SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૧૯ (૧૯૬૩), નૈવેદ્ય' (૧૯૮૦) આ ચાર કાવ્યસંગ્રહો એમની લેખકે અંગ્રેજી, જર્મન, હિન્દી, મરાઠી, બંગાળી, ઉડિયા, પાસેથી મળ્યા છે. “પરબ્રહ્મ' (૧૯૬૬)માં શ્રી અરવિંદનાં કાવ્યો અસમિયા જેવી ભાષાના સાહિત્યનો અભ્યાસ કર્યો છે. આ અનુદિત છે. “રઘુવંશ' (૧૯૮૫) એમનો કાલીદાસના મહાકાવ્યનો અભ્યાસથી એમનું વિવેચન તુલનાત્મક બન્યું છે. સાથે તેમની સમશ્લોકી અનુવાદ છે. કવિની સંસ્કૃતવૃત્તોની સમજે કાવ્યના સહૃદયતા અને બહુશ્રુતતાથી એમનું લેખન પ્રાસાદિક બન્યું છે. અનુવાદને રસાળ બનાવ્યો છે. “રઘુવંશ'ને ગુજરાતીમાં ઊતારવાના “સુરદાસની કવિતા” ૧૯૭૨, “અધુના' ૧૯૭૩, ‘ભારતીય ટૂંકી જે પ્રયત્નો થયા છે એમાં પ્રજારામનો આ પુરૂષાર્થ માતબર ગણી વાર્તા' ૧૯૭૩, “પૂર્વાપર' ૧૯૭૬ , “કાલપુરુષ” ૧૯૭૯, શકાય. “પ્રતિપદા' (૧૯૪૮) એ એમનું ગોવિંદસ્વામીનાં કાવ્યોનું “આધુનિક્તા અને ગુજરાતી કવિતા' ૧૯૮૭ એમના ઉમાશંકર જોશી અને સુંદરમ્ સાથેનું સંપાદન છે. “બુદ્ધિનો વિવેચનસંગ્રહો છે. લેખકના સંપાદનોમાંથી નોંધપાત્ર મુખ્યત્વે બાદશાહ' (૧૯૬૮)એ બાલકિશોરની વાર્તાઓનો સંગ્રહ છે. “અસમિયા ગુજરાતી કવિતા' ૧૯૮૧, “ગુજરાતી સાહિત્યનો આયુર્વેદનું અમૃત’એ એમનો વૈદિક વિષયક ગ્રંથ છે. આઠમો દાયકો’ ૧૯૮૨ ઉલ્લેખનીય છે. મહાયુદ્ધનામની પુસ્તિકામાં પણ ત્રણ કાવ્યો છે. એમાંનું “આગામી એમણે વિનાયક આઠવલે કૃત ‘વિષ્ણુ દિગમ્બર ૧૯૬૭, મહાયુદ્ધ' નામનું કાવ્ય ધ્યાન ખેંચે તેવું છે. આ કાવ્યમાં કવિનું ગોપાલસિંગકૃત “ગુરૂનાનક' ૧૯૬૯, મહેશ્વર નેઓગકૃત છંદોવિધાન, ભાષા પરનો કાબૂ તથા વિશ્વપ્રેમના આદર્શોની “શંકરદેવ' ૧૯૭૦, જીવનાનંદકૃત કાવ્યસંગ્રહ ‘વનલતાસેન” કાવ્યમય અભિવ્યક્તિ સફળ બની છે. પદ્મા પછી “નાન્દી' તેમનો ૧૯૭૬, સુનિલ ગંગોપાધ્યાયકૃત નવલકથા “સ્વર્ગ નીચે મનુષ્ય બીજો સંગ્રહ અને ત્રીજો સંગ્રહ “નૈવેદ્ય' આ સંગ્રહોમાંની પ્રત્યેક ૧૯૭૭, બુદ્ધદેવ બસુકૃત નાટક ‘તપસ્વી અને તરંગીણી” ૧૯૮૨, રચનાઓમાં શબ્દમાર્દવ - ભાષાગૌરવ દેખાય છે. કવિના સઘળા સુકમાર સેન લિખિત “બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા' કાવ્યસંગ્રહનો અભ્યાસ સ્પષ્ટ દર્શાવે છે કે પ્રભુનો જીવંત સ્પર્શ પામી ૧૯૮૨ વગેરે અનુવાદો આપ્યા છે. આ ઉપરાંત ઉમાશંકર જોષીના તેને મનોહર કંઠે ગાનારા કવિઓ ત્રીસીમાં ઓછા હતા, પ્રજારામ કાવ્યસંગ્રહો “પ્રાચીના' ૧૯૬૮, અને “નીશીથ' ૧૯૬૮ના તેમાંના એક છે. અનુવાદ રઘુવીર ચૌધરીના સહયોગમાં કર્યા છે. રવીન્દ્રનાથ ટાગોરની “ગીત પંચશતી” ૧૯૭૮ને નગીનદાસ પારેખના પટેલ ભોળાભાઈ શંકરભાઈ સહયોગમાં ગુજરાતીમાં આપી છે. એમના અનુવાદો પ્રવાહી અને સાહિત્યમાં નિબંધ, વિવેચન અને અનુવાદક્ષેત્રમાં એમનું સુરેખ છે. ગુજરાતી સાહિત્યના કુમાર, રણજીત રામ વગેરે ચંદ્રકો મુખ્ય પ્રદાન છે. એમનો જન્મ મહેસાણા જિલ્લાના સોજા ગામે થયો તેમને મળેલ છે. હતો. ઇ. સ. ૧૯૫૨માં એસ. એસ. સી. ૧૯૫૭માં બનારસ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૦માં હિન્દી-સંસ્કૃત વિષયોમાં ભગત નિરંજન નરહરિલાલ એમ.એ. ૧૯૭૦માં અંગ્રેજી-ભાષાવિજ્ઞાન વિષયોમાં પુનઃ ગુજરાતી સાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન કવિ અને એમ.એ. ૧૯૭૮માં હિન્દીમાં ‘અયઃ એક અધ્યયન' વિષય પર વિવેચકનું છે. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ પ્રોપરાઈટરી પી.એચ.ડી. ૧૯૬૦થી એમની અધ્યાપક તરીકેની કારકિર્દી શરૂ તથા નવચેતન હાઈસ્કૂલમાં. ઇ. સ. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં થઈ. ૧૯૬૯ સુધી એમણે અમદાવાદની એસ.વી. આર્ટસ કોલેજમાં એમણે અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક, બી.એ. ૧૯૪૮માં સેવાઓ આપી. ૧૯૬૯થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં મુંબઈની એલ્ફિન્સન્ટન કોલેજમાંથી મુખ્ય વિષય અંગ્રેજી સાથે. હિન્દી વિષયના અધ્યાપક રહ્યા અને ૧૯૯૫માં નિવૃત્ત થયા. ૧૯૫૦માં એમ.એ. અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે, ૧૯૫૦ વિશ્વભારતી શાંતિનિકેતનમાં તેઓ ભારતીય સાહિત્યના વિઝિટીંગ થી ૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કોલેજોમાં અંગ્રેજીના ફેલો ૧૯૮૩-૮૪ના વર્ષ દરમ્યાન રહ્યા. ગુજરાતી સાહિત્ય અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્તિ. ૧૯૫૭પરિષદના તેઓ મંત્રી અને આ સંસ્થા દ્વારા પ્રકાશિત 'પરબ' ૫૮માં “સંદેશ” દૈનિકના સાહિત્યવિભાગમાં સંપાદક. ૧૯૭૭માં માસિકના તંત્રી ઘણા લાંબા સમય સુધી રહ્યા છે. ગાંધીનગરની ગ્રંથ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં સૈમાસિક “સાહિત્યના ગુજરાત સાહિત્ય અકાદમીમાં પણ તેમને માનદપદવી મળી છે. તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્રક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે લલિત નિબંધમાં એમની આગવી મુદ્રા રણજીતરામ ચંદ્રક. ઉપસી છે. એમની પાસેથી વિદશા', ‘પૂર્વોત્તર' ૧૯૯૧, “રાધે યુરોપિયન ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના તારા ડુંગરિયા પર' ૧૯૮૭ અને “દેવોની ઘાટી' ૧૯૮૯ આ એમના વિષયોનો ઉઘાડ સૌપ્રથમ એમની કવિતામાં થયો છે. “છંદોલય' પ્રવાસનિબંધના સંગ્રહો છે. આ નિબંધોમાં એમની ગદ્યશૈલી ૧૯૪૭, કિન્નરી” ૧૯૫૦, “અલ્પવિરામ' ૧૯૫૪, ૩૩ કાવ્યો' રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી-પ્રાસાદિક છે. ૧૯૫૮ આ એમના કાવ્યસંગ્રહો છે. કવિતાનું સંગીત’ ૧૯૫૩, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy