________________
૧૮ જે
બૃહદ્ ગુજરાત પગલીઓ' (૧૯૮૪)માંના પ્રસંગો આત્મચરિત્ર અને લલિત નિબંધ કર્યું છે. એમનો જન્મ બાપુપુરામાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ બંને સ્વરુપના સંધિસ્થાને ઊભા છે. ‘ચહેરા ભીતર ચહેરા’ માણસામાં. તેમણે પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી છે. લાંબા સમય (૧૯૮૬) ચરિત્રનિબંધોનો સંગ્રહ છે. ‘હેત અને હળવાશ”. સુધી તેઓ હિન્દી સાહિત્યના અધ્યાપક તરીકે સેવા આપતા રહ્યા છે. (૧૯૯૦)માં વિનોદરસિક લેખો છે. “કાવ્યપ્રત્યક્ષ' (૧૯૭૬) તેમને રણજીતરામ ચંદ્રક, કુમારચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી કાવ્યસિદ્ધાંતોની અને અર્વાચીન ગુજરાતી કવિતાના કેટલાક અગ્રણી અને દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક જેવા કવિઓની કવિતાની તપાસ કરતો વિવેચનસંગ્રહ છે. “અતર' અનેક પારિતોષિકો મળેલ છે. (૧૯૭૮)માં ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર
આ લેખક નવલકથાકાર તરીકે વિશેષ પ્રસિદ્ધ છે. એમની નવલકથાઓની ચર્ચા છે. “રામનારાયણ વિ. પાઠક' (૧૯૭૯)માં
પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચનારીતિનું વૈવિધ્ય સર્જકના વાંડગમયપુરુષાર્થની તપાસ છે. “સ્વપ્રપિંજર' (૧૯૭૩).
ધરાવતી કૃતિઓ મળી છે. “પૂર્વરાગ' (૧૯૬૪) એમની પહેલી એમનો એકાંકી સંગ્રહ છે. “ગુજરાતીમાં વિરામચિહ્નો' (૧૯૭૩)માં
નવલકથા છે. એમની બીજી નવલકથા “અમૃતા' (૧૯૯૫) ગુજરાતીના વિરામચિહ્નો વિશે શાસ્ત્રીયચર્ચા છે. ‘દાંપત્ય મંગલ’
સીમાચિહ્નરૂપ રચના છે. ઉપરવાસ, અંતરવાસ, સહવાસ (૧૯૭૯), “માતૃદર્શન’ માતૃભક્તિનાં ગુજરાતી કાવ્યોનું સંપાદન
(૧૯૭૫) બૃહત્કથા છે. 'રૂદ્રમહાલય' (૧૯૭૮) જેવી ઐતિહાસિક છે. આ ઉપરાંત તેમણે ‘ગામનામસૂચિ' જેવા સૂચિ ગ્રંથ અને કેટલાક
નવલકથા અને ‘કંડક્ટર' (૧૯૮૦) જેવી સામાજિક નવલકથા અને અનુવાદ પણ આપ્યા છે.
“આવરણ' (૧૯૬૬), ‘શ્રાવણરાતે' (૧૯૭૭), ‘તેડાગર' મણિયાર પ્રિયકાન્ત પ્રેમચન્દ (૧૯૬૮) જેવી લઘુનવલો પણ આપી છે. ‘આકસ્મિક સ્પર્શ
(૧૯૬૬), ‘ગેરસમજ' (૧૯૬૮), “નંદીઘર' (૧૯૭૭) વગેરે ગુજરાતી સાહિત્યના આ પ્રતીકરાગી કવિ છે. તેમનો જન્મ
એમના વાર્તાસંગ્રહો છે. છાંદસ-અછાંદસ, ગીત-ગઝલ સ્વરૂપની વિરમગામમાં. વતન અમરેલી. અભ્યાસ નવ ધોરણ સુધીનો.
રચનાઓ આપતા ‘તમાસા' (૧૯૬૭-૧૯૭૨) અને ‘વહેતાં વૃક્ષ મુખ્યત્વે જાતિગત વ્યવસાય તે ચૂડા-ચૂડીઓ બનાવવાનો.
પવનમાં' આ એમના કાવ્યસંગ્રહો છે. વ્યવસાયની સાથે કાવ્યલેખન. તેમને કુમાર ચંદ્રક ઉપરાંત ૧૯૭૨૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળેલું. અવસાન અમદાવાદમાં.
અશોકવન’ ‘ઝૂલતામિનાર' (૧૯૭૭), ‘સિકંદરસાની’
(૧૯૭૦) જેવાં નાટકો અને ‘ડિમલાઈટ' (૧૯૭૩), ‘ત્રીજોપુરુષ કુમાર'ની બુધસભામાં મકરંદ દવે, નિરંજન ભગત જેવા
(૧૯૮૨) જેવાં એકાંકી સંગ્રહો તેમની પાસેથી મળ્યાં છે. ગુજરાતી કવિ મિત્રોનો એમને સંપર્ક થયો ને એમની કાવ્યભાવના કેળવાઈ.
સાહિત્ય પરિષદના તેઓ ૨૦૦૧માં વરાયેલા પ્રમુખ છે. ઉપરાંત એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “પ્રતીક' (૧૯૫૩) છે. એમાં કવિનું
અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે તેઓ માનદપદે વરાયેલા છે. વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાન ખેંચે તેવું છે. પોતાનાં કથનને અનુરૂપ છંદ કવિ પ્રયોજે છે એમાં એમની ફાવટ અસાધારણ છે.
પ્રજરામ નરોત્તમ રાવળ એમણે કરેલી ગીતરચનાઓમાં મત્તયૌવનોમિનો છાક અનુભવાય
પ્રજારામ રાવળનો જન્મ ત્રીજી મે ૧૯૧૭ના રોજ, વતન છે. બીજો સંગ્રહ “અશબ્દ રાત્રિ' (૧૯૫૯) છે. આ સંગ્રહ એની
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો. ત્યાં જ તેમણે પ્રાથમિક કાવ્યતાની અને કાવ્ય વિષયને કારણે નવીન છે. ત્રીજો સંગ્રહ
માધ્યમિક શિક્ષણ મેળવેલું. ઇ. સ. ૧૯૪૧માં મેટ્રિક થયા પછી સ્પર્શ' (૧૯૬૬) છે. આ સંગ્રહમાં અડધા ઉપરાંત ગીતકાવ્યો છે.
પાટણની આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરી સ્નાતક થયા પછી આ સંગ્રહની છંદોબદ્ધ રચનાઓ પણ ઉત્તમ છે. “સમીપ’
૧૯૫૪ થી ૧૯૭૨ સુધી ભાવનગરની આયુર્વેદ કોલેજમાં અધ્યાપક (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ ઓછી છે ને તેમાં ગદ્યકાવ્યો
તરીકે રહ્યા. ૧૯૭૨ થી ૧૯૭૫ સુધી આજ કોલેજમાં આચાર્યપદે પ્રથમવાર આવે છે. “પ્રબલગતિ' (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો
રહ્યા. તેઓ વ્યવસાયે વૈદ હતા. સંગ્રહ છે. “વ્યોમલિપિ', ‘લીલેરોઢાળ' એમના મરણોત્તર પ્રકાશનો છે જેમાં “લીલેરો ઢાળ' સંગ્રહમાં લયમધુર ગીતરચના છે.
| ગુજરાતી સાહિત્યમાં એમણે કવિતા અને અનુવાદ બંને
ક્ષેત્રમાં કામ કર્યું છે. એમનું કાવ્યસર્જન ગાંધીયુગના કવિઓની સાથે ચૌધરી રઘુવીર દલસિંહ
શરૂ થયું. પ્રજારામ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના પરમભક્ત (જન્મ : ૫-૨-૧૯૩૮) આ એવી પ્રતિભા છે જેમણે
હતા. આધ્યાત્મિકતાથી રંગાયેલા આ કવિને સુંદરમ્ “નોળવેલના સાહિત્ય ક્ષેત્રે કવિતા, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, વિવેચન
કવિ' તરીકે ઓળખાવે છે કેમકે સંસારસર્પ સાથેની લડાઈમાં કવિ અને સંપાદન એમ વિવિધસ્વરુપોમાં પ્રદાન કર્યું છે. “લોકાયતન
અધ્યાત્મની નોળવેલમાંથી સાંત્વન પામે છે. સૂરિ અને ‘વૈશાખનંદન' જેવા ઉપનામથી પણ તેમણે કેટલુંક સર્જન મહાયુદ્ધ' (૧૯૪૦), ‘પદ્મા' (૧૯૫૬), “નાદી’
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org