________________
પ્રતિભા દર્શન
૬૪૦ ૧૮૪૯માં આરંભાયું. “યા હોમ કરીને પડો ફતેહ છે આગે” સાંગલીના ગુજરાતી ભડવીર સ્વ. શિવજી પૂંજા કોઠારીએ મંચ વાળા કવિ નર્મદ “ડાંડિયો” પત્ર ઇ. સ. ૧૮૭૮માં સુરતથી શરૂ ઉપર જઈને ગાંધીજીના ચરણે રૂ. પચ્ચીસ હજારનો ઢગલો કરતાં કર્યું. આજનું ખેડા વર્તમાન ઈ.સ. ૧૮૬૧માં, અમદાવાદનું મંડપમાં સનસનાટી મચી ગઈ હતી. “સંદેશ” ઇ.સ. ૧૯૨૩માં, “ગુજરાત સમાચાર'ના ઇ. સ.
ગુજરાતી ઉદારતાનું ગૌરવ: મીરજ ૧૯૩૨માં ૧૬ જાન્યુ.થી શ્રી ગણેશ થયા.
મીરજમાં વિખ્યાત હોસ્પિટાલ, ત્રણ એકર જમીન ઉપર ખડી પોંડીચેરીમાં ગુજરાતી સાહસ : વિશાળ ખાંડના
થયેલી ધર્મશાળા, સાંગલીના પ્રસિદ્ધ લુહાણા સ્વ. શિવજી પૂંજા કારખાનાં:
કોઠારીએ પોતાના વડીલ બંધુ દેવજી પૂંજા કોઠારીના સ્મરણાર્થે ઘણી મહર્ષિ અરવિંદ અને પૂ. માતાજીએ જે ધરતી ઉપર મોટી સખાવતો કરી છે. ઇ. સ. ૧૯૬૨માં સ્વ. શિવજી પૂંજા ભગીરથ સાધના કરી એ ભૂમિમાં વિશાળ પાયા પર ખાંડના કોઠારીની અર્ધપ્રતિમાની રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના હાથે કારખાનાં સ્થાપિત કરનાર લાલજીભાઈ હિંડોચાની જન્મભૂમિ અનાવરણવિધિ થયેલી. આ ધર્મશાળા રાજમહેલની ઝાંખી કરાવે છે. જામનગર જિલ્લો. નાનીવયે વતન છોડી ઇસ્ટ આફ્રિકામાં ધંધાકીય કોલ્હાપરના કર્મયોગી ગુજરાતીઓ: સાહસના શ્રી ગણેશ કર્યા. આફ્રિકામાં તેમણે અનેક ઔદ્યોગિક એકમો સ્થાપ્યા, લોકકલ્યાણનાં કાર્યો પણ ખૂબ કર્યા. અરવિંદ
* રજવાડી યુગમાં આજથી સીત્તેર વર્ષ પહેલા કોલ્હાપુરમાં આશ્રમના પૂ. માતાજીની પ્રેરણાથી લાલજીભાઈએ પોંડિચેરીમાંથી વ્યાપાર ઉદ્યોગના વિકાસની ભાવનાથી મહારાજા શ્રી શાહુએ સાહસિક ઉદ્યોગ શરૂ કર્યો. આવકની ચોક્કસ રકમ આશ્રમને
ગુજરાતી વ્યાપારીઓને નિમંત્રા. શાહપુરીનું સર્જન થયું. સાહસિક અર્પણ કરે છે. સ્વભાવે સરળ અને આધ્યાત્મિક વિચારના છે.
ગુજરાતીઓ દ્વારા વ્યાપારનો વિકાસ થયો, ગોળના વ્યાપારમાં લાલજીભાઈ માત્ર પોંડીચેરીમાં જ નહિ પણ દક્ષિણ ભારતમાં
ગુજરાતીઓ મોખરે છે. ઇ. સ. ૧૯૬૨માં ભારત પર ચીન આગવું સ્થાન ધરાવે છે.
આક્રમણ વેળાએ સંરક્ષણ ભંડોળમાં ગુજરાતીઓ મોખરે હતા.
શિક્ષણની તમામ સુવિધાઓ ગુજરાતી મિત્ર મંડળ દ્વારા ચાલે છે. સાહસના વિધાતા : સ્વ. મૂળજીભાઈ માધવાણી:
સહકારી પ્રવૃત્તિ અને રોટરી ક્લબમાં પણ ગુજરાતીઓ મોખરે છે. આફ્રિકાના શાહ સોદાગર અને જગડું શાહ બિરુદ પામેલા
સોલાપુરમાં મીલઉધોગમાં ગુજરાતીઓઃ મૂળ બરડા પ્રદેશના નાનકડા આસિયાપાટના વતની સ્વ. શેઠ મૂળજીભાઈ પ્રભુદાસ માધવાણીએ ૪૫ વર્ષ પહેલા મુંબઈમાં આજથી સવાસો વર્ષ પહેલાં મહાન ગુજરાતી ઉદ્યોગપતિ કાપડમીલ ખરીદી, દક્ષિણ ભારતમાં ચા, કોફીના બગીચાઓ સ્વ. મોરારજી ગોકળદાસે સ્પીનીંગ મીલના શ્રી ગણેશ કર્યા. ખરીદ્યા, તુંગભદ્રા સગર વર્કસ (પ્રા.)ના પાયા નાંખ્યા. જેમાં હજારોને રોજી રોટી આપીને આ મીલે વર્ષો સુધી પોતાની સુકીર્તિ પંદર કરોડનું રોકાણ હોવાનો અંદાજ છે. માધવાણી પરિવાર જાળવી રાખી છે. વ્યાપાર ઉદ્યોગમાં ગુજરાતીઓ મોખરે છે. ગુજરાતી સમાજનું ગૌરવ છે.
સીંધિયા સ્ટીમ નેવીગેશન ફ.વાળા સ્વ. વાલચંદ હીરાચંદ
સોલાપુરમાં સ્થિર થયેલા. કાલીદાસ ડાયાભાઈ દેસાઈ મહારાષ્ટ્રના સાંગલીમાં રતનશી નગર :
નગરપાલિકામાં નગરપતિ બન્યા. સાંગલીમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલા પાંચસાત ગુજરાતી પેઢીઓ હતી. સૌથી પુરાણી પેઢી કચ્છના લોહાણા
ઔરંગાબાદમાં ત્રણસો વર્ષ જુની પેઢીઓ: શિવજી પૂંજા કોઠારીની હતી. ઉપરાંત ઉત્તર ગુજરાતના જૈન વણિક અનેક સત્તા પલટાઓની આંધી વચ્ચે મરાઠાવાડમાં પરિવારો અને મહેસાણા જિલ્લાના નાગર પરિવારોની પેઢીઓ ઔરંગાબાદ પણ ગુજરાતીઓથી ધમધમે છે. ત્રણસો વર્ષ જુની હતી. આજે સંખ્યાબંધ ગુજરાતી પેઢીઓ ત્યાંની સમૃદ્ધિની ઝાંખી ગુજરાતી પેઢીઓ મોજુદ છે. ગુજરાતીઓ અત્રે શ્રોફના નામે કરાવે છે. ત્યાંના ગુજરાતી સમાજ તરફથી બાર એકર જમીન ઓળખાય છે. મોટાભાગના ગુજરાતીઓ ઉત્તર ગુજરાત તરફના ઉપર સર્જાયેલા ગુજરાતી નગરને સમાજના પુણ્ય પુરુષ રતનશી હોવાનું જણાય છે. નગરની મધ્યમાં ગુજરાતી નગરપતિ જેઠાભાઈ ખેનાની અમર સ્મૃતિમાં રતનશી નગર નામ આપીને દ્વારકાદાસ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે. નૂતન ગુજરાતી તેમની સેવાની કદર કરી છે. આ ગુજરાતી નગરમાં અનેકવિધ સમાજ પણ સારું એવું કાર્ય કરે છે. પ્રવૃત્તિઓ ગૂંજતી રહી છે. સાંગલીના વિવિધ ક્ષેત્રમાં રતિલાલ
ધૂળિયામાં ગુજરાતી તબીબો અને ધારાશાસ્ત્રીઓ: ગોસળિયા દંપતિએ લાખો રૂપિયાના દાનનો પ્રવાહ વહાવ્યો. ભારતના આઝાદી સંગ્રામ વેળાએ બેલગામ કોંગ્રેસ અધિવેશનમાં
ખાનદેશના પાટનગર સમા ધૂળિયાના વ્યાપારી ક્ષેત્રમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org