________________
૬૦૬ જે
બૃહદ્ ગુજરાત ઇન્ડિયા કંપનીમાં નોકરી સ્વીકારી હતી. પરંતુ પછીથી તેમના લીધા બાદ તેઓ ત્યાં જ શિક્ષક બન્યા હતા. ત્યારપછી ઇ.સ. પિતાનું અવસાન થતાં નોકરી છોડી પિતાનો વ્યવસાય સંભાળ્યો ૧૮૫૭ થી અમદાવાદ મુકામે શિક્ષણખાતામાં કામગીરી કરી હતી. હતો. વ્યવસાયની સાથેસાથે સમાજ સુધારા તરફ પોતાનું ધ્યાન મહીપતરામે રાસ્તગોફ્તાર, બુદ્ધિવર્ધકસભા, સત્યપ્રકાશ જેવા કેન્દ્રિત કર્યું હતું. શરૂઆતમાં સમાજસુધારા માટેની કામગીરી સામયિકોમાં લેખો લખી સમાજનાં પ્રચલિત દૂષણોને ખુલ્લા પાડવા પોતાની જ્ઞાતિ પૂરતી જ સીમિત રાખી હતી. પરંતુ પછીથી સમગ્ર નોંધપાત્ર પ્રયત્નો કર્યા હતા. પરહેજગાર મંડળીના સભ્યપદે રહીને સમાજમાં પ્રચલિત કુરિવાજો જેવાકે બાળલગ્ન, દહેજપ્રથા, મૃત્યુ તેઓએ, કેફી પીણાં, બાળલગ્ન, ફટાણાં, વિધવાના કેશ પાછળ થતી ક્રિયાઓ માટેનો ખર્ચ, રોવા-કૂટવાનો રિવાજ, ઉતારવાની પ્રથા વગેરે વિરુદ્ધ ઝુંબેશ આદરી હતી. ગુજરાતની દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ, ઊંચ-નીચના ભેદભાવ, વિવિધ સંસ્થાઓ દ્વારા તેમણે સમાજસુધારાની પ્રવૃત્તિઓને વેગ વિધવા વિવાહની મનાઈ, અંધશ્રદ્ધા, વહેમ વગેરેને તિલાંજલી આપવાનું કાર્ય કર્યું હતું. ઇ.સ. ૧૮૯૧માં તેઓનું અવસાન થયું આપવામાં તથા લોકોને તેમાંથી બહાર લાવવા તેમણે સફળ હતું. સમાજસુધારાની પ્રવૃત્તિને વેગ આપનાર મહીપતરામ રૂપરામ પ્રયત્નો કર્યા હતા. તેમણે આ પ્રવૃત્તિઓ જીવનના અંત સુધી કરી નીલકંઠના સ્મરણાર્થે અમદાવાદ મુકામે ‘મહીપતરામ રૂપરામ હતી. અને તેની સમાજ ઉપર યોગ્ય અસર પણ થઈ હતી. ઇ.સ. નીલકંઠ અનાથાશ્રમ”ની સ્થાપના કરવામાં આવી છે. ૧૮૮૯માં તેમનું અવસાન થયું હતું.
સમાજસુધારક પતિને સાથ આપનાર વિવિધ વિષયમાં નિપુણ સમાજ સુધારક
શ્રીમતી પાર્વતીકુંવર મહીપતરામ શ્રી મણિશંકર જટાશંકર કીકાણી
(ઇ. સ. ૧૮૩૧ થી ૧૮૮૦) (ઇ. સ. ૧૮૨૨ - ૧૮૮૪)
ઇ.સ. ૧૮૩૧માં સુરતમાં વડનગરા જ્ઞાતિમાં સૌરાષ્ટ્રમાં સુધારક ચળવળના પ્રણેતા મણિશંકર કીકાણીનો પાર્વતીકુંવરનો જન્મ થયો હતો. પિતાનું નામ મહેતા સાહેબરાયજી જન્મ ઇ.સ. ૧૮૨૨માં થયો હતો. તેમણે ઇ.સ. ૧૮૩૪ થી વસંત અને માતાનું નામ મંછાગૌરી હતું. પાર્વતીકુંવરે પરંપરાગત ઇ.સ. ૧૮૭૪ સુધી એજન્સીમાં નોકરી કરી હતી. તેમણે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમનાં લગ્ન મહીપતરામ રૂપરામ જૂનાગઢમાં ‘‘સુપંથ પ્રવર્તક મંડળીઓની સ્થાપના કરી હતી, જે સાથે થયાં હતાં, મહીપતરામ સમાજ સુધારક પ્રવૃત્તિઓ કરતા તેની પછીથી સૌરાષ્ટ્રમાં ‘‘નાગર મંડળી” તરીકે પ્રખ્યાત બની હતી. સાથે પાર્વતીકુંવર પણ કામગીરી કરતાં હતાં. વિધવા વિવાહ, આ મંડળીનું કાર્ય પ્રચલિત રીતરિવાજોમાં પરિવર્તન લાવી સમાજ બાળવિવાહ, ઊંચનીચના ભેદભાવો વગેરેનો તેમણે વિરોધ કર્યો સુધારણા માટે પ્રયત્ન કરવાનું હતું.
હતો. વિધવા વિવાહને પ્રોત્સાહન આપ્યું. અમદાવાદમાં સ્થપાયેલી સુધારક પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી તેમણે વિદ્યાભ્યાસ
બાળવિવાહનિષેધક મંડળી'ની સ્થાપનામાં પણ પાર્વતીકુંવરે સક્રિય મંડળીની પણ સ્થાપના કરી હતી જે સામાજિક દુષણો અને અંધશ્રદ્ધા
સહકાર આપ્યો હતો. આમ તેમણે પ્રચલિત રીતિરિવાજોને નિવારણનું કાર્ય કરતી હતી. ઇ.સ. ૧૮૬૫માં ‘વિદ્યા ગુણ પ્રકાશ
| તિલાંજલિ આપી સમાજ પરિવર્તનની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું સભા”ની સ્થાપના કરી હતી. ઇ.સ. ૧૮૬૮માં રાજકોટમાંથી
હતું. ઇ.સ. ૧૮૮૦માં તેમનું અવસાન થયું. ‘વિજ્ઞાન વિલાસ' માસિક પણ શરૂ કરાવ્યું, જેમાં તેઓ સુધારા અનેક ખાતાઓમાં સુધારા દાખલ કરાવતાર વિષયક લેખો લખતા હતા. આમ મણિશંકર કીકાણીએ તે સમયમાં
શ્રી કરસનદાસ મૂળજી પ્રવર્તતા સામાજિક, ધાર્મિક અને રાજકીય વિચારોથી આગળ જઈ મૂર્તિપૂજા, સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા વગેરેમાંથી પ્રજાને બહાર
| (ઇ. સ. ૧૮૩૨ થી ૧૮૦૧) લાવવાના પ્રયત્નો કર્યા હતા. ઇ.સ. ૧૮૪૪માં આ વિદ્વાન અને જે જમાનામાં રૂઢિ, વહેમ, પાખંડ જેવાં દૂષણો સામે સુધારક વિવિધ વિષયોમાં નિપૂણ સમાજસુધારકનું અવસાન થયું. નર્મદ જેહાદ જગાવી હતી અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો
કર્યા હતા તે જમાનામાં સમાજસુધારણાની પ્રવૃત્તિઓમાં સહયોગ સમાજસુધારાની પ્રવૃત્તિઓને વેગ આપનાર
આપવામાં કરસનદાસ મૂળજીનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. મહીપતરામ રૂપરામ નીલકંઠ
બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવનાર કરસનદાસને માતાનાં (ઇ. સ. ૧૮૨૯ - ૧૮૯૧)
કાકીએ મોટા કર્યા. પરંતુ નાની ઉંમરે વિધવા વિવાહ' નામનો શ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠનો જન્મ ઇ.સ.
લેખ લખી કાકીનો આશ્રય ગુમાવનાર કરસનદાસે શિષ્યવૃત્તિ ૧૮૨૯માં થયો હતો. મુંબઈની એલ્ફિન્ટ ઇન્સ્ટિટ્યુટમાં શિક્ષણ -
મેળવી મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org