________________
પ્રતિભા દર્શન
૪ ૨૯ અલંકાર શાસ્ત્રના કર્તા
કરી જવા દીધો અને આઠમીવાર આવ્યો ત્યારે ચંદે પૃથ્વીરાજને
આકરાં વેણ કહ્યાં જે હિન્દુસ્તાનના સમ્રાટને ચંદ સિવાય બીજું કોઈ પુષ્પ અથવા પુંડ
ન કહી શકે. પૃથ્વીરાજની હાર થઈ અને હિન્દુસ્તાન પરાધીન ખુમાન રાસો (પહેલો) અને અલંકાર શાસ્ત્રના કર્તા કવિ બન્યું. પૃથ્વીરાજની આંખો નીલમ આંજી ફોડી નાખવામાં આવે પુષ્પ અથવા પુંડનો પરિચય શિવસિંહ સરોજમાં છે. બીજા છે. પછી ચંદ શાહબુદ્દીનને સમજાવે છે, કે મારા રાજા શબ્દવેધી ભોજરાજાના પૂર્વ પુરુષ રાજા માન સ. ૭૦૭માં અવંતિ બાણ મારી શકે છે.” શાહબુદ્દીનને એ જોવાની ઇચ્છા થઈ. સાત (ઉજજૈન)માં સંસ્કૃત કાવ્યવેત્તા હતા. તેમણે દુહામાં “અલંકાર - તવા ગોઠવાણા, પોતે અટારીએ બેઠા. પૃથ્વીરાજને મેદાનમાં શાસ્ત્રનામે ગ્રંથ લખ્યો છે. હિન્દી સાહિત્યકારોએ કવિ ચંદને લાવ્યા. તેના હાથમાં તીર કમાન આપ્યાં, ત્યારે ચંદે કહ્યું. હિન્દીના આદિ કવિ કહ્યા છે. પણ ચંદ કવિ પહેલાં ભુપાલ અને
ચાર બાંસ, ચોવીશ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ, પુષ્ય કવિ થયા છે. તેમ ગોરખનાથજીનું નામ પણ આવે છે, પણ
ઇત્તે પર સુલતાન હૈ, મત ચૂકે ચૌહાણ. આ કવિઓની કૃતિઓ મળતી નથી એટલે ચંદને આદિ કવિ માનવામાં આવે છે.
બન્નેની કલ્પનાશક્તિ પણ અદ્ભુત હતી. તે પ્રમાણે બાણ
ઊંચું થયું, કમાનમાંથી છૂટ્યું. જે શાહબુદિનની ખોપરીમાં પરોવાઈ કવિ પુષ્પ (સં.૭૦૭) અને ભુપાલ (સં. ૧OOO) જેમણે
ગયું. અને શાહબુદ્દીન પડ્યો. ચંદે અને પૃથ્વીરાજે અગાઉના સંકેત ભગવદ્ ગીતાનો અનુવાદ લખ્યો છે.
પ્રમાણે સામસામી કટાર ઝીંકી, વીરગતિ પામ્યા. કેવો અદ્ભુત મિશ્રબંધુ વિનોદ” ભાગ-૧માં પાના નં. ૧૮૯ ઉપર જોગ! બન્ને જન્મ્યા એક જ દિવસે અને મૃત્યુ પણ એક જ દિવસે. લખ્યું છે કે ““ખુમાનરાસા એક નહિ પણ બે લખાયા છે. બીજા અસલ પૃથ્વીરાજ રાસો તો અપ્રાપ્ય છે. તેમાં એક લાખ ખુમાન રાસાના કર્તા દલપત વિજય છે. પુષ્ય કવિનો લખાયેલ કવિતાઓનો સંગ્રહ છે. કવિ ચંદબારોટના ત્રીસ હજાર છંદોનું પહેલો ખુમાનરાસો નવમી સદીમાં લખાયો અને બીજો ખુમાનરાસો કર્નલ જેમ્સ ટોડે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. અકબરના સમયમાં લખાયો જે લખનાર દલપતવિજય જૈનયતિ
સંત શિરોમણિ કલમ અને કટારતા કસબી
સુરદાસ મહાકવિ ચંદ બારોટ
ઇતિહાકાર બદાયુની લખે છે કે સુરદાસજીના પિતા બાબા
રામદાસ લખનૌથી આવીને ગોઘાટ વસ્યા જે આગ્રાથી આઠ વિક્રમ સં. ૧૧૧૫માં શત્રુની કીર્તિ હરનાર ભારતવર્ષના માઈલ દૂર સડક ઉપર છે. હિન્દી, સંસ્કૃત, ફારસી અને
હિન્દુ સમ્રાટ મહારાજ પૃથ્વીસિંહનો જન્મ અજમેરમાં સંગીતશાસ્ત્રની વિદ્યા સુરદાસે પોતાના પિતા બાબા રામદાસ સોમેશ્વર ચૌહાણને ત્યાં થયો અને તે જ દિવસે લાહોરમાં પાસેથી મેળવી હતી. ચૌહાણકુળના જગાત ગોત્રના વેણુ ભાટને ત્યાં જગદંબાના વરદાય
ભક્તમાળના મત પ્રમાણે સુરદાસના સાહિત્યલહરી અને ૬૯ અધ્યાય અને ૨૪૦૦ પાનાનો મહાગ્રંથ “પૃથ્વીરાજ
(દકુટ) નામના પુસ્તકમાં પાના નં. ૧૦૭, શૃંદાવલિ ૧૧૦માં રાસો'ના કર્તા ચંદબારોટનો જન્મ થયો. પૃથ્વીરાજ રાસામાં દરેક
નિજ જાતિનું વર્ણન કરેલ છે. પોતે બ્રહ્મરાવ અથવા બહ્મભટ્ટ રાજપૂતકુળની માહિતી છે. રાજસ્થાનમાં આ ગ્રંથનો ઘણો જ
જાતીના હતા. પોતે મહાકવિ ચંદના વંશમાં જન્મ્યા હતા તેવું મહિમા છે. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ ટોડ સાહેબે આ રાસાનો
પુરવાર કરેલ છે. અને ભટ્ટ ગ્રંથોનો તેના ઇતિહાસ ગ્રંથોમાં ‘‘રાજસ્થાનનો ઇતિહાસ
બાલ્યકાળથી પોતે નેત્રહીન હતા. અકબરના દરબારમાં ભાગ -૧, ૨” માં છૂટથી ઉપયોગ કર્યો છે.
નવરત્નોમાં ':ણ તેઓ હતા. તાનસેન સાથે તેને મૈત્રી હતી. અમુક કવિ ચંદ માત્ર કવિ ન હતા, શૂરા સામંત પણ હતા. તે
1 સમય પછી અકબરનો દરબાર છોડી સુરદાસ વ્રજમાં ચાલ્યા ગયા, કલમ અને તલવાર બન્નેના કસબી હતા. રણસંગ્રામમાં તે કાયમ
અને મહાપ્રભુ વ૮૯, નાચાર્યના શિષ્ય બન્યા. પછી વિષ્ણુપદ પૃથ્વીરાજ સાથે આગલી હરોળમાં રહેતા. એકવાર પૃથ્વીરાજના
બનાવી અનેક સ્થળે પરિ?હ્મણ કર્યું. સવા લાખ પદો લખાયાં. ફરમાનથી ચંદે નાગોર ઉપર હલ્લો કર્યો પણ વચ્ચે ગુજરાતના
સુરદાસની ગણના વ્રજભાપ ના પાઠ કવિઓમાં થતી, સુરદાસનું ભીમદેવ સાથે ભેટો થઈ ગયો અને આ વીર કવિએ એકલા હાથે જન્મસ્થળ દિલ્હી પાસે સહી ગામ છે અને તે પછી તેઓ આગ્રા વિજય મેળવ્યો.
અને મથુરા વચ્ચે ગોઘાટમાં બિરાજ છતા પણ તેનો ગોલોકવાસ પૃથ્વીરાજે ગજનીના શાહબુદિનને સાત સાત વાર પરાસ્ત ગોકુળમાં થયો. સ્વર્ગારોહણ સં. ૧ : ' માં થયાનું જણાય છે.
હતા.'
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org