________________
૬૪૪
બૃહદ્ ગુજરાત ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. શિક્ષણની તમામ સુવિધાઓ સમાજે સંસ્કૃતિ, સંપત્તિ, સમૃદ્ધિનો સુવર્ણ સંગમઃ તામિલનાડુ પોતાના પુરુષાર્થના બળે ઊભી કરી છે. ઇ. સ. ૧૯૮૨માં રજત
ઇતિહાસ એમ બોલે છે કે આ સમૃદ્ધ ધરતી પર જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ.
સામ્રાજયોનો એક સમર્થ સુવર્ણયુગ હતો. નગરોની દોમદોમ નવજાગૃતિનો નાદ જગાવતું નિઝામાબાદ: સાહ્યબીની સ્મૃતિઓ આજે પણ અડીખમ ઊભી છે. પાંચસો વર્ષ હૈદ્રાબાદથી દોઢસો કી.મી. દૂર આવેલા આ નગરમાં પણ
પહેલાં આ ધરતી ઉપર ગુજરાતીઓનું આગમન થયું. જેમાં પાંચસો ગુજરાતી પરિવારો વસવાટ કરે છે. દાલમીલ,
ખેડાવાળ બ્રાહ્મણો વિશેષ જણાય છે. જેઓ ચરોતર તરફના વતની રાઈસમીલ, મીલજીન સ્ટોર્સ, દવા અને સાબુના ઉદ્યોગમાં
છે. સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર વિધર્મીઓનું આક્રમણ થયું ત્યારે આ ગુજરાતીઓ મોખરે છે. ધાર્મિક અને રાષ્ટ્રિય ઉજવણીમાં નવાં
પરિવારોએ હિજરત કરીને ધર્મભૂમિ દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. નવાં આયોજનો હોય છે.
તાંજોરની મરાઠી સત્તાએ બ્રાહ્મણોને સંપૂર્ણ ભાવના અને આદરથી
આશ્રય આપ્યો. આ મહાનગરમાં જૈનોની પણ જાહોજલાલી છે. ગુજરાતી ધરતીપુત્રોઃ
ઝવેરી બજારમાં મોટાભાગે જૈનવણિકો છે. ગુજરાતીઓએ આલિદાબાદ જિલ્લાના સંખ્યાબંધ ગામોમાં સૌરાષ્ટ્રમાંથી ગજબની પ્રગતિ કરી છે. સવાસો વર્ષ પહેલાં આવીને આ પ્રદેશમાં જ ખેતીવાડીમાં જ સ્થિર
આઝાદી પછીના રાજપાલો: થયેલા સંખ્યાબંધ ગુજરાતી પરિવારોનો પણ કાયમી વસવાટ થયો છે. આ વિસ્તારની ગુજરાતી પ્રજામાં મોટાભાગની વસ્તી પટેલ
આઝાદી પછી મદ્રાસના પ્રથમ ગવર્નર ભાવનગરના સ્વ. સમાજની છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ આ ગરવા પદ પર પ્રથમ
સ્થાપિત થયા. એ પછી ઇ.સ. ૧૯૭૦માં શ્રી કે.કે. શાહે રાજપાલ શ્રી જયરાજ વેલજીએ સૌરાષ્ટ્રની પદ્ધતિએ મગફળીનું
પદે શ્રેષ્ઠ કામગીરી દાખવી. એ પછી જનતાપક્ષની સરકાર વખતે વાવેતર શરૂ કરાવી તેનો વ્યવસ્થિત ઉછેર કરવાનો પ્રયોગ ઠીક સમય
ગુજરાતના સર્વોદયવાદી પ્રભુદાસ પટવારી રાજયપાલ પદે નિયુક્ત સુધી કર્યો. પરિણામે આ પ્રદેશમાં મગફળીનો પાક શ્રેષ્ઠ કક્ષાએ
થયા અને ભારે લોકચાહના મેળવી. આ ત્રણે ગુજરાતી ગવર્નરોએ પહોંચ્યો છે. આંધ્રની સરહદ જ્યાં કર્ણાટક સાથે કદમ મીલાવે છે.
ગુજરાતી પ્રવૃત્તિઓને પ્રચંડ પ્રોત્સાહન બળ આપ્યું હતું. તે પ્રદેશમાં આદોની પણ ઐતિહાસિક નગર છે. આદોની અને ગંટુરમાં પણ ગુજરાતી પ્રવૃત્તિઓ વિશેષ જોવા મળે છે.
પ્રતિષ્ઠિત પેઢીઓનો સુવર્ણકળશઃ કર્મવીર કુંવરજી વિશ્રામની ઉજ્જવળ ગાથાઃ
દક્ષિણની દુનિયામાં નવી દુનિયા વસાવનાર આ
ગુજરાતીઓએ ઝવેરાત ઉપરાંત કાપડના વ્યાપારમાં પણ પ્રચંડ આંધમાં હૈદ્રાબાદની પાસે ઘટકેશ્વર એક ગુજરાતી કર્મવીર
વિકાસ સાધ્યો. આ ગુજરાતી પેઢીઓએ રાજયોને પણ ધીરધાર કુંવરજી વિશ્રામનાં તપ, ત્યાગ, ધર્મ, માનવતા અને કર્મવીરનાં
કરી સુવર્ણકળશ ચડાવ્યો. મદુરા અને તિરૂમંગલમના મહારાણાને સ્મારક સમાન છે.
મોટી રકમની ધીરધાર કરી હતી. એ પછીના કાળમાં દેશી કચ્છના અંજાર નગરમાં જન્મેલા આ કર્મવીરે વિવિધ રિયાસતો ઉપરાંત ઇસ્ટ ઇન્ડિયા કંપનીને તથા ફ્રેન્ચોને પણ આ પ્રદેશમાં પુરુષાર્થથી લાખોની લક્ષ્મી સંપાદન કરી ધર્મ અને ગુજરાતી પેઢીઓએ મોટી રકમની ધીરધાર કરેલી. કર્ણાટકના જનકલ્યાણ અર્થે સમાજને ચરણે ધરી દીધી. ભારતનાં વિવિધ નવાબ ચંદાના સત્તાકાળમાં ત્રિચિનાપલ્લીના સુંદરજી ગગજી યાત્રાધામોમાં લાખોની લક્ષ્મીની છૂટે હાથે લ્હાણી કરી. શાળાઓ, દવેની પેઢીએ ભારે કીર્તિ પ્રાપ્ત કરી હતી. આ પેઢીની શાખાઓ પાઠશાળાઓ, કુવા, તળાવો, ધર્મશાળાઓ, મંદિરો, મસ્જિદો બેંગલોર, ઔરંગાબાદ જેવા ઘણા શહેરોમાં પ્રસરેલી હતી. ઇસ્ટ વગેરેમાં પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી અમર નામના મેળવી ઇન્ડિયા કાં.ના કાળમાં પણ ગુર્જરીપેઢી દેવયાજી દક્ષિણમાં છપ્પન લીધી. આ અલગારી આદમીની અમરસૃતિ કાયમ રહેશે. નગરોમાં શાખા ધરાવતી હતી. દ્રાક્ષની દુનિયામાં ગુજરાતીઓ:
ગુજરાતી શરીફ રતનલાલ દવેઃ આંધમાં હૈદ્રાબાદ-સિકન્દ્રાબાદનો વિસ્તાર દ્રાક્ષના વિશાળ મદ્રાસ જેવા પચરંગી પ્રજાના મહાનગરમાં જાણીતા બગીચાઓથી સમૃદ્ધ છે. આ બગીચાઓની નેવું ટકા માલિકી ગુજરાતી અગ્રેસર ઉદ્યોગપતિ શ્રી રતનલાલ દવેએ ઈ.સ. ગુજરાતીઓની છે. તેમાં પાટીદારો મોખરે છે. ગુજરાતીઓની ૧૯૬૧-૬૨માં શરીફ તરીકે ગૌરવભર્યા પદ પર શ્રેષ્ઠ સેવા બજાવી આ ક્ષેત્રમાં ઘણી મોટી પ્રગતિ થઈ છે. અશોકકુમાર દેસાઈ નામના હતી. ભારત સરકારે નાઈજીરિયાના ભારતના રાજદૂત તરીકે પણ અગ્રણી ગુજરાતીનું સારું એવું પ્રદાન છે.
તેમની નિયુક્તિ કરી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org