________________
૪૬ ૪
બૃહદ્ ગુજરાત. લાખોની સખાવત છે. કોચીનના વિકાસમાં પુરુષોત્તમ ઘેલાભાઈએ ત્રણ દાયકાની પ્રગતિશીલ તવારીખ: –શાળા, ધર્મશાળા, પાંજરાપોળ વગેરેમાં ખૂબ જ સહાય કરી હતી.
અગરબત્તી ઉદ્યોગમાં ગુજરાતીઓએ આજથી ત્રીસ વર્ષ ઘણી સંસ્થાઓમાં તેઓ પ્રમુખ સ્થાને હતા. આજથી પચાસ વર્ષ
પહેલાં પ્રથમ પ્રવેશ કર્યો જેમાં અવિરત કૂચ જારી રાખી, રંજન પહેલાં ગુજરાતી સમાજમાં નવચેતના પ્રગટાવનાર પોપટલાલ
અગરબત્તીના સંચાલક શાંતિલાલ જે. શાહને સૌ પ્રથમ નિકાસ ગોરધનલાલ ધારાસભ્ય, મ્યુ.ના ચેરમેન અને બેન્કના મેનેજીંગ
એવોર્ડ પ્રાપ્ત થયો. બેંગલોરમાં વિવિધ સાહસોમાં પણ ગુજરાતીઓ ડિરેક્ટર તરીકે મૂલ્યવાન સેવા આપી. એ જ રીતે કાનાનોર નગરમાં
મોખરે રહ્યા. ગુર્જર સન્નારીઓની ધર્મભાવનાએ સર્જેલી સ્વપણ વિશાળ ગુજરાતી ભવન અને વિદ્યામંદિરનું સુંદર રીતે સંચાલન
સિદ્ધિમાં ઇન્દિરા બેટીજીના હસ્તે મહિલા મંડળનો આરંભ થયો. થાય છે. આમ કાશ્મિરથી કન્યાકુમારી સુધી પથરાઈ ને આ મહાન
કાંતાબેન સૂચકનું ભારે યોગદાન રહ્યું. સમાજને પલટાવી વિવિધ ગુજરાતી પ્રજાએ પોતાની નવી દુનિયા વસાવીને તેજસ્વી તવારીખનું
સામાજિક પ્રવૃત્તિઓનાં મંડાણ પણ વિવિધ જ્ઞાતિ-સમાજોની સર્જન કર્યું છે. આમાં ગુજરાતીઓની સ્વાભાવિક લાક્ષણિક્તાઓ
રાહબરી નીચે થયાં. રાજાજીનગરમાં પણ ગુજરાતીઓનું સંગઠન પણ અછતી નથી રહી. પુરુષાર્થ અને પરિશ્રમનો તેમના જીવનમાં
ઇ. સ. ૧૯૭૨માં થયું. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું સારું એવું અદ્ભુત સમન્વય થયો હતો.
પ્રદાન છે. કુબેરભંડારી પ્રદેશઃ કર્ણાટક
સોપારીનું પિચર : મેંગલોર ગુજરાતી પ્રજાની પુરુષાર્થભૂમિ તરીકે પંકાયેલી કર્ણાટકની મહાનગર મેંગલોર સોપારીના નગર તરીકે સુવિખ્યાત છે. પ્રગતિશીલતા સૌ કોઈનું ધ્યાન ખેંચે તેવી છે. ભારતના વિમાન, અત્રે પણ દોઢસો વર્ષ પહેલાં ગુજરાતીઓનો વસવાટ રામરાવ ટપાલ વ્યવહારનો આરંભ ઇ.સ. ૧૯૧૧માં બેંગલોરથી કમ્પાઉન્ડમાં હતો. આજે તો ગુજરાતી વેપારીઓએ મેંગલોરના આરંભાયો. ગુજરાતીઓનો વસવાટ છેલ્લી એક સદીનો છે. અમીર વિસ્તારોમાં પોતાના બાદશાહી બંગલા બંધાવ્યા છે. બેંગલોરના ગુજરાતીઓની જાહેરજીવનની પ્રગતિમાં પ્રધાનપદ સોપારી, નળિયાં, ટાઈલ્સ વગેરે વ્યવસાયમાં ગુજરાતીઓ જોડાયા. સુધી પહોંચેલા શ્રી અજીત શેઠ તથા બેંગલોર મહાનગરપાલિકાના છે. મેંગલોરના ઉદ્યોગપતિ ધીરજલાલ વી. બેંકર પદપ્રતિષ્ઠાથી મેયરપદે સ્વ. ઝીણાભાઈ દેસાઈએ સારી સેવા બજાવી. ભારતીય હંમેશા આગળ રહીને, પડદા પાછળ રહીને દરેક સામાજિક કાર્યમાં ક્રિકેટ ટીમના ખેલાડી બ્રીજેશ પટેલ પણ ગુજરાતી છે. સંગઠન સહયોગી બન્યા છે. સેવાઓ અને સખાવતોમાં ગુજરાતીઓએ સિદ્ધિના શિખરો સર
હુલામણું હુબલી :
| દોઢસો વર્ષ પહેલાં આ નગર ગુજરાતીઓનું આકર્ષણ કેન્દ્ર બેંગલોરના બડભાગી ગુજરાતીઓ
બન્યું. જાહેરજીવનમાં ગુજરાતીઓ પોતાની સેવા આપતા રહ્યા. ભાષાવાર રાજયરચના પહેલાં બેંગલોર મૈસર રાજયનો એક મહાનગરપાલિકામાં પણ ગુજરાતીઓ મોખરે રહ્યા. રોટરી અને ભાગ હતો. મૈસુર રાજયના રાજયપાલ તરીકે સુપ્રસિદ્ધ રાજકારણી લાયન્સ પ્રવૃત્તિઓમાં પણ ગુજરાતીઓ મોખરે, ઉદ્યોગ ક્ષેત્રમાં પણ મંગળદાસ પકવાસાની સેવા મળી હતી જેઓ ગુજરાતી હતા.
ઘણી આગેકૂચ કરી છે. અત્રે પણ ગુજરાતી ભવન સોહામણું અને એ જ રીતે ઔદ્યોગિક આલમમાં સિદ્ધિના શિખરે પહોંચનાર ખૂબજ સગવડવાળું છે. મહેતા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રિઝના મહારથી સૂત્રધાર એ.પી. દેસાઈ ખંડ: મહેતા (અમરેલીવાળા)ને ભારત સરકારે ઉદ્યોગ રત્ન તરીકે
કર્ણાટક વેપારી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સ્થાને શ્રેષ્ઠ બિરદાવ્યા હતા.
સેવા બજાવી તેની કદરરૂપે ચેમ્બરની ઇમારતના સભાખંડને ઉધોગધામ :
ચંદ્રવદન દેસાઈ નામ આપવામાં આવ્યું છે. ધારવાડના ઉદ્યોગપતિ
ચંદ્રવદન દેસાઈએ રોટરી કલબના પ્રમુખપદે ત્રણ વાર સેવા ભારતના સૌથી વિશાળ વિમાની કારખાનાની સ્થાપના
આપી, બેંગલોરમાં પણ માનવતાવાદી વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાતી મુંબઈના મહાન ગુજરાતી ઉદ્યોગપતિ સ્વ. વાલચંદ હીરાચંદે કરી
સમાજ દ્વારા ચાલી રહેલ છે. બેંગલોરમાં જૈનોની વસ્તી વિશેષ હતી. બેંગલોરની સાહસભૂમિ ઉપર સુપ્રસિદ્ધ કામાણી ઉદ્યોગ
જોવા મળે છે. સંસ્થા સાથે વર્ષો સુધી સંકળાયેલા શ્રી જે.એચ. દોશીએ પણ એલ્યુમિનિયમક્ષેત્રના કારખાનામાં વિશાળયંત્રો ગતિમાન ગુજરાતના પ્રથમ પત્રો : કર્યા હતાં.
ગુજરાતમાં પ્રથમ પત્ર અમદાવાદથી “વર્તમાન” ઇ. સ.
કર્યા છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org