SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ ૪ બૃહદ્ ગુજરાત લ્હાણ કરી છે. મહાનગર ઇંદોરના જનજીવનમાં ગુજરાતી મન હોય તો માળવે જવાય? સમુદાયનું જવલંત સ્થાન રહ્યું છે. ગુજરાતીઓનું અત્રે એક સૈકા પહેલાં આગમન થયું. આજે પોણા લાખ જેટલા ગુજરાતીઓ અત્રે ગુજરાતની આ સુપ્રસિદ્ધ કહેવત સૂચવે છે કે ભૂતકાળમાં ગુજરાતથી માળવે જવાનું કેટલું દુષ્કર હશે, પણ આજે તો હોવાનો અંદાજ છે. મદ્રાસ અને ઇંદોરમાં ગુજરાતી સમાજની એક સરખી સંખ્યા જણાય છે. કલકત્તામાં અનેકગણી હોવાનો અંદાજ માળવાના નગરોમાં ગુજરાતીઓએ વ્યાપારધંધાનાં વિરાટ થાણા નાંખ્યા છે. છે. અત્રે ભૂતકાળમાં સ્વ. ભાનુદાસ શાહ, બાબુભાઈ દેસાઈ, નટવરલાલ શાહ વગેરે નગરપતિપદ સુધી પહોંચી શક્યા હતા. ખંડવામાં ગુજરાતી નગરપતિ: ગુજરાતી એજીનિયરોએ પણ નગરના વિકાસમાં ગજબનો ફાળો મહાકૌશલ ખંડવામાં ગુજરાતીઓનો વસવાટ સદીઓ જૂનો આપ્યો છે. ઇંદોરમાં પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચત્તર શિક્ષણની છે. ગુજરાતી સમાજના સ્થાપક સ્વ. રાયચંદ નાગડા ચૂસ્તર બધી જ સુવિધાઓ ગુજરાતી સમાજે ઊભી કરી છે. ગાંધીવાદી હતા. મ્યુનિસીપાલિટીના અધ્યક્ષપદે રહીને સમાજની અખિલ ભારતને પ્રેરણા સારી સેવા બજાવી હતી. ગુજરાતી સમાજના યુવાન મંત્રી તરુણકુમાર રાયચંદ નાગડાએ પણ પિતાના પગલે પગલે ગુજરાતી સમાજના પ્રખર અને પ્રતિભાશાળી ભૂતપૂર્વ જાહેરજીવનમાં સારો એવો રસ લીધાનું જણાય છે. પ્રમુખ, જેઓએ અખિલ ભારત ગુજરાતી સમાજના પ્રમુખપદેથી સમગ્ર ભારતના ગુજરાતી સમાજની પ્રવૃત્તિને પ્રેરણા આપી છે. બુરહાનપુરમાં ગુજરાતીઓ મોખરે: ઇંદોરના ગુજરાતી નગર સમી વલ્લભવિદ્યાનગર હાઉસિંગ બુરહાનપુરની એકંદર જનસંખ્યામાં ગુજરાતી પ્રજાની સોસાયટી ગુજરાતીઓની યશકલગી સમું બની રહ્યું છે. સંખ્યા પચીસેક હજારની હશે. નગરના જાહેર જીવન અને ગુજરાતી સેવકોને ઇલ્કાબો: સંસ્થાઓમાં ગુજરાતીઓ હંમેશા મોખરે રહ્યા છે. મહાનગરપાલિકાની ૪૧ બેઠકોમાં ૧૨ જેટલા ગુજરાતી કોર્પોરેટરો ઇંદોરમાં ગુજરાતી સમાજની રચના માટે તન-મન અને છે. કાપડબજારમાં એસોશિએશનના પ્રમુખપદે વર્ષોથી રતિલાલ ધનનો ભોગ આપનાર સમાજના પ્રથમ કર્ણધાર સ્વ. મણિલાલ પરશોત્તમદાસ કાપડિયા ચૂંટાઈ આવતા જે સિદ્ધપુરના વતની છે. બળદેવદાસ પરીખ હતા. તેઓને ઇ.સ. ૧૯૪૩માં ગુજરાતી નગરપતિ પદે, સંસદસભ્ય પદે કે રોટરી અને લાયન્સ પ્રવૃત્તિના સેવકનું બિરુદ અર્પણ થયું હતું. નગરપાલિકાએ સ્વર્ગસ્થની સૂત્રધાર તરીકે ગુજરાતી સમાજે ભારે મોટો પ્રભાવ ઊભો કર્યો છે. સેવામાં કદરરૂપે ઈ.સ. ૧૯૬૫-૬૬માં સંદર-બજાર ઉદ્યાનને તારવાલા પરિવારના શ્રી રસિકલાલ તારવાળાએ ચાર્ટડ “મણિલાલ બળદેવદાસ ઉદ્યાન” નામ અર્પણ કર્યું હતું. ઇંદોરના એકાઉન્ટન્ટ ઉપરાંત બૃહદ્ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે સારી હોલ્કર રજવાડાએ તેમને રાયરત્નનો ઇલ્કાબ આપ્યો. ન્યાયમૂર્તિ સેવા આપી છે. વિનોદરાય મહેતાને મુમતીજી બહાદૂરનો ઇલ્કાબ આપ્યો, નારી સમાજની પ્રવૃત્તિનાં પ્રણેતા શ્રીમતિ જયોત્સનાબેન મહેતાને ઈ.સ. ગુજરાતીઓથી રોનક ધરાવતું રાયપુર : ૧૯૪૧માં રાયરત્નના ઈલ્કાબથી વિભૂષિત કરવામાં આવ્યાં. મહાનગરી રાયપુરમાં દોઢસો વર્ષ પહેલાં ગુજરાતીઓનું સ્વાતંત્ર્ય સંગ્રામના અમર યોદ્ધા તરીકે સ્વ. ભાનુદાસ શાહનું નામ અત્રે આગમન થયું. પચીશ હજાર ગુજરાતીઓની સંખ્યાનું પણ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું છે. ઇંદોરની એક અનુમાન છે. ઉદ્યોગક્ષેત્રમાં ખૂબ જ આગળ છે. રાયપુરમાં ગુજરાતી કોલેજના વિશાળ ભવન ઉપર ઇચ્છાબાઈ ટાવર નામ અદ્યતન સગવવાળી પચીશ જેટલી આધુનિક હોટલો તેમજ તાજમહાલની જેમ અમર કરી દીધું છે. કેટલાંક છબીઘરો ગુજરાતીઓની માલિકીનાં છે. રાયપુરની વીર વિક્રમની ઇતિહાસ નગરી ઉજ્જૈનમાં પણ દોઢસોથી વધારે લાકડાની સો મીલો મોટાભાગની કચ્છી કડવા પટેલોની છે. ગુજરાતીઓનાં મોટર ગેરેજો છે, મહાનગરગુજરાતીઓ: પાલિકામાં પણ કેટલાક ગુજરાતી કોર્પોરેટરો છે. જામવંથલીના યાત્રાધામ ઉજ્જૈન પણ ગુજરાતના ઇતિહાસ સાથે અનેક મૂળ વતની સ્વ. નરભેરામ પોપટલાલ ચતવાણી ગુજરાતી રીતે સંકળાયેલ છે. ગુજરાતીઓનો વસવાટ પણ અત્રે વર્ષો જૂનો સંગઠનમાં અને શિક્ષણ સંસ્થાઓના પાયા રોપનારા કર્મવીરોમાંના છે. શ્રીમતી હંસાબેન પટેલ ભૂતકાળમાં ઉજ્જૈન વિસ્તારમાંથી એક છે. મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાનમંડળમાં જબલપુરના એક ગૌરવભેર ચૂંટાયેલાં. ઉજ્જૈનના જાહેર જીવનમાં ઘણાબધા ઉદ્યોગપતિ પ્રભુદાસ પટેલે સારી સેવા આપી હતી. તેમના ગુજરાતીઓ અગ્રસ્થાને રહ્યા છે. સંચાલન તળે “નવીન દુનિયા’ નામનું હિન્દી દૈનિક વર્ષોથી પ્રગટ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy