________________
૨૬ »
બૃહદ્ ગુજરાત, શ્રી ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય
૫. ભગવાનલાલ ઇન્દ્રજી એમનો જન્મ તા. ૧૦-૧૧-૧૮૮૦માં જૂનાગઢમાં ગુજરાતના મહાન આદ્ય પુરાતત્ત્વ વિશારદ તરીકે ખ્યાતિ વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જૂનાગઢ, રાજકોટ, પામેલા પં. ભગવાનલાલનો જન્મ તા.૭-૧૧-૧૮૩૯માં અમદાવાદ અને મુંબઈમાં અનુક્રમે માધ્યમિકથી એમ.એ. સુધીનો જૂનાગઢના પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમણે પિતા અભ્યાસ કરેલો. પિતા વલ્લભજીની પુરાતત્ત્વ પ્રવૃત્તિ સાથે અને ભાઈ પાસેથી સંસ્કૃત ભાષા અને શાસ્ત્રો અંગેનું શિક્ષણ મેળવ્યું સંકળાયેલ રહેવાથી પિતાના મૃત્યુ પછી ઇ. સ. ૧૯૧૦ થી હતું. જૂનાગઢમાં ખડક ઉપર કોતરેલા અશોકના ધર્મશાસનની રાજકોટમાં વૉટ્સન મ્યુઝિયમમાં કામગીરી આરંભી. આજુબાજુના વાચના ઈ. સ. ૧૮૬૧માં કરીને મુંબઈમાં રોયલ એશિયાટિક વિસ્તારનો પ્રવાસ કરી અપ્રગટ શિલાલેખો અને પ્રાચીન સોસાયટીમાં મોકલી, જ્યાં તે વાચના સર્વમાન્ય થઈ. ઈ. સ. સિક્કાઓની શોધખોળ કરી, જેની વિગતો મ્યુઝિયમના વાર્ષિક - ૧૮૬૨માં ડૉ. ભાઉદાજીએ એમને મુંબઈ બોલાવ્યા. અને અહેવાલમાં પ્રગટ થતી રહેતી.
અજિઠાના લેખોની સાચી વાચના તૈયાર કરાવી. ઇ. સ. ૧૮૬૩માં ઈ. સ. ૧૯૧૯માં શ્રી રાખાલદાસ બેનરજીના નિમંત્રણથી
નાસિક, કાર્લા, ભાજા, જુન્નર, નાનાઘાટ વગેરે ગુફાઓના લેખો મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના પુરાતત્ત્વ વિભાગમાં આસિ.
વાંચી તેની સૂચિ તૈયાર કરી. આ દરમિયાન જેસલમેરના જૈન ગ્રંથ ક્યુરેટર તરીકે જોડાયા. એમની કાર્યકુશળતા અને ખંતને લઈને ઈ.
ભંડારોની ખોજનું કામ આરંભ્ય. એ પછી ભારતમાં અન્ય સ્થળોની સ. ૧૯૨૪માં આ વિભાગમાં ક્યુરેટર તરીકે બઢતી મળવા સાથે બોર્ડ
તપાસમાં ઈ. સ. ૧૮૬૮માં પ્રાચીન સિક્કાઓ તથા લેખ સામગ્રી ઓફ ટ્રસ્ટીના સભ્ય પણ બનાવવામાં આવ્યા. આ મ્યુઝિયમમાં
એકઠી કરી. ઇ. સ. ૧૮૭૧ થી ૧૮૭૪ દરમ્યાન એક નેપાળ સુધી મોહેં-જો-દડોના અવશેષોનો ખાસ વિભાગ ઊભો કરવામાં
સ્થળ તપાસની કામગીરી કરી. ઇતિહાસના સાધન એવા સિક્કાઓ આવ્યો. જેમાં ગિરિજાશંકરના પ્રયત્નથી ઉત્પનનમાંથી મળેલ
પરથી બોમ્બે ગેઝિટિયર માટે ક્ષત્રપોની રાજવંશાવળી તૈયાર કરી. નમૂનાઓને પ્રદર્શિત કરવામાં આવ્યા. સાથે શિલાલેખ વિભાગને
તે સાથે ખારવેલના લેખોનો ઉકેલનાં કાર્યથી પરદેશમાં પણ એમની નવેસરથી ગોઠવવાની કામગીરી કુશળતાપૂર્વક પાર પાડી.
કીર્તિ પ્રસરી. ડૉ. બ્યુલર એમના ગુજરાતી લેખોનું અંગ્રેજી ભાષાંતર
કરી પ્રસિદ્ધ કરતા. ઇ.સ. ૧૮૮૪માં લંડન યુનિવર્સિટીએ શ્રી ગિરિજાશંકરે બોમ્બે પ્રેસીડેન્સીમાં ટ્રેઝર ટ્રોવના પરીક્ષક
ડી.લીની પદવી આપી પં. ભગવાનલાલને સંમાનિત કર્યા. તરીકે અને રોયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ તરીકે પાંચ વર્ષ માટે કામગીરી બજાવેલી. પૂના, મદ્રાસ, મૈસૂર, ત્રિવેન્દ્રમ, શ્રી દત્તાત્રેય
સફળકર વડોદરા જેવાં સ્થળોએ ભરાયેલી પ્રાચ્યવિદ્યા પરિષદોમાં શિલાલેખ
તેઓ મહારાષ્ટ્રના સતારામાં (૧૮૯૨!) દેવસ્થ બ્રાહ્મણ અને સિક્કાશાસ્ત્રને લગતા નિબંધો રજૂ કરી આ ક્ષેત્રના વિદ્વાનોનું
કુટુંબમાં જન્મેલા. એમ. એ. સુધીના અભ્યાસ પછી ઇ. સ. ૧૯૧૯ ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. એમનું મહત્ત્વનું કાર્ય
થી ૨૯ સુધી રાજકોટના વોટ્સન મ્યુઝિયમમાં, ઇ. સ. ૧૯૨૯ થી ગુજરાતના ઐતિહાસિક લેખ-સંગ્રહના સંપાદનનું છે. ત્રણ
૩૦ મથુરા મ્યુઝિયમમાં અને ઇ. સ. ૧૯૩૦ થી સતારા વિભાગમાં વહેંચાયેલા લેખ-સંગ્રહમાં વાઘેલા સમય સુધીના ઉત્કીર્ણ લેખોની વિગતો મળી રહે છે. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના
મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકેની સેવા બજાવી. સૌરાષ્ટ્રના
ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળ તપાસને આધારે સંખ્યાબંદ્ધ અપ્રસિદ્ધ પુરાતત્ત્વ વિભાગના ક્યુરેટર તરીકે લાંબી સેવા આપ્યા બાદ ઇ. સ.
ઉત્કીર્ણ લેખોની ભાળ મેળવી. આ લેખોને સંગ્રહરૂપે selections ૧૯૩૮માં નિવૃત્ત થયા.
from Inscriptions part 1. 2 (1932) Incriptions of | મુંબઈથી જનાગઢ આવી વિવિધ સામાજીક પ્રવૃત્તિનો પ્રારંભ kathiawar પ્રગટ કર્યો. કરેલો. સૌરાષ્ટ્ર સરકારે ઇ. સ. ૧૯૪૯-૫૦માં પુરાતત્ત્વ ખાતાના
શ્રી હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય માનાઈ સલાહકાર તરીકે એમની નિમણુંક કરી, આ સમયમાં જૂનાગઢમાં ઇટવા-ગિરનાર પાસે ખોદકામ હાથ ધરી ક્ષત્રપ એમનો જન્મ તા. ૨૫-૮-૧૮૯૭ના રોજ વીરમગામના સમયનો બૌદ્ધ વિહાર શોધી કાઢ્યો. અહીંથી મળેલા નમૂનાઓને ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. ગાંધી વિચારના જૂનાગઢના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. વલભી અનુયાયી, પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહ, સંરક્ષણનું કાર્ય તે (મૈત્રકસમય)નાં તામ્રપત્ર, જુદા જુદા રાજયોના સિક્કા અને સાથે પુરાતત્ત્વ અને સિક્કાશાસ્ત્રના પણ જ્ઞાતા. શિલાલેખો ઉપર એમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે, જે વિવિધ
હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી માસિકો-સૈમાસિકોમાં પ્રગટ થયેલા છે. પુરાતત્ત્વવિદ્ તરીકે લાંબી સેવા બાદ તા. ૮-૫-૧૯૬૪માં અવસાન થયું.
ગુજરાતના ઇતિહાસના પુરાતત્ત્વ અને સંશોધનના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org