________________
૨૦ %
બૃહદ્ ગુજરાત આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો” ૧૯૭૨, “યંત્રવિજ્ઞાન અને
દેસાઈ મોહનલાલ દલીચંદ મંત્રકવિતા' ૧૯૭૫ આ એમના વિવેચનનાં પુસ્તકો છે. ‘ન્હાનાલાલની ઊર્મિ કવિતા' ૧૯૭૫, “કવિતા કાનથી વાંચો’ જન્મ : ૬-૪-૧૮૮૫, અવસાન : ૨-૧૨-૧૯૪૫. “એક ૧૯૭૨. મીરાંબાઈ ૧૯૭૬, “કવિ ન્હાનાલાલ’ ૧૯૭૭. ગ્રેજયુએટ’, ‘વીરભક્તિ' એમનાં ઉપનામ છે. ગુજરાતી સાહિત્યમાં
ડબલ્યુ બી, યિટ્સ' ૧૯૭૯ અને ‘એલિયટ' ૧૯૮૧ આ સંશોધક તરીકે એમની પ્રતિષ્ઠા છે. રાજકોટ જિલ્લાના લુણસરમાં વિષયોની પરિચયપુસ્તિકાઓ એમણે આપી છે. “પ્રો. બ.ક. ઠાકોર એમનો જન્મ. બી.એ.એલ.એલ.બી. થઈ મુંબઈ હાઈકોર્ટમાં અધ્યયનગ્રંથ' અન્ય સાથે, ૧૯૬૯, “સુંદરમ્ : કેટલાંક કાવ્યો' વકીલાત. અનેક જૈન સંસ્થાઓ સાથે સંલગ્ન. “જૈન યુગ” ૧૯૨૫૧૯૭૦, “મૃદુલા સારાભાઈ - પ્રથમ પ્રત્યાઘાત’, ‘બાપુની ૩૧ અને ‘જન કોન્ફરન્સ હેરલ્ડ” ૧૯-૧૨-૧૯૧૭ સામયિકોના બિહાર-યાત્રા” ૧૯૮૧ એમનાં સંપાદનો છે. ‘ચિત્રાંગદા' ૧૯૬૫ તંત્રી. રાજકોટમાં અવસાન. પ્રાચીન-મધ્યકાલીન જૈન સાહિત્યનું અને “ઓડેનનાં કાવ્યો’ અન્ય સાથે ૧૯૭, અનુવાદ પણ આપ્યા સંશોધન-અધ્યયન એમનું મુખ્ય ક્ષેત્ર છે. એમના ગ્રંથોમાં રહેલી છે. સ્વાધ્યાય લોક ભાગ-૧,૨ ૧૯૯૭માં, લેખકના વિવેચન અને સાહિત્ય ઇતિહાસની પ્રચુર સામગ્રીમાં શાસ્ત્રીય વ્યવસ્થા, ચોક્સાઈ અંગ્રેજી સાહિત્ય વિશેના સમગ્રલેખો છે. ગુજરાતી સાહિત્ય અને વૈજ્ઞાનિકદષ્ટિ છે. “જૈન ગુર્જર કવિઓ' ભાગ - ૧,૨,૩ ખંડ પરિષદના પ્રમુખનું માનદસ્થાન એમને મળેલ છે. આ ઉપરાંત ૧-૨ (૧૯૨૬-૧૯૩૧-૧૯૪૪) અને “જૈન સાહિત્યનો ઇતિહાસ’ ગુજરાતી સાહિત્યના કુમાર, રણજીતરામ વગેરે ચંદ્રકો એમને (૧૯૩૩) આ બંને એમના અત્યંત નોંધપાત્ર ગ્રંથો છે. પ્રથમ ગ્રંથ મળેલ છે.
સંકલિત વર્ણનાત્મકસૂચિગ્રંથ છે અને બીજો જૈન સાહિત્યનો
ઇતિહાસ છે. જે મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૧૦ સુધીના ભટ્ટ વિનોદ જશવંતલાલા
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી સાહિત્યનું કાલક્રમબદ્ધ જન્મ : ૧૪-૧-૧૯૩૮ : ગુજરાતી સાહિત્યમાં હાસ્ય- દિગ્દર્શન કરાવે છે. “જૈન ઐતિહાસિક રાસમાળા' ભા: ૧ ૧૯૬૯, નિબંધકાર અને સંપાદક. જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં. “કવિવર નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાલા ૧૯૫૫માં મેટ્રિક. ૧૯૬૧માં બી.એ., ૧૯૬૪માં એલ.એલ.બી. ૧૯૨૦, જૈનાચાર્ય આત્માનંદ જન્મશતાબ્દિ સ્મારક ગ્રંથ ૧૯૩૬ પહેલાં સેલ્સટેક્સ કન્સલ્ટન્ટ, છેલ્લા ઘણાં વર્ષોથી ઇન્કમટેક્સ અને “જૈન કાવ્યપ્રવેશ” ૧૯૧૨ એમનાં સંપાદનો છે. કન્સલ્ટન્ટ. ગુજરાતના પ્રમુખ દૈનિકોમાં વ્યંગકટારનું લેખન. કુમારચંદ્રક વિજેતા.
જોશી સુરેશ હરિપ્રસાદ “પહેલું સુખ તે મૂંગી નાર” ૧૯૬૨, “આજની લાત' જન્મ : ૩૦-૫-૧૯૨૧, અવસાન : ૬-૯-૧૯૮૬, ૧૯૬૭, “વિનોદ ભટ્ટના પ્રેમપત્રો” ૧૯૭૨, ‘ઇદૂમ તૃતિયમ' ગુજરાતી સાહિત્યમાં કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, ૧૯૬૩, “ઇદૂમ ચતુર્થમ' ૧૯૭૪, ‘વિનોદની નજરે' ૧૯૭૯, સંપાદક, અનુવાદક તરીકે તેઓ પ્રસ્થાપિત થયા છે. તેમનો જન્મ
અને હવે ઇતિહાસ' ૧૯૮૧, “આંખ આડા કાન' ૧૯૮૨, ‘ગ્રંથની બારડોલી તાલુકાના વાલોડ ગામમાં. ઇ. સ. ૧૯૪૩માં મુંબઈની ગરબડ’ ૧૯૮૩, ‘નરો વા કુંજરો વા' ૧૯૮૪, “અમદાવાદ એટલે એલ્ફિન્સન્ટન કોલેજમાંથી બી.એ., ૧૯૪૫માં એમ.એ. અધ્યાપક અમદાવાદઃ ૧૯૮૫, “શેખાદમ ગ્રેટાદમ' ૧૯૮૫, આ એમનાં તરીકેની એમની કારકિર્દીનો આરંભ ૧૯૪૭થી થયો. ૧૯૫૧થી હાસ્યનિરૂપણનાં પુસ્તકો છે.
વડોદરાની એમ.એ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા “કોમેડી કીંગ ચાર્લી ચેપ્લીન' ૧૯૮૯, “નર્મદ: એક કેરેક્ટર'
અને અધ્યક્ષ રહ્યા. ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ અને રણજીતરામ ૧૯૮૯, “સ્વદા મુનશી’ ૧૯૮૯, અને હાસ્યમૂર્તિ જયોતીન્દ્ર સુવર્ણચંદ્રક એમને મળેલા. દિલ્હીની સાહિત્ય અકાદમીએ આપેલો દવે ૧૯૮૯ એમણે આપેલાં વિનોદલક્ષી વ્યક્તિચિત્રો છે.
પુરસ્કાર એમણે સ્વીકાર્યો ન હતો. “ફાલ્ગની’, ‘મનીષા', ‘વિનોદવિમર્શ' ૧૯૮૭ હાસ્યને એનાં વિવિધ પાસાઓ સાથે 'ક્ષિતિજ' જેવા સામયિકોના તેઓ તંત્રી હતા. ૧૯૮૬માં અવસાન વર્ણવતો એમનો વિવેચન ગ્રંથ છે. “શ્લીલ - અશ્લીલ' ૧૯૬૭, નડિયાદ હોસ્પિટલમાં. હાસ્યાયન” ૧૯૭૮, “હાયેન્દ્ર જ્યોતીન્દ્ર ૨૦૦૧ એમનાં ‘જનાન્તિકે' ૧૯૬૫, “ઇદમ સર્વમ્' ૧૯૭૧, “અહો બત સંપાદનો છે. આ ઉપરાંત ૧૯૮૧-૯૩ દરમિયાન ધનસુખલાલ કિમ આશ્ચર્યમ' ૧૯૭૫, ‘ઇતિ મે મતિ' ૧૯૮૭ એમના નિબંધ મહેતા, તારક મહેતા, મધુસુદન પારેખ, ચીનુભાઈ પટવા, વિનોદ સંગ્રહો છે. જેમાં એમના ચિંતનશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ભટ્ટની શ્રેષ્ઠ હાસ્યરચનાઓને અલગ અલગ ગ્રંથમાં સંપાદિત કરી “ગૃહપ્રવેશ ૧૯૫૭, “બીજી થોડીક' ૧૯૫૮, “અપિ ચ' ૧૯૬૫, છે. “હાસ્ય માધુરી' નામે બંગાળી, ઊર્દૂ, મરાઠી, ગુજરાતી અને “ન તત્ર સૂર્યો ભાતિ' ૧૯૬૭, “એકદા નૈમિષારણ્ય', ૧૯૮૦ આ હિંદી હાસ્યરચનાઓને પણ જુદા જુદા ગ્રંથમાં સંપાદિત કરી છે. એમના વાર્તાસંગ્રહો છે. કથાચતુષ્ટય' ૧૯૮૪માં. “છિન્નપત્ર',
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org