________________
૬૦૦ જે
બૃહદ્ ગુજરાત ગુજરાતનું ઊંડું અધ્યયન કરવાનું હોવાથી તેમણે ફારસી, અરબી, “ઐતિહાસિક સંશોધન”, “આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો' ઉર્દૂ, સંસ્કૃત, પોર્ટુગલ તથા અંગ્રેજી ભાષાના મૂળભૂત દસ્તાવેજો, એમના ઉલ્લેખનીય ગ્રંથો છે. અનુશ્રુતિઓ, અભિલેખો, ફરમાનો, સ્થાપત્યો તથા સ્મારકોની
| ગુજરાતના સોલંકી-વાઘેલાકાલીન ઇતિહાસ લેખન માટે જાતતપાસ કરી. પોતે પારસી હોવાથી સહજ રીતે પારસીઓના
વિશાળ “પ્રબંધ સાહિત્ય'નું ગહન અને વૈજ્ઞાનિક અધ્યયન કરનાર ઇતિહાસમાં રસ ધરાવતા હતા. માટે જ એમણે “ ધી ફર્સ્ટ પારસી
શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી સર્વપ્રથમ ગુજરાતી ઇતિહાસકાર છે. તેમણે ઇન ઇંગ્લેન્ડ-નવરોજી રૂસ્તમ માણેક ઓફ સુરત એન્ડ હીઝ
રાષ્ટ્રિયતા, સાંપ્રદાયિક્તા, પ્રાદેશિક્તા જેવા ભેદભાવોને બાજુ પર રીલેશન વિથ ઇસ્ટ ઇન્ડિયા કંપની” નામે લેખ લખીને સુરતના
મૂકી તર્કશુદ્ધ અને શોધમૂલક અધ્યયન દ્વારા ઇતિહાસના અભ્યાસને પારસી કટુંબની વિગતવાર માહિતી સંકલિત કરી, જેમાં શિવાજીની
સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પ્રાદેશિક ઇતિહાસને એમણે સુરતની લૂંટ, ઓરંગઝેબે નાખેલ જજિયાવેરો, ફિરંગીઓનું રાષ્ટ્રિય
રાષ્ટ્રિય ઇતિહાસના એક ભાગ તરીકે મૂલવી એ ક્ષેત્રે જરૂરી ગજરાતમાં આગમન જેવી બાબતોમાં શોધપૂર્ણ માહિતી રજૂ કરી. સંશોધનો પર ભાર મૂક્યો છે. તેમણે પ્રાદેશિક ઇતિહાસને ક્ષેત્રે જ
પ્રા. કોમીસેરિયટે ઇતિહાસકાર અને સંશોધક રૂપે કેટલાંક પૂર્વભૂમિકા બાંધી તેના પર આગળ જતાં વિશાળ ખેડાણ થયું છે. મહત્ત્વપૂર્ણ પુસ્તકો ગુજરાતને ભેટ ર્યા છે. પ્રકાશિત શોધ લેખો આ દિશા સૂચવવાનું શ્રેય શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીને ફાળે જાય છે. જેવા કે, “૧૭માં સૈકા દરમ્યાન ગુજરાતની રાજકીય, અને ગુજરાત આ માટે તેમનું સદૈવ ઋણી રહેશે. આર્થિક સ્થિતિ”, ““નવરોજી રુસ્તમ માણેકના શોધલેખ'', ‘અમદાવાદમાં પુરાતત્ત્વીય સ્મારકોનાં જતનનું મેમોરેન્ડમ” અને
શ્રી રત્નમણિરાવ ભીમરાવ જોટે વિવિધ પરિષદોમાં અધ્યક્ષીય સ્થાને એમણે કેટલીક મહત્વપૂર્ણ ગુજરાતના સિદ્ધહસ્ત લેખક અને ઇતિહાસવિદ્દ શ્રી હકીકતો પર પ્રકાશ ફેકેલો.
રત્નમણિરાવ ભીમરાવનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૮૯૫માં તેમના આજીવન સંશોધન કાર્ય કરી શકાય તે માટે અવિવાહિત
મોસાળ ભૂજ મુકામે થયો હતો. અમદાવાદ નિવાસી પિતા ભીમરાવ રહેલા પ્રા. કોમીસેરિયટ સ્વભાવે મિતભાષી, એકાંતપ્રિય,
માધવરાવ જોટે પોલિસ અધિકારી હોવાથી કડક શિસ્તપાલનના અભ્યાસુ, શિસ્તપ્રિય અને શોધમૂલક હતા. ગુજરાતના
આગ્રહી હતા. જયારે માતા શાંતાગૌરી કચ્છ-ભૂજના દીવાન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બદલ એમને “ખાન બહાદુર'નો
મોતીભાઈ લાલભાઈનાં એકમાત્ર પુત્રી હોવા છતાં સંસ્કારી અને ઈલ્કાબ સરકાર તરફથી મળેલો. એકાવન વર્ષની વયે એમનું
ધાર્મિકવૃત્તિનાં હતાં. આમ, સંસ્કાર અને શિસ્ત શ્રી રત્નમણિરાવને અવસાન થયેલું.
વારસામાં મળ્યાં હતાં. ઇ.સ. ૧૯૧૪માં એમણે મેટ્રિક્યુલેટ અને
ઇ.સ. ૧૯૧૯માં સંસ્કૃત-અંગ્રેજી સાથે સ્નાતક કક્ષાની પદવી. શ્રી દુર્ગાશંકર કે. શાસ્ત્રી મેળવી. ત્યારબાદ ઇ.સ. ૧૯૧૯થી ૧૯૩૪ દરમ્યાન મદ્રાસ અને ગુજરાતના ઇતિહાસમાં ઊંડાણ અને વિસ્તારપૂર્વકનાં
પછી કલકત્તા ખાતે વ્યાપાર ધંધામાં પ્રવત્ત રહ્યા. આ સમય દરમ્યાન સંશોધનો દ્વારા ઇતિહાસલેખન કરનાર શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીનો
એમણે વાંચન લેખનનો શોખ જાળવી રાખ્યો અને પરિપક્વ કર્યો. જન્મ જામનગર નિવાસી પ્રશ્નોરા બ્રાહ્મણ શિક્ષક શ્રી. કેવળરામના
જેનાં પરિણામ સ્વરૂપ ગુજરાત-ભારતના ઇતિહાસપ્રેમીઓને પરિવારમાં થયો હતો. ઇ.સ. ૧૯૦૦ સુધીમાં સંસ્કૃત તેમજ
કેટલાક ઉત્તમ ગ્રંથો મળી શક્યા છે. ગુજરાતનું સાંસ્કૃતિક અંગ્રેજીભાષાના અભ્યાસ દ્વારા તબીબી અને વૈદક શાસ્ત્રોના
વિહંગાવલોકન', ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’, ‘ખંભાતનો
ઇતિહાસ', “અમદાવાદનો પરિચય', “અમદાવાદનું સ્થાપત્ય', ગ્રંથોનું અધ્યયન કર્યા પછી મુંબઈ ખાતે ઝંડુ ફાર્મસીમાં પોતાના રસ
ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ-ઈસ્લામયુગ” જેવાં પુસ્તકો મુજબના કામમાં નોકરી મેળવી મૃત્યુપર્યત એ કાર્યને વળગી રહ્યા.
ગુજરાતના ઇતિહાસ માટે આદર્શ ગણી શકાય. આ સમગ્ર ગાળા દરમિયાન શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ વૈદક, આયુર્વેદશાસ્ત્રનું ગહન અધ્યયન અને લેખન કરવા ઉપરાંત
શ્રી રત્નમણિરાવે પ્રસિદ્ધ સામયિક “કુમાર”માં ગુજરાત પોતાના રસના વિષય ઇતિહાસમાં પણ કલમ ચલાવી છે જેના
સંદર્ભે અનેક માહિતીપ્રદ શોધ નિબંધો તથા “સુભાષિતો' લખવાનું પરિપાક સ્વરૂપે આપણને કેટલાક ઉત્તમ ગ્રંથો મળી શક્યા.
કામ વર્ષો સુધી કરેલું. આ ઉપરાંત તેમણે અવારનવાર ‘ગુજરાત
સાહિત્ય સભા' અને “અખિલ ભારતીય પ્રાચ્ય પરિષદ'માં ભાગ ‘બાળકોના વૈદ્ય’, ‘માધવ નિદાન', “ઝંડુ ભટ્ટનું
લીધો હતો. વળી, ગુજરાતની અસ્મિતાની અલગ ઓળખ અને જીવનચરિત્ર', “વૈષ્ણવધર્મનો ઇતિહાસ', “પ્રશ્નોરા જ્ઞાતિનું
જાળવણી અર્થે સોમનાથના પુનરુદ્ધાર સમયે આધારભૂત શોધકાર્ય દિગ્દર્શન', “શૈવધર્મનો ઇતિહાસ', “ગુજરાતનાં ધાર્મિક સ્થળો',
કરી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અભિયાનને નૈતિક બળ પૂરું ‘પુરાણ વિવેચન', “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ',
* પાડવાનું નોંધપાત્ર કાર્ય કર્યું. તેમના કેટલાક શોધ નિબંધો જેવા કે,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org