________________
૬૩૦ જે
બૃહદ્ ગુજરાતી સુરદાસજીની કવિતાના કુલ પચીસ ગ્રંથો છે. તેમાં સુર સામંત ઉપરાંત સારા કવિ હતા. કવિતામાં તેઓ હંમેશા બ્રહ્મ નામ સાગર, સુર સુરાવલી, સાહિત્ય લહરી અને સુર રામાયણનો રાખતા. મહાજન મંડળ નામના ગ્રંથમાં પાના ૭૬૯ ઉપર પણ સમાવેશ થાય છે. એમની છપ્પય સાંભળી અકબરે ગૌવધ બંધ તેઓ ભાટ (બ્રહ્મભટ્ટ)હતા એમ લખેલ છે. ઉપરાંત હિન્દી કરાવેલ.
સાહિત્યના ગ્રંથોમાં પણ તેઓ ભાટ જાતીના હતા તેવા ઉલ્લેખો મળે
છે. ઉપરાંત ઇતિહાસ સુમન નામના ગ્રંથમાં નીચે પ્રમાણે લખ્યું છે : કવિ નરહરિ
“બીરબલ રાજનૈતિક અને ધાર્મિક ગુણો ધરાવતા ઉચ્ચ ઉમણી મંગલ’ અને ‘છપ્પયનીતિ’ના કર્તા કવિ નરહર કે કોટિના કવિ, લેખક અને વક્તા હતા. તેમનો જન્મ ઇ. સ. નરહરિનો જન્મ ભાટ (બારોટ) જ્ઞાતિમાં ફતેપુર અસનીમાં સં. ૧૫૨૮માં જાલૌન જિલ્લામાં કાલપિ ગામે બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં થયો ૧૫૬૨માં થયો હતો. અકબરના દરબારમાં આ કવિનું ઘણું જ હતો. તેનું મૂળનામ મહેશદાસ હતું. બીરબલના પ્રભાવને કારણે માનપાન હતું. અકબરે તેમને મહાપાત્રની પદવી આપી હતી. જ કદાચ અકબર સૂર્ય અને અગ્નિના ઉપાસક બન્યા હોય. અકબરે તેના કરેલા એક જ છપ્પયથી અકબરે ભારતવર્ષમાંથી ગૌવધ બંધ બીરબલને “કવિરાય' અને પછીથી ‘રાજા'ની ઉપાધિ આપી હતી. કરાવ્યો હતો. આ કવિના પુત્ર હરનાથ પણ ભાથી કવિ હતા. બીરબલમાં પણ હાજરજવાબીપણું અને અકબરને પ્રસન્ન રાખવાની તેઓ હાથી ઉપર સવારી કરતા. આ કવિએ ૧૦૫ વર્ષનું આયુષ્ય કળા હતી. બીરબલે ઘણી કવિતાઓ, દુહા, ટૂચકા અને કહેવતો ભોગવ્યું હતું. અવસાન સં. ૧૬૬૭માં થયાનું અનુમાન છે. રચી છે. બીરબલનું મૃત્યુ ઇ. સ. ૧૫૮૬માં થયું. બીરબલના
અસની નિવાસી નરહરિ મહાપાત્ર ભાટ-બારોટના પુત્ર મૃત્યુથી અકબર ભારે શોકમગ્ન બની ગયેલા. બે દિવસ અને બે હરનાથ કવિ આલમમાં પણ જાણીતા હતા. આ હરનાથ મોટા રાતે અન્નજળ ન લીધાં. કોઈ અમીરના મોતથી જેટલું દુ:ખ નહોતું ભાગ્યશાળી અને દાનેશ્વરી હતા. રાજદરબારમાંથી હાથી, ઘોડા, થયું એટલું દુઃખ બીરબલના મૃત્યુથી થયું. ગામ કે રૂપિયા જે કાંઈ ભેટ સોગાદ મળતાં તે પોતાની પાસે
જગદબાતા પરમ ભક્ત રાખતા નહિ પણ બધું લુંટાવી દેતા.
કવિ વાલ જેમા સવૈયા વખણાતા હતા તે
- કવિ ગ્વાલ મથુરા નિવાસી હતા. જન્મ બારોટ (બ્રહ્મભટ્ટ) કવિ ગંગા
જ્ઞાતિમાં સં. ૧૮૪૮માં થયો. તેમના પિતાનું નામ સેવારામ હતું. કવિ ગંગનો જન્મ ઇટાવા જિલ્લાના ઇનોર ગામમાં ભાટ તેઓ જગદંબાના પરમ ઉપાસક હતા. ઉપરાંત શિવની પણ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેમનું મૂળનામ ગંગાધર હતું. પણ
આરાધના કરતા. સં. ૧૮૭૯માં તેમણે એક શિવમંદિર બંધાવેલ કવિતામાં ટૂંકું નામ ગંગ રાખતા. તે અકબરના દરબારમાં રાજકવિ
જે મથુરામાં મોજુદ છે. તેણે બચપણમાં કોઈ તપસ્વીની ખૂબ જ હતા, તેઓ અકબરના નવરત્નોમાંના એક હતા. જેમ ચંદ કવિના સેવા કરી. એ તપસ્વીમહારાજની કૃપાથી ગ્વાલની બુદ્ધિશક્તિનો છંદ વખણાતા તેમ ગંગના સવૈયા વખણાતા. ગંગનો જન્મ સં. ઘણો વિકાસ થયો. કવિતા શક્તિ જાગૃત થઈ અને તેના પ્રતિભા ૧૯૧૦ની આસપાસ થયાનું મનાય છે. કવિ રહીમના એ એટલે સુધી વધી કે એકી સાથે તેઓ આઠ કામ કરી લેતા. કવિ સમકાલીન હતા. દાસ મહાકવિએ ગંગને કવિઓના સરદાર માન્યા ગ્વાલ પહેલો ભગવાન શ્રીકૃષ્ણનો અનન્ય ઉપાસક હતા. છે. ગંગનાં ત્રણ પુસ્તકોનાં નામ મળે છે – ગંગ વિનોદ, ચંદ છંદ
પાછળથી મા જગદંબાની ભક્તિમાં પણ આસ્થા વધી. બરનન મહિમા, ખાનખાના કવિત. “ચરિત્ર ચંદ્રિકા”માં ગંગના દૈવીશક્તિના તેમને ઘણા પરચાઓ થયા હોવાનું જણાય છે. પુત્રનું નામ સુમન ભાટ છે. ગંગ પોતાની કવિતામાં વ્રજભાષાને કહેવાય છે કે કવિ ગ્વાલને દ્વારકાધીશનાં દર્શન થયાં હતાં અને હંમેશા પ્રાધાન્ય આપતા. તેમણે ફારસી ભાષામાં પણ છંદ લખ્યા કેટલીક નિશાનીઓની સ્મૃતિ આજે પણ જળવાઈ રહી છે. જેમ છે. ગંગનું અવસાન સં. ૧૬૮૨માં થયાનું અનુમાન છે.
માંડણને ભગવાને પાઘડી બંધાવેલ, કંડોરણાના લાધા બારોટને કડું
પહેરાવેલ, ભક્ત બોડાણા માટે તુલસીના પત્રે તોળાયા તેમ આ કવિ, વાર્તાકાર અને વક્તા
કવિ માટે પણ ભગવાન શ્રીનાથજીની પણ એક નિશાની હોવાના બીરબલ
ઉલ્લેખો મળે છે. આ કવિની પંજાબ અને અન્ય પ્રાંતોમાં
અવરજવર રહેતી. તેમની કવિતાકાળ સં. ૧૮૭૯ થી ૧૯૧૯ સર ભગવતસિંહજીએ ““ભગવદ્ ગો મંડળના ગ્રંથનું નવ
સુધીનો હતો. તેમણે રચેલા ગ્રંથોની સંખ્યા ૬૦ થી ૭૦ હોવાનું ભાગમાં નિર્માણ કર્યું છે. તેમાં ભાગ - ૭, પાના ૬૩૯૭ ઉપર
કહેવાય છે. કવિને બે પુત્રો હતા. બીરબલના પરિચયમાં ભાટ (બારોટ) હોવાનું લખ્યું છે. તે શૂરા
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org