SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શના જે ૨૦ અગ્ર પંક્તિના વિદ્વાન. એમનો જન્મ તા.૨૩-૩-૧૯૦૭ના રોજ શોધી કાઢ્યું હતું. જ્યારે વસઈ, બેડ, સોમનાથ, પીઠડિયા પ્રભાસપાટણમાં સોમપુરા બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. જામનગરમાં (જેતપુર), આટકોટ, મોટી ધરાઈ અને રોઝડીમાં સ્વતંત્ર રીતે સંસ્કૃત અને કર્મકાંડનો અભ્યાસ કરેલો. દક્ષિણ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉત્પનન હાથ ધર્યું હતું. એમનાં કાર્ય અને સંશોધન તથા ક્ષેત્રીય લગતા સપ્રમાણ લેખોથી એમને સારી પ્રતિષ્ઠા મળી હતી. ઈ. સ. સ્થળ તપાસ, અન્વેશણને લીધે ઇ.પૂ. ૧૨૦૦ થી ઇ.સ. ૬૦૦ ૧૯૫૧માં સૌરાષ્ટ્ર રાજયના પુરાતત્ત્વ ખાતામાં પ્રભાસ પાટણ સુધીના સૌરાષ્ટ્રના સળંગ ઇતિહાસની સાંકળ પ્રથમ વખત મ્યુઝિયમના ક્યુરેટર તરીકે જોડાયા. પ્રાચીન સોમનાથ મંદિરના પ્રકાશમાં આવી. એમણે કરેલા સંશોધનાત્મક કાર્યોના અહેવાલો ભગ્નાવશેષોને મ્યુઝિયમમાં કાલાનુક્રમે ગોઠવી તેની નોંધ તૈયાર કરી. - ભારત સરકારના પુરાતત્ત્વ ખાતા દ્વારા સંપાદિત Indian તેઓ મૂર્તિ વિધાનના પણ ઊંડા અભ્યાસી અને વિદ્વાન હતા. એમના Archiology - A Review માં પ્રકાશિત થતા રહ્યા. તા. ૧૨ ખૂબ જ પ્રતિષ્ઠિત અને મહત્ત્વના ૧૯ લેખોમાં ‘વડનગરનું સાચું સ્થળ ફેબ્રુઆરીના રોજ ૩૯ વર્ષની વયે એમનું અવસાન થયું. આમ ક્યું?” પ્રભાસપાટણના વાજા રાજાઓનો સાચો ઇતિહાસ, ગુજરાતે એક આશાસ્પદ પુરાતત્ત્વ-સંશોધકને ગુમાવ્યા. સૌરાષ્ટ્રના ‘ગુજરાતના પાશુપતાચાર્યો’ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન સ્થાનોના ઇતિહાસના પોપડા ઉકેલવા અધૂરા રહ્યા. પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યા (પી.પી. પંડ્યા) શ્રી જયેન્દ્ર એમ. નાણાવટી એમનો જન્મ તા. ૮-૧૧-૧૯૨૦ના રોજ કોટડા-સાંગાણી ઈ. સ. ૧૯૨૦ના ઓગષ્ટ માસની ૨૬ મી એ જૂનાગઢમાં (જિ. રાજકોટ)માં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ઈ. સ. જન્મ. અમદાવાદ સીટી હાઇસ્કૂલ, ગુજરાત કોલેજ, એલ.ડી. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી સૌરાષ્ટ્રની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં આર્ટસ કોલેજ તેમજ બી.જે. રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરી પ્રાથમિકથી સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઇ. સ. ૧૯૪૫ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કળા અને પુરાતત્ત્વના ખાસ વિષય સાથે થી ૧૯૫૦ સુધી ગુજરાતમાં રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી, રાજય સરકારના આ સમય દરમિયાન ભો.જે. વિદ્યાભવન-અમદાવાદ ખાતે મ્યુઝિયમ પુરાતત્ત્વ ખાતામાં તેમજ આકઇઝ ખાતામાં ૩૦ વર્ષથી ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ. એ.ની પદવી મેળવી. વધુ પોતાની સેવા આપી. શરુઆતમાં રાજકોટ, જામનગર અને ઇ. સ. ૧૯૫૦માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે કચ્છના મ્યુઝિયમોમાં ક્યુરેટર, તેમજ મુંબઈ સરકારમાં જોડાયા. આ સમયમાં પ્રાગ ઐતિહાસિક, આઘઐતિહાસિક પુરાતત્ત્વવિદ્રનો હોદો સંભાળ્યો. ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ એક્સપ્લોરેશનની પ્રયોગાત્મક તાલીમ લીધી. તે પછી સોમનાથ વિભાગના નિયામક પણ બન્યા. રાજયે તેઓશ્રીને ‘‘ટ્રેઝરી ટ્રોવ” મંદિરનું ઉલ્બનન, વસઈ અને બેડ (જામનગર) ૧૯૫૧), અધિકારી તરીકે પણ નિયુક્તિ કરી હતી. તેઓશ્રીના કામની કદર અકોટા, (વડોદરા), નાવડા ટોડી અને મહેશ્વર, સૌરાષ્ટ્રમાં મોટા કરીને પછી પણ છેલ્લે તેઓશ્રીને આકઈઝ ખાતામાં નિયામક માચીઆળા, રંગપુર, વડનગર, પંજાબમાં સતલજ નદી કાંઠે રૂપડ તરીકે ગુજરાત સરકારે પુનઃ નિયુક્તિ આપી હતી. આમ ગુજરાત (હડપ્પા સંસ્કૃતિ) જેવા વિવિધ સ્થળોએ પુરાતત્ત્વના વિદ્વાનોએ રાજય પુરાતત્ત્વ ખાતું, મ્યુઝિયમ અને આર્કોઇઝ ખાતાના કરેલાં ઉત્પનનમાં ભાગ લીધો હતો. સર્જનમાં તેઓશ્રીનો મહત્ત્વનો ફાળો છે. પુરાતત્ત્વક્ષેત્રે ઊંડો અભ્યાસ કર્યા પછી એમણે હાલાર, ભારત સરકારના પુરાતત્ત્વના “સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ” મધ્ય સૌરાષ્ટ્ર અને સોરઠ જિલ્લાઓમાં પ્રાચીન ટીંબાઓ, મંદિરો ઇન્ડિયન હિસ્ટોરીકલ રેકોર્ડઝ કમિશ્નર”ના સભ્ય તેમજ રાજય અને ગુફાઓની મુલાકાત લઈ વણશોધાયેલી ઐતિહાસિક કડીઓ પુરાતત્ત્વ વિષયક બોર્ડના જે તે સમયના સભ્ય હતા. મ્યુઝિયમ શોધી. ઇ. સ. ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે એમને સુપ્રિન્ટેન્ડેન્ટ | નિષ્ણાત કમિટિમાં સભ્ય તરીકે કામ પણ બનાવ્યું છે. પુરાતત્ત્વ ઓફ આર્કિયોલોજી તરીકે નિમણૂંક આપી. એમના અથાગ પ્રયત્નો અને ઇતિહાસ વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓશ્રીએ અને નક્કર સંશોધિત પુરાવાઓને પરિણામે સૌરાષ્ટ્રમાં હડપ્પા અવાનવાર ગુજરાત રાજયના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો છે. સંસ્કૃતિ સંબંધી સારો પ્રકાશ પડ્યો. ઇ. સ. ૧૯૫૮માં ભારત તેમજ સભ્ય પદે રહ્યા છે. ગુજરાત ઇતિહાસ પરિષદના તેઓશ્રી સરકારના પુરાતત્ત્વ વિભાગમાં આસી. પ્રિ. ઓફ આર્કિયોલોજી એક વખત ઉપપ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય તરીકે એમની નિમણૂંક કરવામાં આવી. સંસ્કૃતિ વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. અખિલ ભારતીય પ્લાનિંગ કમીશનના પુરાતત્ત્વ શ્રી પંડ્યાએ ૫૦ થી વધુ હડપ્પા સાઈટ્સ (પ્રોટો વિષયક વર્કિંગ ગ્રુપના સભ્ય તરીકે તેમની વરણી ભારત સરકાર હિસ્ટોરિક), ૧૫ માઈક્રોલિથિક, બે પેલિઓલિથિક, ૧૦૦થી વધુ તરફથી થઈ હતી. હાલ ગુજરાત રાજયના પુરાતત્ત્વવિદ્ આદ્ય ઐતિહાસિક અને ચાલુક્ય સમય પહેલાનાં મંદિરોનું જૂથ સલાહકાર મંડળ તેમજ આર્કાઇવઝ સમિતિના સભ્ય છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy