SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ૬૦૦ આર્થિક મુશ્કેલીને કારણે તેમને અભ્યાસ છોડવો પડ્યો હતો. ૧૮૬૨માં મોઢવણિક પરિવારમાં થયો હતો. તેમનાં માતાનું નામ મુંબઈમાં રહી કરસનદાસે “બુદ્ધિવર્ધક સભાના સભ્ય તરીકે મણિબાઈ અને પિતાનું નામ તુલસીદાસ હતું. જમનાબાઈનાં લગ્ન સામાજિકક્ષેત્રે તથા કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી હતી. ૧૩ વર્ષની વયે મુંબઈના નગીનદાસ ભક્તિદાસ સક્કઈ સાથે થયાં સત્યપ્રકાશના તંત્રી તરીકે તેમણે સમાજના પ્રચલિત કુરિવાજો અને હતાં. જમનાબાઈએ મુંબઈમાં રહીને મહિલા ઉત્થાનની પાખંડો સામે બળવો પોકાર્યો હતો. સ્ત્રીબોધ, ડાંડિયો, વિજ્ઞાન પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. ઇ.સ. ૧૯૦૩માં “ગુજરાત વિલાસ, રાસ્તગોફતાર જેવાં સામયિકોમાં સમાજસુધારાને લગતા હિન્દુ સ્ત્રી મંડળ” નામની સંસ્થામાં પ્રમુખપદે રહી સામાજિક લેખો લખીને સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા. એક કુરિવાજોને તિલાંજલી આપવા માટે મહિલાઓને તૈયાર કરી. પત્રકાર તરીકેની કારકિર્દીમાં તેમને ભારે યશ અને પ્રતિષ્ઠા મળેલાં. સેવાસદન, વનિતા-વિશ્રામ, જૈન મહિલા સમાજ, જેવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતાં. તેમણે કરેલાં કાર્યોને કારણે કરસનદાસ ઈ.સ. ૧૮૭૧માં અવસાન પામ્યા. ગુજરાતના મહિલાઓમાં જાગૃતિ આવી અને સમાજના પ્રચલિત કુરિવાજો આ સમાજ સુધારકની યાદમાં મુંબઈ યુનિવર્સિટી તરફથી ““સંસાર સામે મહિલાઓએ જાગૃતિ બતાવી હતી. ગુજરાત અને સુધારા”ના વિષયને લગતા નિબંધને અપાતું “કરસનદાસ મૂળજી” કાઠિયાવાડમાં ઈ.સ. ૧૯૧૧-૧૨માં દુષ્કાળ પડ્યો ત્યારે પારિતોષિક તેમની સમાજ સુધારાની પ્રવૃત્તિની યાદ અપાવે છે. જરૂરિયાતવાળા લોકોને તેમણે મદદ કરી હતી. ઇ.સ. ૧૯૧૬માં | દોઢસો વર્ષ પહેલાં તેમણે જેલખાતામાં, ન્યાયખાતામાં, તેમનું અવસાન થયું. તેમણે કરેલાં કાર્યોની સુવાસ સમગ્ર ગુજરાત પોલીસખાતામાં, શિક્ષણખાતામાં, વાહનવ્યવહારખાતામાં અનેક અને મુંબઈમાં પ્રસરી હતી. સુધારાઓ દાખલ કરાવ્યા હતા. ગુજરાતીઓના તેઓ સંસાર પ્રગતિશીલ કાયદાની સાથે લોકશિક્ષણનો તારણહાર હતો. પ્રચાર કરનાર લખાણ અને ભાષણો દ્વારા સમાજસુધારો લાગુ પાડનાર કૃષ્ણાગોરી હીરાલાલ રાવલ શ્રી કેખુશરો કાબરાજી (ઇ. સ. ૧૮૦૧-૧૯૫૦) તા. ૨૧ ઓગષ્ટ ૧૮૪૨ના રોજ મુંબઈ મુકામે કેખુશરો કૃષ્ણાગૌરીબેનનો જન્મ તા. ૨૩-૨-૧૮૭૧ના રોજ કાબરાજીનો જન્મ થયો હતો. કેખુશરો કાબરાજીએ પોતાની પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણકુટુંબમાં કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી અને પછીથી થયો હતો. તેમનાં લગ્ન હીરાલાલ વિદ્યારામ રાવલ સાથે થયાં ‘જામજમશેદ”માં રિપોર્ટર તરીકે જોડાયા હતા અને તેમાંજ તંત્રી હતાં. પોતાના પતિ સમાજ સુધારક પ્રવૃત્તિમાં સક્રિય હોવાથી તેની બન્યા હતા. તેઓ સમાજસુધારા વિષયક લેખો પણ લખતા હતા. સીધી અસર કૃષ્ણાગૌરીબેન ઉપર પડી હતી. ઇ.સ. ૧૮૮૭થી તેમના સમાજસુધારા વિષયક લેખોએ ગુજરાતના સમાજ- કૃષ્ણાગૌરીબેન પ્રાથમિક શાળાનાં શિક્ષિકા બન્યાં હતાં. તેમણે સુધારકોને આકર્ષ્યા હતા. તેઓ “રાસ્ત ગોફતાર” સામયિકમાં કન્યાકેળવણીને વેગ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આસિસ્ટન્ટ એડીટર તરીકે જોડાયા હતાં. બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય, સંમતિવયનો ધારો વગેરે જેવા તે જમાનામાં પ્રચલિત કુરિવાજો જેવા કે બાળલગ્ન, વિષયો ઉપર તલસ્પર્શીલેખો લખી સમાજના પ્રચલિત કુરિવાજોને મૃત્યુબાદ રોવા કૂટવાનો રિવાજ, પડદાપ્રથા, વિધવા વિવાહની દૂર કરવામાં કાર્યરત થયાં હતાં. તેમની માન્યતા હતી કે જયાં સુધી મનાઈ, કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવર્તતી સૂગ વગેરેને દૂર કરવા સક્રિય પ્રગતીશીલ, સાથે સાથે અનુરૂપ લોકશિક્ષણનો પ્રચાર નહિ થાય પ્રયત્નો કર્યા હતા. તેમણે જુદી જુદી અનેક જગ્યાએ ભાષણો પણ ત્યાં સુધી સમાજમાં પ્રચલિત કુરિવાજો અને અનિષ્ટો દૂર નહિ થાય. આપ્યાં હતાં અને તેની અસર પણ થઈ હતી. તા. ૨૫-૦૪- કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના આશયથી તેમણે ૧૯૦૪ના રોજ કેખુશરો કાબરાજીનો દેહ વિલય થયો હતો. તેઓ અભ્યાસક્રમમાં બાળઉછેર અને પાકશાસ્ત્ર જેવા વિષયો દાખલ માત્ર પારસીકોમના જ નહીં પરંતુ તમામ કોમના પ્રતિનિધિ તરીકે કરાવ્યા હતા. કામગીરી કરતા હતા. ઇ.સ. ૧૮૯૯માં કૃષ્ણાગૌરીબેને “હેમંતકુમારી” નામની મહિલાઓમાં જાગૃતિ આણવાર નવલકથા લખી હતી. ઈ.સ. ૧૯૫૦માં ૭૯ વર્ષની વયે કૃષ્ણાગૌરીબેનનું અવસાન થયું હતું. જમનાબાઈ સક્કઈ (ઇ. સ. ૧૮૬૨ થી ૧૯૧૬) શ્રી જમનાબેન સ%ઈનો જન્મ સુરત મુકામે ઈ.સ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy