વના ઇતિહાસમાં સારી રીતે નોંધ પડ્યું છે, અને વેપાર આફ્રિકાના અન્ય દેશોમાં ગયો છે. નાનજી લેવાયેલ છે. કાલીદાસે યુગાન્ડાના એક નાના સરખા ગામડા કમલીમાં એક બલોચ બહેરામખાનની દુકાનમાં નોકરીની શરૂઆત કરી અને વિદેશની ભૂમિ ઉપર ગુલામી પ્રથા સામે, રંગભેદ અને પાછળથી પોતે કમલીમાં એક નાની સરખી દુકાનથી વેપારની જાતિભેદ સામે લડનાર ગરવા ગુજરાતીઓને અંજલિ આપ્યા પછી શરૂઆત કરી. તેમાંથી વેપાર વધારતા ગયા અને ઇજનેરી. વેપારમાં નામના કાઢેલા આપણા ગુજરાતી વેપારીઓની વાત ચીજવસ્તુઓના મોટા વેપારમાં પડ્યા અને છેવટે શાહ સોદાગર કરીએ તો ૧૮મી સદી - ૧૯મી સદી અને ૨૦મી સદીમાં જે તરીકે જાણીતા થયા. નાનજી કાલીદાસની પેઢી આજે પણ કેન્યાના મહત્ત્વની વેપારી પેઢીઓ હતી. તેમાં જેરામ શિવજી, નાનજી નાઈરોબી શહેરમાં એક આગળ પડતી વેપારી પેઢી છે અને તેમના કાલીદાસ મહેતા, માધવાણી પરિવાર, ચંદેરિયા પરિવાર અને સંતાનોએ ઇંગ્લેન્ડમાં વસવાટ કરેલો છે. નાનજી કાલીદાસ અનેક નાનામોટા ગુજરાતીઓનાં નામો મૂકી શકાય. જેરામ શાહસોદાગર, ઉદ્યોગપતિ અને મોટા વેપારી હતા. પરંતુ શિવજીની પેઢી જંગબારમાં ૧૮મી સદીના ઉતરાર્ધમાં અને ૧૯મી સાથોસાથ સમાજસેવાના કામમાં પણ જોડાયેલા હતા. સદીના પૂર્વાર્ધમાં સૌથી આગળ પડતી વેપારી પેઢી હતી. આ પેઢીમાં મહાત્માગાંધીજીનાં જન્મસ્થાન કીર્તિમંદિરની સ્થાપના અને હજારો ગુજરાતીઓ નોકરી કરતા અને આશરો મેળવતા. આ પેઢી વિશ્વવિખ્યાત ગુરુકુળની (આર્ય કન્યા મહાવિદ્યાલય)ની સ્થાપના વેપાર કરવાની સાથોસાથ સ્થાનિક પ્રશ્નોમાં પણ રસ લેતી અને તેમનું મહત્ત્વનું પ્રદાન છે. નાનજી કાલીદાસનાં પુત્રી સવિતાદીદી જંગબારના સુલતાન પાસે જબરજસ્ત વગ ધરાવતી. ૧૮મી સદીના કેળવણી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જગવિખ્યાત છે અને ઉતરાર્ધમાં અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં લુવાણા, ખોજા, ભાટિયા, આજે મોટી ઉંમરે પણ ગુરુકુળ જેવી કન્યા કેળવણીની જે સંસ્થાઓ મેમણ વગેરે કોમો મોટી સંખ્યામાં આફ્રિકાના દેશોમાં અને તેઓએ સ્થાપેલી છે તે સંસ્થાઓ ગુજરાતના સ્ત્રી શિક્ષણમાં ટાપુઓમાં વસેલા અને જબરજસ્ત વેપાર જમાવેલો. કેટલીક મહત્ત્વનો ભાગ ભજવે છે. પોરબંદરથી નાનજી કાલીદાસ મહેતા જગ્યાએ તો ગુજરાતી વસાહતો પણ ઊભી થયેલી. જેની પાસે આ પ્રકારની જોખમી મુસાફરી કરીને આફ્રિકા પહોંચેલા, લોટો લગભગ તમામ પ્રકારના શાસન અધિકારો હતા. દરિયાપારની અને દોરી લઈ નીકળેલા. શેઠ શ્રી નાનજી કાલીદાસ કેન્યા અને મુસાફરી ૧૮મી સદીના ઉતરાર્ધમાં અને ૧૯મી સદીની શરૂઆતમાં યુગાન્ડામાં નાના વેપારથી શરૂઆત કર્યા પછી કોટન જીનિંગ અને મુખ્યત્વે દેશી વહાણોમાં થતી અને ખૂબજ જોખમી હતી. ખાંડના કારખાનાઓમાં આધિપત્ય મેળવેલ. આફ્રિકા ઉપરાંત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy