________________
પ્રતિભા દર્શન
૪ ૬૪૧ નાગપુર ગુજરાતી શાળા મંડળના ઇ.સ. ૧૯૦૫થી સેવાઓને લઈ ચોકમાં તેમની પ્રતિમા મૂકેલ છે. તેમજ એક ૧૯૭૨ સુધીના પ્રથમ પ્રમુખ સ્વ. રાજારામ સીતારામ દીક્ષિતને રસ્તાનું નામ ડાહ્યાભાઈ રોડ અપાયું છે. બધાં જ સામાજિક રાવબહાદૂરનો ઈલ્કાબ એનાયત થયો હતો. માધવદાસ તુલસીદાસ કાર્યોમાં મેસર્સ રમણભાઈ ડાહ્યાભાઈ એન્ડ ફ. નો સારો એવો પરીખને પણ રાયબહાદૂરનો ઈલ્કાબ પ્રાપ્ત થયેલો. તેમના વડીલો સહયોગ મળતો રહ્યો છે. મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના વતની હતા. કચ્છી ઉદ્યોગપતિ
ભક્તિધામ અમરાવતી: સ્વ. શ્યામજી નારણજી અને ભવાનજી નારણજીને અનુક્રમે દરબારી અને ઓનરરી મેજીસ્ટ્રેટની પદવી પ્રાપ્ત થઈ હતી. નાગપુર
સૌભાગ્યવતી નારીઓના ચાંદલા માટેનાં “કંકુ”નું ઉત્પાદન મહાનગરપાલિકામાં પણ સ્વ છોટાલાલ માધવજી સચકે રેખરી અત્રે વિશાળ પાયા ઉપર થાય છે. ગુજરાતીઓએ અત્રે વ્યાપારમાં મેયર પદે સેવા આપેલી. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રહ્મદેશથી હિજરત
જેમ જમાવટ કરી છે તેમ શિક્ષણક્ષેત્રે પણ આગળ રહ્યા છે. વિશાળ કરીને આવેલા ગુજરાતીઓનું વિશાળ સંખ્યામાં આગમન થયું. શિક્ષણભવન ઊભું કર્યું છે જેમાં ૩000થી વધુ વિદ્યાર્થીઓ આઝાદી પછી ગુજરાતીઓની અત્રે ભારે જમાવટ થઈ હતી.
અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત અત્રે જલારામ પ્રાર્થના મંદિર નાગપુરમાં બાલમંદિરથી માંડી કોલેજ સુધીની મોટી સિદ્ધિઓ ખડું થયું છે. અન્નદાનની ખાસ પ્રવૃત્તિ છે. આવા જ માનવતાનાં ગુજરાતીઓએ હાંસલ કરી.
મંદિરો ભંડારા અને લાતુરમાં પણ છે. નામ રહે છે - નાણાં નહિ:
ગોંદિયામાં સદ્ધર ગુજરાતી સંસ્થાઓઃ નાગપુરના ગિરિપેઠમાં એક માર્ગને કચ્છી લોહાણા
આ નગરના ગુજરાતીઓ સુખી સમૃદ્ધ હોવાથી શિક્ષણ ઉદ્યોગપતિ સ્વ. જેઠાલાલ ભગવાનજીનાં નામ પરથી જે.બી. રોડ
તેમજ તબીબી ક્ષેત્રે સંસ્થાઓએ સારી પ્રગતિ કરેલી છે. જેઠાલાલ નામ અપાયું છે. પ્રખર ધારાશાસ્ત્રી અને ગુજરાતી અગ્રેસર
માણેકલાલ હાઈસ્કૂલ, ડાહીબેન મધુકાન્તાબહેન ટી.બી. જયદેવભાઈ ઠક્કરના નામથી જે.એમ. ઠક્કર રોડ ઇતવારી
હોસ્પિટાલ, પંજાભાઈ શંકરભાઈ રિસર્ચ ટ્રેઈનીંગ કોલેજ, લાડપુરામાં છે. ગાંધીબાગને અડીને લોહાણા મહાજન વાડી રોડનું
મનોહરભાઈ એન્જિ. કોલેજ વગેરે ચાલી રહી છે. અત્રે સોહામણું નામ અર્પણ કરાયું. એક શહીદ ગુજરાતી લોહાણા યુવાનના નામ
| ગુજરાતી ભવન છે. ગોંદિયામાં નાગપુર રોડ ઉપરના એક ચોકને ઉપરથી જશવંત ચોક નામ આપવામાં આવ્યું.
સ્વ. મનોહરભાઈ પટેલ ચોક નામ અપાયું છે. આકોલામાં ગુજરાતી સમાજ:
ભંડારામાં ગુજરાતી દાનથી ચાલતી કોલેજ: અરધી સદી પહેલા જયાં આઠ-દશ ગુજરાતી પરિવારો
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને સાંકળતા ભંડારા જિલ્લાના હતા ત્યાં આજે ગુજરાતી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ ધમધમે છે. મુખ્યનગર ભંડારામાં પણ ગુજરાતીઓનું સ્થાન ઊંચું હોવાનું ડોક્ટરો, ધારાશાસ્ત્રીઓ, કરવેરાના સલાહકારો ગુજરાતીઓ છે જે જણાય છે. આ નગરને આંગણે જશભાઈ મૂળજીભાઈ પટેલ ઘણી મોટી સંખ્યામાં છે. ડૉ. જે.બી. શાહ જાહેરજીવનમાં ખૂબ જ
સાયન્સ કોલેજ પણ ચાલે છે. તે જ રીતે મહારાષ્ટ્ર અને અગત્યનો ભાગ ભજવી રહ્યા છે.
આંધ્રપ્રદેશની સરહદે આવેલા ચંદ્રપુરમાં પણ ગુજરાતીઓનાં
આગળ પડતાં સ્થાન છે. નગરપાલિકામાં ગુજરાતી અગ્રેસરો યવતમાલમાં આયુર્વેદ કોલેજ:
અવારનવાર ચૂંટાતા રહ્યા છે. ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી ચુનીલાલ આંધ્રપ્રદેશની સરહદમાં આવેલા યવતમાલ જિલ્લાના ગામડે ભવાનભાઈ ચૌહાણે પ્રમુખપદે સેવા આપેલી છે. લોકપ્રિય ગામડે ગુજરાતીઓની હાટડીઓ ગાજી રહી છે. યવતમાલમાં આજે આગેવાન શ્રી વસનજી લાલજી સૂચક પણ અનેક વિવિધ સેવામાં કીર્તિધ્વજ ફરકાવતી “શેઠ ડાહ્યાભાઈ માવજી આયુર્વેદિક કોલેજ મોખરે રહ્યા છે. ચંદ્રપુરમાં ગુજરાતી ઉદ્યોગપતિઓના ઉદ્યોગો પણ અને હોસ્પિટાલ” નામથી ચાલી રહી છે. સ્વર્ગસ્થની સ્મૃતિ નિમિત્તે વિકાસ પામી રહ્યા છે. તેમના સુપુત્ર શેઠ અમૃતલાલ ડાહ્યાભાઈએ આ કોલેજની સ્થાપના
મધ્યપ્રદેશઃ ગુજરાતીઓની પ્રગતિઃ ઇ.સ. ૧૯૬૨માં કરી, ગુજરાત સમાજના પ્રમુખ ડૉ. જયંતિલાલ એસ. રાજાનું મોટું યોગદાન રહ્યું છે.
સાત રાજ્યોની સરહદો સાથે સંકળાયેલું વિવિધરંગી છે
મધ્યપ્રદેશ. ભારતભૂમિની આ બડભાગી માળવાની ધરા ઉપર વિદર્ભનું વધ : ગાંધીજીની તપોભૂમિ
પ્રાચીનકાળથી સંસ્કૃતિના યજ્ઞો મંડાતા રહ્યા છે. રાજવી વર્ધાની સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્રસ્થાન ત્યાંનું ગુજરાતી વિક્રમાદિત્ય, અશોક અને માલવપતિ મુંજ જેવાના સત્તા વાવટા ભવન બન્યું છે. ગુજરાતી અગ્રણી ડાહ્યાભાઈની અનેકવિધ જ્યાં ફરકતા હતા. કુદરતે પણ આ પ્રદેશને છૂટે હાથે સમૃદ્ધિની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org