________________
પ્રતિભા દર્શન
જે ૬૪૫ અમર ગાયક કવિ ખબરદારની અમરઐતિ: આકાર પામ્યાં, સૂત્રધારોના સંપ અને સહયોગને કારણે ઇ. સ. વિશ્વભરની ગુજરાતી જનતામાં “જ્યાં જયાં વસે એક
૧૯૭૦માં ગુજરાતીભવન બન્યું. ગુજરાતી વેપારીઓ મોટા ભારે
વસ્ત્રઉદ્યોગમાં, રૂના વ્યાપારમાં, કોટન વેસ્ટના વ્યાપારમાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” એ અમર ગાનના ગાનારા
સંકળાયેલા છે. તબીબી રાહત, માનવતા અને સેવાનાં કેન્દ્રો કવિ સ્વ. અરદેશર ખબરદાર વર્ષો સુધી મદ્રાસમાં જ રહ્યા. અને
ગુજરાતી સમાજની મુખ્ય પ્રવૃત્તિ છે. ગોપાલદાસ કીકાણી વિશ્વપ્રસિદ્ધ કાવ્યનું સર્જન પણ આ ધરતી ઉપરથી જ કર્યું. ઇ. સ.
આરોગ્ય કેન્દ્ર ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યું છે. ૧૯૭૨માં ગુજરાત પરિષદનું મદ્રાસમાં છવ્વીસમું સાહિત્ય અધિવેશન મળ્યું ત્યારે પરિષદના મંડપને ખબરદાર નગર નામ કન્યાકુમારીના ત્રિવેણી સાગરકાંઠા ઉપર ગાંધી અપાયું હતું.
સ્મારક મંદિર: મદ્રાસના વિવિધ ક્ષેત્રમાં ગુજરાતી ખમીર ઝળક્યું: દક્ષિણ પ્રદેશમાં ગુજરાતી પ્રજાએ સદીઓથી ગુજરાતી મદ્રાસમાં ગુજરાતી પ્રજાનો વસવાટ સદીઓ પુરાણો હોવા
સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાને જાળવી રાખી છે. તેની પ્રતીતિ છતાં સખાવત, શિક્ષણ, ધર્મ અને સમુહપ્રવૃત્તિઓ સદીની હોવાનો
અનેક હિન્દુ-જૈન મંદિરો છે. સંભવ છે. વ્યાપાર ઉદ્યોગમાં ગુજરાતી પ્રજાએ સાહસિક્તા અને ગુજરાતીઓની કર્મભૂમિઃ કેરળ શક્તિનાં કારણે પોતાની અનોખી દુનિયા ઊભી કરી. કોઠારી
દ્રવિડ સંસ્કૃતિને ખોળે ખીલેલું કેરળ ભારતનું પ્રવેશદ્વાર છે. પરિવાર તો ઉદ્યોગક્ષેત્રમાં સિદ્ધિના શિખરે પહોંચ્યો છે. સાઉથ
આ પ્રદેશમાં સીત્તેર ટકા પાક નાળિયેરીનો છે. કેળવણીનું પ્રમાણ ઇન્ડિયામાં મીલવાળા કચ્છના કર્મવીરોએ ગજબની હરણફાળ
૬૫ ટકા જેટલું છે. ૨00 ઇંચ જેટલો વરસાદ પડે છે. આ પ્રદેશમાં ભરી છે. સૌરાષ્ટ્રનું સાયાણી પરિવાર પ્લાસ્ટિક ઉદ્યોગમાં ભારે
ગુજરાતીઓનું ૨૦૦ વર્ષ પહેલાં આગમન થયું. કાલીકટમાં જયાં નામના મેળવી ગયું. બ્રોડવેનો સાયકલનો વ્યાપાર ગુજરાતના
સાંજ સવાર કરોડોની ઉથલપાથલ થાય છે. એવા વ્યાપારી હાથમાં છે. ઝવેરાતમાં પણ ગુજરાતીઓ ટોપ ઉપર છે. મીન્ટ
વિસ્તારને ગુજરાતી સ્ટ્રીટ નામ અપાયું છે. કાલીકટ મ્યુનિ.ની સ્ટ્રીટમાં સ્ટેનલેસસ્ટીલનાં વાસણોમાં પણ ગુજરાતીઓ આગળ છે.
સ્થાપના એકસો વર્ષ પહેલાં થઈ તેના પ્રથમ પ્રમુખ એક ગુજરાતી લાખો કમાયા અને એ જ રીતે જનકલ્યાણનાં કાર્યોમાં લક્ષ્મીનો
પારસી હતા. ઇ. સ. ૧૭૮૨થી આ પ્રદેશનાં નગરોમાં ગુજરાતી સદવ્યય કરતા રહ્યા. મદ્રાસના કોઠારી પરિવારમાં સ્વ. શ્રી
મહાજનોની સ્થાપના થતી રહી. કાચા સોના જેવા આ પ્રદેશના ચંદુલાલ મોતીલાલ કોઠારી અને તેમના બે પુત્રોને ક્રમે ક્રમે શરીફ
વિવિધ પાકોને કારણે ગુજરાતીઓ વ્યાપારમાં ખૂબ જ સમૃદ્ધ પદ પ્રાપ્ત કરવાનું ગૌરવ સાંપડ્યું હતું. ઇ. સ. ૧૯૬૩માં એક
બન્યા. કાલીકટની પ્રસિદ્ધ નાગજી પુરુષોત્તમની પેઢીના સંસ્થાપકો ગુજરાતી મેયર શ્રી મહેતાનું પણ સારું એવું પ્રદાન નોંધાયું છે.
સ્વ. નાગજી અમરશી, સ્વ. પુરુષોત્તમ અમરશી, સ્વ. માણેકલાલ મદ્રાસના ગુજરાતી સમાજ શિક્ષણક્ષેત્રે ગજબની સિદ્ધિઓ પુરુષોત્તમ કાલીકટ ગુજરાતી કેળવણીના પ્રખર કર્ણધારો બન્યા હાંસલ કરેલી છે. બ્રોડવે જેવા રાજમાર્ગ ઉપર ગુજરાતીઓના અને શિક્ષણની અનેકવિધ સુવિધાઓ ઊભી કરી છે. ગૌરવની ગાથા ગાતા ગુજરાત ભવનમાં રાજકીય, સામાજિક, ધર્મ અને માનવતાનો સાદ : ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. હોસ્પિટાલો, અતિથિગૃહો, ભોજનાલયો, પુસ્તકાલયો જેવી
દક્ષિણના આ પ્રદેશમાં આગમન પામેલા ગુજરાતીઓએ પ્રવૃત્તિમાં ગુજરાતીઓ હંમેશા સક્રિય રહ્યા છે. જૈન અગ્રસરોએ
ધર્મ અને માનવતાની જયોત જગાવી છે. મંદિરો, પાંજરાપોળો, દેરાસરો, ઉપાશ્રયો અને ધર્મસ્થાનકોના પાયા વર્ષો પહેલાં નાખ્યા
અન્નક્ષેત્રોના શ્રી ગણેશ ગુજરાતીઓના હાથે ઉત્તરોત્તર વૃદ્ધિ
પામતા જ રહ્યા છે. ઉપરાંત અદ્યતન યુગના પ્રવાહો પ્રમાણે હતા.
શિક્ષણધામો, ગુજરાતી ભવનો, હોસ્પિટાલો વગેરે લાખોની દક્ષિણનું માંચેસ્ટર : દોઢ સદીનો ગુજરાતી વસવાટ સંપત્તિના ભોગે નવાં નવાં સર્જનો થતાં રહ્યાં છે.
દક્ષિણ ભારતમાં તામિલનાડુનું ત્રીજું મહાનગર કોઇમ્બતુર કોચીનમાં નગરશેઠનું ગૌરવ વ્યાપાર ઉદ્યોગનું અવિરત વિકાસ પામતું મથક છે.
કેરળની સાગરનગરી કોચીનમાં ગુજરાતીઓના અઢારમી સદીમાં ગુજરાતીઓનું પ્રથમ આગમન સૌરાષ્ટ્ર ઉદયકાળમાં કચ્છ માંડવીના શેઠ મીઠું મુરલીધરની લબ્ધ પ્રતિષ્ઠા કચ્છમાંથી થયું, ઇ. સ. ૧૯૪૨માં ગુજરાતી સમાજની સ્થાપના પ્રસરી હતી. તેઓ આ નગરના નગરશેઠ હતા. પુત્ર રતનશીએ પણ થઈ. લોહાણા દાતાઓની ઉદાર સખાવતથી અનેક હિન્દુ મંદિરી પ્રતિષ્ઠાનો પારો ઊંચો ચડાવ્યો હતો. કોચીનમાં દવજી દામજીના પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org