________________
પ્રતિભા દર્શન
જે ૬૪૩ થાય છે. કવિ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ પણ પ્રદાનપદે રહ્યા હતા. ખુમારીનાં દર્શન થયાં છે. આંધ્રના બે ગુજરાતી ગવર્નરોની સેવા રમતગમતના મોરચે પણ ઇંદોરમાં ગુજરાતીઓ હંમેશા અગ્રસ્થાને સાંપડી છે તેમાં સ્વ. શ્રી ચંદુલાલ ત્રિવેદી અને ખંડુભાઈ કે. રહ્યા છે.
દેસાઈની સેવાઓ કદાપી ભૂલાશે નહિ. ગુજરાતી ભવનોથી શોભાયમાન રતલામ :
ભાગ્યવિધાતા ત્રિપુટી : ગુજરાતની યશકલગી ભૂતપૂર્વ રજવાડી પાટનગર રતલામને દ્વારે ગુજરાતી નિઝામની રજવાડી પરાધીનતામાંથી મુક્તિ સંગ્રામનો સમાજની સ્થાપના ઇ.સ. ૧૯૩૮માં થઈ. કાર્યકરોની સક્રિય વિજયનાદ કરવામાં ગુજરાતી ધુરંધરો ખરેખર અમરનામના મેળવી ધગશ અને કર્તવ્યનિષ્ઠાને કારણે સમાજની પ્રવૃત્તિઓ ક્રમેક્રમે ગયા. ભારતના લોખંડી ગૃહપ્રધાન સ્વ. વલ્લભભાઈ પટેલ, પાંગરતી રહી. નેહસંપર્ક ઉપરાંત નવરાત્રી જેવા તહેવારોની ગુજરાતની અસ્મિતાના ઝંડાધારી કનૈયાલાલ મુનશી અને ભારતીય સમૂહ ઉજવણી, સાંસ્કૃતિક સમારંભો દ્વારા અનેકવિધ કાર્યક્રમો સેનાના સરસેનાપતિ સ્વ. રાજેન્દ્રસિંહજી જાડેજા એ સમર્થ, સફળ થતા રહ્યા. શિક્ષણને પ્રાધાન્ય આપ્યું, પરિણામે આજે રતલામમાં અને સિદ્ધિસર્જક ભાગ્યવિધાતા ત્રિપુટી ગુજરાતની હતી. ગુજરાતી ભવનો ઝળાહળાં થતાં રહ્યાં છે.
ગુજરાતી નગરપતિઓ: સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રો
હૈદ્રાબાદ - સિકંદરાબાદ મહાનગરપાલિકાના નગરપતિપદ મધ્યપ્રદેશમાં બશીર જિલ્લામાં ધમતરી નગરમાં પણ પર ગુજરાતી અગ્રેસર ઉદ્યોગપતિ શ્રી પ્રેમજી લાલજી શાહ અને ગુજરાતીઓ વિશાળ પ્રમાણમાં છે. ભૂતકાળમાં આ વિસ્તારની બીજાં શ્રીમતી કમદબેન નાયકે શ્રેષ્ઠ સેવા બજાવી છે. આ પ્રદેશના બેઠક ઉપર ચુંટાઈને એક ગુજરાતી સન્નારી જયાબહેન તુલસીદાસ વિકાસમાં બડભાગી ગુજરાતી અગ્રેસર શ્રી ટોકરશી લાલજી દોશીએ શ્રેષ્ઠ સેવા કરી છે. રાજનાંદગાંવમાં પણ ગુજરાતી કાપડિયાનું પ્રદાન ઘણું મોટું છે. સંસ્થાઓમાં શ્રી લોહાણા મહાજન, પાટીદાર સમાજ, ગુર્જર ક્ષત્રિય
ભારતીચ તવારીખનું એક સુવર્ણપૃષ્ઠ: સમાજ વગેરે છે. એ જ રીતે ભોપાલમાં પણ ગુજરાતીઓની પ્રગતિ ધ્યાન ખેંચનારી છે. વિકાસની સાધના કરવામાં જબલપુરમાં
પાકીસ્તાન સાથે સામેલ થવાનું પાગલપણું આચરનાર ગુજરાતીઓ વિશેષ ઝળક્યા છે. એ જ રીતે બીલાસપુરમાં પણ સોરઠના જૂનાગઢના, માણાવદર, બાંટવા, તેમજ સ્વતંત્ર એવો જ માહોલ રચાયો છે. શૈક્ષણિક, સામાજિક અને ઔદ્યોગિક શહેનશાહનાં સ્વપ્રો સેવતા નિઝામનું પતને સરદાર પટેલના પ્રચંડ મોટી પેઢીઓના સફળ સંચાલનમાં ગુજરાતીઓ જ મોખરે રહ્યા છે. પ્રહારથી સર્જાતા ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉદ્યોગનગર ભીલાઈના વિકાસના કદમે કદમે આગેકુચ કરતા આલેખાયું છે. દૂર્ગમાં પણ વિશાળ ગુજરાતી સમાજ વસવાટ કરી રહ્યો છે. વિવિધ આંધ્રપ્રદેશમાં દોઢેક લાખ ગુજરાતીઓ હોવાનો એક અંદાજ વ્યવસાયમાં ગુજરાતીઓનો પુરુષાર્થ ગજબનો રહ્યો છે. મુકાય છે. આ પ્રદેશમાં ઠેર ઠેર શાળાઓ, કોલેજો, મંદિરો, જગદલપુરના જાહેર જીવનમાં પણ ગુજરાતીઓ અગ્રપણે રસ લેતા હોસ્પિટાલો, સામાજિક સંસ્થાઓમાં ગુજરાતીઓ તન,મન,ધનથી રહ્યા છે. મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાના પાંઢરનાની પ્રગતિમાં સેવા કરતા. હૈદ્રાબાદમાં તિલક રોડ ઉપર આખું એક ગુજરાતી નગર ગુજરાતીઓની માલિકીની કેટલીક ઓઈલ મીલો અને દાળની મીલો
ખડું થયું છે. શ્રી નવીનભાઈ દામોડિયાની સેવા નોંધપાત્ર બની છે. છે. છીંદવાડા મત વિસ્તારમાંથી ઇ. સ. ૧૯૫૨માં લોકસભામાં
કચ્છી સમાજનું સંગીન સંગઠ્ઠનઃ ચૂંટાયેલા પ્રથમ ગુજરાતી શ્રી રાયચંદ નરશી ગુઢકાનું ગૌરવવંતું સ્થાન રહ્યું છે. ઇ. સ. ૧૯૫૭માં ધારાસભામાં અને વિવિધ હૈદ્રાબાદ - સિકન્દ્રાબાદમાં સવાસો વર્ષથી વસવાટ કરતા સંસ્થાઓના સુકાની રહ્યા. ઉદ્યોગનગરી ભીલાઈના ગુજરાતીઓનું કચ્છી સમાજના હજારેક પરિવારો પ્રચંડ પ્રગતિ સાધી રહ્યા છે. સંગઠન પણ પ્રશંસાપાત્ર રહ્યું છે.
કચ્છ બહાર વસતા કચ્છીઓની વસતી મુંબઈ પછી હૈદ્રાબાદમાં છે.
ભવ્ય કચ્છીભવનનું પણ નિર્માણ થયું છે. શ્રી ટોકરશી લાલજી ગુજરાતી આલમની આગેકૂર્ચ - આંધ્રપ્રદેશઃ
શાહ, શ્રી લખમશી ઘેલાભાઈ પરિવાર તથા ધનજીભાઈ સાવલાની ભૂતકાળમાં જ્યારે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારો પ્રચંડ મહેનતને કારણે કચ્છીઓ આગળ વધી શક્યા છે. ઉપર નિઝામનો સત્તાવાવટો ફરકતો હતો ત્યારે પણ સાડાત્રણ સૈકાની તવારીખમાં ગુજરાતીઓનો વસવાટ ત્રણસો વર્ષ પુરાણો
ભારતીય સેનાનું વિજયદ્વાર - વિજયવાડા હોવાના પુરાવા મળે છે. આઝાદી પહેલાં અને પછીના સર્જાયેલા આંધ્રપ્રદેશની સીમા પર ધમધમતું વિજયવાડા નગર ઐતિહાસિક સંગ્રામમાં ગુજરાતના કર્મવીર-ધુરંધરોનાં ખમીર અને અવિરત વિકાસક્રમ કરી રહ્યું છે. અત્રેનો ગુજરાતી સમાજ વ્યાપાર
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org