________________
પ્રતિભા દર્શન
જે ૬૧૩ કામગીરી કરતા રહ્યા હતા. અને તા. ૨-૧-૨૦૦૨ના રોજ તેઓ ભારતીય હસ્તલિખિત ગ્રંથો રફેદફે ન થઈ જાય અને સારી સ્વર્ગસ્થ થયા.
રીતે જળવાઈ રહે તે માટે તેમનાં પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઈ. તેઓ સ્વભાવે શાંત, ઉદાર અને સ્વસ્થ પ્રકૃતિના હતા.
સ. ૧૯૫૭માં અમદાવાદમાં ‘લા.હ. ભારતીય પ્રાચ્ય સંસ્કૃતિ તેમને ઊંચા સાદે બોલતા કે ગુસ્સે થતા કદી જોયા નથી. તેઓ
વિદ્યામંદિર' સ્થપાયું. તેમનાં માર્ગદર્શન નીચે ત્યાં તમામ પ્રકારના સૌજન્યશીલ અને નમ્ર હોવાથી, અજાતશત્રુ રહી શક્યા. તેમને
હસ્તલિખિત ગ્રંથોનો સાંપ્રદાયિક ભેદભાવ વગર સંગ્રહ થયો હતો. બ.ક. ઠાકોર સુવર્ણ ચંદ્રક અને રમણભાઈ નીલકંઠ પારિતોષિક
આમ પોતે જૈન સાધુ હોવા છતાં તેઓ સાચા અર્થમાં મળ્યાં હતાં. સામાજિક રીતરિવાજોમાં યોગ્ય સુધારા થાય તે માટે
બિનસાંપ્રદાયિક હતા. તેઓ બધાને સમજાવતા હતા.
તેઓ ભારતીય લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના ઉચ્ચ
કોટિના વિદ્વાન અને નિષ્ણાત હતા. તેમનું વ્યાખ્યાન વિદ્યાસભર મુનિશ્રી જિનવિજયજી
રહેતું. તેઓ પી.એચ.ડી. વિદ્યાર્થીઓના માર્ગદર્શક પરીક્ષક હતા. તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૮માં થયો હતો. તેમનું મૂળ નામ અને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સદા તત્પર રહેતા. તેઓ કિશનસિંહ હતું. તેમણે આઠમા વર્ષે સ્થાનકવાસી જૈન દીક્ષા લીધી સ્વભાવે શાંત, માયાળુ અને પવિત્ર હતા. તેમણે ભારતીય જૈન અને સોળમા વર્ષ પછી શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક સાધુ તરીકે દીક્ષા શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા”, “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ’ વગેરે લીધી. તેમણે સંસ્કૃત-પ્રાકૃત ભાષા સાહિત્ય અને વ્યાકરણમાં સારો ગ્રંથો લખ્યા છે. અભ્યાસ કર્યો હતો. પુણેની ભાઈશંકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવામાં તેમનો ફાળો અનન્ય હતો. તેઓ ગૂજરાત
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં આચાર્ય તરીકે પણ રહ્યા હતા. તેમનો જન્મ ૨૬-૧૧-૧૯૩૮ના રોજ નવસારીમાં થયો બંગાળના શાંતિનિકેતન જૈન સાહિત્યના અધ્યક્ષપદે, મુંબઈના હતો. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક છે. અને ગુજરાત બારતીય વિદ્યાભવનના પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષપદે અને યુનિવર્સિટીના એલ.એલ.બી. છે. તેમણે લંડન કોલેજ ઓફ રાજસ્થાન પુરાતત્ત્વવિભાગના માનદ્ નિયામક પદે પણ રહ્યા હતા. - પ્રિન્ટીંગમાંથી વિશેષ યોગ્યતા સાથે ડીટીપી (પુસ્તક પ્રકાશન અને તેમણે સિંઘી જૈન ગ્રંથમાળા’, ‘જૈન તત્ત્વસાર’, ‘પ્રાચીન
વ્યવસ્થાપનનો અભ્યાસ) મેળવ્યો. જૈનલેખ સંગ્રહ’, ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’ ‘પ્રબંધ ચિંતામણિ' તેઓ ગૂજરાત વિદ્યાપીઠના મ. દ. સમાજસેવા જેવા મહત્ત્વના સંસ્કૃત – પ્રાકૃત પ્રકાશનોનું સંપાદન કર્યું હતું. મહાવિદ્યાલયના પત્રકારત્વ વિભાગમાં અનુસ્નાતક કક્ષાએ તેઓ ચંદેરિયા (ચિત્તોડ નજીક)ના સર્વોદય આશ્રમના
પ્રાધ્યાપક, પત્રકારત્વમાં એમ.ફિલ.ના વિદ્યાર્થીઓના માન્ય સ્થાપક હતા. અને નિવૃત્ત જીવન એમણે ત્યાં વ્યતીત કર્યું હતું.
માર્ગદર્શક તરીકે કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય આટલા મોટા વિદ્વાન છતાં, તેમને જરાય મોટાઈ ન હતી અને વિદ્યાભવન, નવગુજરાત મલ્ટીકોર્સ, ઉદ્યોગ સાહસિકતા વિકાસ સ્વભાવે શાંત, સ્નેહાળ અને માયાળુ હતા. જૈન સાધુ હોવા છતાં,
કેન્દ્ર, સરદાર પટેલ વહીવટ તાલીમ ભવન વગેરેમાં મુલાકાતી બિનસાંપ્રદાયિક રહી શક્યા હતા.
વ્યાખ્યાતા તરીકે સેવા આપે છે. પ્રફવાંચન, કોપી એડિટીંગ અને
બુક ડિઝાઈનના તાલીમ વર્ગમાં વ્યાખ્યાતા તેમજ સંયોજક તરીકે મુનિશ્રી પુણ્યવિજયજી
કામગીરી કરે છે. તેમનો જન્મ કપડવંજમાં તા. ૨૭-૧૦-૧૮૯૫ના રોજ તેમણે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, બાબાસાહેબ થયો હતો. તેમનું મૂળ નામ મણિલાલ હતું. શ્રી ચતુરવિજયજી આંબેડકર ઓપન યુનિવર્સિટી, બુક ડેવલપમેન્ટ કાઉન્સિલ, મહારાજે દીક્ષા આપી તેમનું નામ પુણ્યવિજયજી રાખ્યું. તેમણે ગુજરાત રાજય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં સભ્ય તરીકે કામગીરી પંડિત સુખલાલજી સંઘવી પાસે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય અને કરી છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનની પત્રકારત્વ અને સમૂહ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે સંશોધન ક્ષેત્રે તાલીમ પ્રાપ્ત માધ્યમો અંગેની નિષ્ણાંત સમિતિના સભ્ય તરીકે પણ રહેલા છે. કરી હતી. તેમણે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું ઉચ્ચ શાસ્ત્રીય પદ્ધતિએ
તેઓએ સર્વોદય ટ્રસ્ટ, અગાસીઃ નૂતન ભારતી મડાણાગઢ, સંપાદન કર્યું હતું. તેમણે જૈન આગમોનાં શાસ્ત્રીય સંપાદનની
સુરુચિ શિક્ષણ વસાહત ટ્રસ્ટ, બારડોલી જેવી ખ્યાતનામ યોજના હાથ ધરી હતી. તેમણે લીંબડી, પાટણ, છાણી, જેસલમેર
સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે કામગીરી કરી છે. તેઓ ઇ. સ. ૧૯૭૫થી વગેરેના ગ્રંથભંડારો સુવ્યવસ્થિત કર્યા હતા. પાટણના હેમચંદ્રાચાર્ય
નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી છે. ત્યાં તેમણે વહીવટી, જ્ઞાનભંડારનું તમામ શ્રેય તેમના ફાળે જાય છે.
નાણાકીય કાનૂની આયોજન વગેરે કામગીરી સારી રીતે કરી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org