SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જે બૃહદ્ ગુજરાત પ્રા. કેશવરામ કાશીરામ શાસ્ત્રી મર્યાદાધર્મ પાળતા હોવા છતાં, તેમના વિચાર ક્રાંતિકારી છે. તેઓ અનેક રાજયોના મહાનુભાવોના સંપર્કમાં રહેતા હોવા છતાં, તેમનો જન્મ માંગરોળમાં તા. ૨૮-૭-૧૯૦૫ના રોજ તેમનો પહેરવેશ તદ્દન સાદો છે. તેઓ બહાર જતી વખતે ધોતી, થયો હતો. તેઓ શિક્ષણ જગતમાં “કે.કા.’, ‘શાસ્ત્રીજી' તરીકે બંડી અને ટોપી પહેરે છે. પરંતુ ઘરમાં ફક્ત કેડિયું-ધોતી પહેરે છે. જાણીતા છે. તેમણે માંગરોળમાં પિતાશ્રી કાશીરામની પાઠશાળામાં ઉનાળામાં તો કેડિયું પણ પહેરતા નથી. સંસ્કૃતનો અભ્યાસ કર્યો. હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. જે શાળામાં ધોરણ ૭ સુધી અભ્યાસ કર્યો હતો તે જ શાળામાં તેઓ સાહિત્યની સાથોસાથ રાજકારણમાં હોવા છતાં, તેઓ ઉપલા ધોરણમાં સંસ્કૃત, ગુજરાતી ભાષા શીખવતા. તે સ્વભાવે સરળ છે. તેમણે “વિશ્વ હિંદુ સમાચાર' માસિકના અને શાળાનું નામ હાલ “માનનીય કે.કા. શાસ્ત્રી વિદ્યાલય' રાખવામાં વલ્લભસંપ્રદાયના “અનુગ્રહ' માસિકના તંત્રી તરીકે પણ કામગીરી આવ્યું છે. કરી છે. તે પોતે મેટ્રિક પાસ હોવા છતાં, તેમણે એમ.એ.માં આજે ૯૭ વર્ષની વયે તેમનાં કર્તવ્યનિષ્ઠ, તરવરાટ, કાર્યશક્તિ, ઉત્સાહ અને ધગશ જોઈને જુવાનો પણ મોંમા આંગળી અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાના સાહિત્યના અધ્યાપન અને પી.એચ.ડી.ના માન્ય માર્ગદર્શક અને પરીક્ષક તરીકે કાર્ય કર્યું છે. નાખી જાય છે. તેઓ પ્રકાંડ વિદ્વાન છતાં, તેમનામાં વિદ્યાડંબર તેમણે ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે કામગીરી કરી હતી. નથી, બહુમુખી પ્રતિભા છતાં તેમનામાં ભારોભાર વિનમ્રતા છે અને આટલો મોટો કાર્યબોજ વહેવા છતાં તે સદાય પ્રસન્ન રહે છે. તે પછી તેમણે ત્યાં ક્યુરેટર અને અધ્યાપક તરીકે સેવા આપી. આટલી મોટી સિદ્ધિઓ છતાં તેઓ અજાતશત્રુ છે. આજે છેલ્લાં ૪૦ વર્ષથી તે ત્યાં માનદ્ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. મોહનભાઈ શંકરભાઈ પટેલ તેમણે જયસંહિતા, ભારત સંહિતા અને ભાગવત જેવા તેમનો જન્મ વડદલા (ખેડા)માં ૮-૬-૧૯૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે તેવા ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેમને થયો, તેઓ ઇ. સ. ૧૯૪૮માં એમ.એ. થયા. તેમણે ગુજરાતી ભાષા સાહિત્ય માટે રણજીતરામ સુવર્ણચંદ્રક, વલ્લભવિદ્યાનગર, અલિયાવાડા અને ગૂજરાત વિદ્યાપીઠમાં ઐતિહાસિક સંશોધન માટે ગોકાણી સુવર્ણ ચંદ્રક, સંસ્કૃત ભાષાની પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ ગુજરાત વિદ્યાપીઠના સેવા માટે “વિદ્યાવાચસ્પતિ', ભાષાશાસ્ત્ર માટે ભારત સરકારના મ.દે.સ. મહાવિદ્યાલયના આચાર્યપદે ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી ‘પદ્મશ્રી’, ભારતીય વિદ્યાપીઠે, “મહામહિમોપાધ્યાય', “બ્રહ્મર્ષિ', રહ્યા. તેમણે ગુજરાત સરકારના ગુજરાત રાજભાષા (કાયદા) “ભારત-ભારતી રત્ન', “પ્રવાસ રત્ન' જેવા ખિતાબોથી તેઓનું કમિશનના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી અને ગુજરાત બહુમાન કર્યું. તેમનો ગુજરાતીમાં પ્રાધ્યાપકનો દરજ્જો, સરકારના કેટલાય અધિનિયમોનું અધિકૃત ભાષાંતર આપ્યું. ભાષાશાસ્ત્ર વગેરેને લગતાં પ્રકાશનો અને કામગીરી ધ્યાનમાં લઈને - તેમણે “ચાર ફાગુ' અને “ગાંધીજીની જીવનદષ્ટિ’ જેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમને ડી.લિટની પદવીથી નવાજયા છે. પુસ્તકોનું સંપાદન કર્યું. તેમણે મુખ્યત્વે વેદાંતના અનુવાદ કર્યા છે. તેમણે બહદ ગુજરાતી કોષ ભાગ ૧-૨ અને દસ વનૌષધિ તેમણે વિરામચિહ્નો અને અનુવાદ વિજ્ઞાન અંગેના પુસ્તકો પ્રસિદ્ધ કોશ પ્રસિદ્ધ કર્યા છે. તેમણે સાહિત્યક્ષેત્રે સંશોધન મૂલક ગ્રંથો, કર્યા હતાં. તેમનું બાળસાહિત્યમાં ઊંચું પ્રદાન છે. તેમાં મુખ્યત્વે પુષ્ટિમાર્ગીય સાહિત્યનાં પુસ્તકો સહિત ૨૧૦ જેટલાં પુસ્તકો અને ‘શિશુલોક' ગણી શકાય. તેઓ ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રસિદ્ધ થતી પાંચસો જેટલા લેખો પ્રસિદ્ધ કર્યા છે. તેમણે તખલ્લુસના નામે પાંચ જોડણી પત્રિકાનું સંપાદન કરતા હતા. તેમણે કોશવિજ્ઞાનને લગતા ગ્રંથ પ્રસિદ્ધ કર્યા છે. તેમાં ‘ગર્ગજોશી' તખલ્લુસથી ‘લઘુહસ્તરેખા શ્રેણિબદ્ધ લેખ લખ્યા છે. તેમણે સ્વામી શ્રી વિહિત આત્માનંદનાં દર્શન' નામે ગ્રંથ પણ છે. તેમણે ગુજરાતી ભાષાની જોડણી પુસ્તકોનું સંપાદન-પ્રકાશન કાર્ય સારી રીતે સંભાળ્યું હતું.. બાબતમાં સરકારે નીમેલી સમિતિના પ્રમુખ તરીકે ઘણા સુધારા તેઓ વલ્લભવિદ્યાનગર બાવીસ ગામ વિદ્યાલય સંસ્થાના સૂચવ્યા છે. તેમણે ટાઈપયંત્રોની સુધારણા માટેની ગુજરાત આદ્યસ્થાપક હતા. તેમણે અનુવાદ અભ્યાસક્રમ ઘડ્યો હતો. સરકારની સમિતિમાં પણ ઘણા સુધારા સૂચવ્યા હતા. અને તે તેમનાં માર્ગદર્શન નીચે દસેક પી.એચ.ડી. બહાર પડ્યા છે. આમ મુજબ નવા ગુજરાતી ટાઈપયંત્રો તૈયાર થયાં છે. તેઓ સારા લેખક, સંપાદક અને અનુવાદક હતા. તેઓ છેલ્લાં તેમના માર્ગદર્શન હેઠળ કુલ ૧૯ પી.એચ.ડી. બહાર ત્રણ વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠના કોશવિભાગના અધ્યક્ષ તરીકે પડ્યા છે. તેઓ વિશ્વહિંદુ પરિષદના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હતા. તેમની કથળેલી તબિયત છતાં સાર્થ જોડણીકોશમાં સારાં તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. પોતે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે અને પ્રવિષ્ટિ અને સુધારા વધારા થાય તે માટે સહાય, અંત પર્યત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy