SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન → SOC of Women in India' શ્રી એસ. એમ. મિત્રે લખેલું છે વિવિધ પાલખી વિના બહાર જઈ શકે નહિ વગેરેને તિલાંજલી આપી. સ્ત્રી સંસ્થાઓ સાથે સંકળાયેલાં ચીમનાબાઈ ગાયકવાડ-(બીજા)એ જેની સીધી અસર સમાજના અન્યવર્ગના લોકો ઉપર પડી હતી. મહિલા ઉન્નતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે ખૂબ કાર્ય કર્યું હતું. અને સમાજસુધારણા માટેનાં કાર્યમાં સફળતા મળી. મહિલા ઉન્નતિક્ષેત્રે દીર્ધદષ્ટિપૂર્વક પ્રયત્નો કરતા આ ઉપરાંત કન્યાકેળવણીને ઉત્તેજન, હરિજન ઉદ્ધારની પ્રવૃત્તિઓ, મહિલાઓને આર્થિક રીતે પગભર કરવી જેવી અનેકશ્રીમતી રંભાબેન ગણાત્રા વિધ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવામાં તેમને સફળતા (ઇ. સ. ૧૮૯૩ થી ૧૯૮૯) મળી હતી. અનેકવિધ સામાજિક, આર્થિક, શૈક્ષણિક સંસ્થાઓ રંભાબેન ગણાત્રાનો જન્મ ઇ.સ. ૧૮૯૩માં જોડિયા મુકામે સાથે સંકળાયેલો ભક્તલક્ષ્મીબેન માત્ર સૌરાષ્ટ્રનું જ નહિ પરંતુ થયો હતો. જે સમયે સમાજમાં કન્યા કેળવણી પ્રત્યે સંગ પ્રવર્તતી સમગ્ર ગુજરાતનું ગૌરવ હતાં. તેમણે કરેલાં કાર્યોને કારણે આજે હતી તેવા સમયમાં રંભાબેનને અક્ષરજ્ઞાન આપવામાં આવ્યું હતું, પણ લોકો તેમને યાદ કરે છે. ઇ.સ. ૧૯૦૮માં રંભાબેનનાં લગ્ન માધવજીભાઈ સખપરિયા સાથે ગુજરાતની બહેનો માટે મશાલચી સમાન થયાં હતાં. પરંતુ માત્ર ૧૯ વર્ષની વયે રંભાબેન વિધવા થયાં. પછીથી તેમના ભાઈઓ સાથે કરાંચી સ્થાયી થયાં હતાં. કરાંચીમાં પુષ્પાબેન મહેતા રહી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓની શરૂઆત પુષ્પાબેન મહેતાનો જન્મ ઇ.સ. ૧૯૦૫ના રોજ પ્રભાસ પણ તેમણે કરી હતી. ખાસ કરીને મહિલા ઉન્નતિ માટે તેમણે કરેલા પાટણ મુકામે થયો હતો. તેમનાં માતાનું નામ હેતબા અને પિતાનું પ્રયત્નો નોંધપાત્ર હતા. ઇ.સ. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર થતાં તેઓ નામ હરપ્રસાદ હતું. પ્રાથમિક શિક્ષણ વતનમાં લઈ અમદાવાદમાં પોતાનાં મૂળ વતન જોડિયામાં સ્થાયી થયાં હતાં. અને અહીં સમાજ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયાં હતાં. સુધારાનાં કાર્યો માટે સક્રિય બન્યાં. હરિજન ઉદ્ધાર પ્રવૃત્તિ, પરંતુ ઇ. સ. ૧૯૧૭-૧૮માં અમદાવાદમાં રોગચાળો ફાટી સામાજિક અનીતિઓની નાબુદી, ઊંચનીચના ભેદભાવને નીકળતાં વતન પરત આવ્યાં. ઇ.સ. ૧૯૨૦માં તેમનાં લગ્ન તિલાંજલી, સ્વચ્છતાને પ્રાધાન્ય, કન્યા કેળવણીને ઉત્તેજન, ભાવનગરના શિક્ષિત યુવાન જનાર્દનરામ મહેતા સાથે થયાં હતાં. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવી વગેરે, તેમને તેમાં અને ઈ.સ. ૧૯૩૧માં ૨૬ વર્ષની વયે પુષ્પાબેન વિધવા થયાં સફળતા પણ મળી હતી. તેમનાં કાર્યોને કારણે ભાઈચારાની હતાં. ઈ.સ. ૧૯૩૬માં એમ.એ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ભાવના ઉંચનીચના ભેદભાવની નાબૂદી, કન્યાકેળવણીને વેગ, શરૂઆતમાં અમદાવાદમાં સ્કૂલશિક્ષિકા તરીકે કામગીરી કરી હતી. અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્તિ વગેરે જેવા વિચારો જન માનસમાં પછી અમદાવાદની “જયોતિસંઘ” સંસ્થામાં જોડાયા હતાં. અને પ્રવેશ્યા હતા. તેમણે મહિલા ઉન્નતિ માટે “સ્ત્રી હુન્નર અહીથી તેમણે સમાજ સુધારણાની કામગીરી શરૂ કરી હતી. ઉદ્યોગશાળાની સ્થાપના જોડિયા ગામમાં કરી હતી. આજે તો આ મહિલા અને બાળકોના ઉત્કર્ષ માટેનાં માલધારી કોમના ઉત્કર્ષ સંસ્થા વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે અને તેનો લાભ અનેક બહેનો માટેનાં, કાર્યો વગેરેમાં તેમને સફળતા મળી હતી. લે છે. ઇ.સ. ૧૯૮૯માં રંભાબેનનું અવસાન થયું હતું. સૌરાષ્ટ્રના જુદાં જુદાં સ્થળોએ મહિલા કલ્યાણ સંસ્થાઓ | ગુજરાતનું ગૌરવ શરૂ કરાવવામાં પુષ્પાબેનનું પ્રદાન નોંધપાત્ર રહ્યું હતું. ઇ.સ. ૧૯૫૫માં તેમને “પદ્મભૂષણ' એવોર્ડ અને ઈ.સ. ૧૯૮૩માં ભક્તિલક્ષ્મીબેન ગોપાલદાસ દેસાઈ જાનકી બજાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આરઝી ભક્તિબાના હુલામણા નામથી પ્રચલિત બનેલાં હકૂમત વખતે સક્રીય કામગીરી કરનાર પુષ્પાબેન રાજકારણમાં પણ ભક્તિલક્ષ્મીબેનનો જન્મ ઇ.સ. ૧૮૯૯માં લીંબડી મુકામે દીવાન સક્રિય હતાં. ઇ.સ. ૧૯૮૮માં તેમનું અવસાન થયું હતું. તેમનું ઝવેરભાઈ અમીનને ત્યાં થયો હતો. ભક્તિલક્ષ્મીબેને પ્રાથમિક જીવન સમગ્ર ગુજરાતની બહેનો માટે પ્રેરણા પૂરવાર થયું છે અને શિક્ષણ લીંબડી રાજયની રાજકુંવરીઓ સાથે લીધું હતું. તેમનાં લગ્ન સાચા અર્થમાં મહિલા ગૌરવના મશાલચી પૂરવાર થયેલ. ઢસા રાયસાંકળીના દરબાર ગોપાલદાસ સાથે ઈ.સ. ૧૯૧૩માં રાષ્ટ્રીય લડતમાં સક્તિ, સમાજસુધારતી થયાં હતાં. ભક્તિલક્ષ્મીબેને પોતાના પતિની સાથે રહી રાષ્ટ્રીય | પ્રવૃતિને વેગ આપનાર લડત અને સમાજસુધારણા ક્ષેત્રે સક્રિય યોગદાન આપ્યું હતું. સમાજની પ્રચલિત કુપ્રથાઓ જેમકે ઘૂંઘટ પ્રથા, મહિલાઓથી શ્રી હીરાબેન શેઠ (ઇ. સ. ૧૯૧૫) જાહેરમાં ચપ્પલ પહેરીને ચલાય નહીં, ઉચ્ચવર્ગની મહિલાઓ હીરાબેન શેઠનો જન્મ ઇ.સ. ૧૯૧૫માં પાટણવાવ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy