SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૬૦૧ ગુજરાતનું વહાણવટું’, ‘શાહીબાગ', “જેતલપુર' વગેરે પણ શ્રી ધીરા ભગત તેમનામાં રહેલ શોધમુલક અભ્યાસુ ઇતિહાસવિદનાં દર્શન કરાવે છે. શ્રી જોટેની કૃતિઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી એમ જરૂર બ્રહ્મનિષ્ઠ કવિશ્રી ધીરા ભગતનો જન્મ ગાયકવાડી વડોદરા કહી શકાય કે ગુજરાતના સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિનાં સ્ટેટના સાવલી પાસેના ગોઠડા ગામે પિતાશ્રી પ્રતાપજી બ્રહ્મભટ્ટ સંવર્ધન અર્થે ઊભા થયેલા ગણ્યા ગાંઠ્યા સીમાસ્તંભોમાં તેઓ સદા અને માતા દેવબાના ઘરે થયો હતો. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલા અગ્રેસર અને યાદગાર રહેશે. શ્રી રત્નમણિરાવ જોટેનું ૨૪ ભગત જાતે રામાનંદી હતા. માત્ર ૧૪ વર્ષની કુમારવસ્થામાં જ સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ અવસાન થયેલું. તેઓ સંતશ્રી કૃષ્ણાજીના સંપર્કમાં આવ્યા. અહીંથી તેમને કાવ્યસર્જનની લત લાગી. સમય જતાં તે પરમતત્ત્વના સાધક, પ્રા. ડો. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી સંતકવિ તરીકે પ્રખ્યાત થયા. તેઓ ગોઠડા, સાવલીથી સંઘ કાઢી વડોદરા રાજયના પેટલાદ તાલુકાના ગામ માલતેજ ખાતે ડાકોરના ઠાકોરજીને રીઝવવા જતા ત્યારે ભજન માટે કાફીની ધર્મનિષ્ઠ માતા રુક્ષ્મણીદેવી અને જયોતિષી તેમજ વૈદક શાસ્ત્રના રમઝટ માણવા તથા સત્સંગનો લાભ લેવા અનેક ભક્તો તેમાં નિષ્ણાત શ્રી ગંગાશંકર શાસ્ત્રીના પરિવારમાં જન્મેલા હરિપ્રસાદ જોડાતા. ધીરા ભગતે મધ્યકાલીન સાહિત્યસ્વરુપ કાફીને પ્રસિદ્ધ શાસ્ત્રી બાલ્યાવસ્થાથી જ મેધાવી પ્રતિભા ધરાવતા હતા. પ્રાથમિક કરવામાં મહત્ત્વનો ફાળો આપેલ. ધીરાભગતની રચનાઓ પૈકીની તેમજ માધ્યમિક શિક્ષણ માલતેજ ખાતે મેળવ્યું. ત્યારબાદ ઉચ્ચ કેટલીક ગુજરાતના જાણીતા સાક્ષર, સુધારક અને કેળવણીકાર શ્રી શિક્ષણ માટે જૂનાગઢ ગયા. ત્યાં મેટ્રિક (રાણા પારિતોષિક સાથે), હરગોવિંદદાસ કાંટાવાળાએ “કાવ્યમાલા”નામે પ્રકાશિત કરી છે. બી.એ. પ્રથમ વર્ગ સાથે થયા. અનુસ્નાતક શિક્ષણ મુંબઈ સ્વરુપની કાફીઓ, મતવાદી, આત્મબોધ, જ્ઞાનકક્કો, યોગમાર્ગ, યુનિવર્સિટીમાંથી મેળવી અમદાવાદમાં સ્થિર થયા. તેમણે શ્રી આર. છૂટકપદ, ગરબીઓ, ધોળ, પ્રશ્નમાલિકા, અવળવાણી વગેરે અતિ સી. પરીખના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી.ની પદવી મેળવેલી. પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ધીરા ભગતે નાના-મોટાં હિન્દી પુસ્તકો અને અવિરત અધ્યયનશીલ શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીએ અસંખ્ય કાવ્યો લખ્યાં છે. તેઓ પોતાની કાવ્યરચના ગાતા હોય અધ્યાપનકાર્યનો પ્રારંભ ભો.જે. સંશોધન મંદિર, અમદાવાદથી ત્યારે ભક્તો તેને લખીને કંઠસ્થ કરતા. તેઓ ગીતામાં દર્શાવ્યા ભારતીય સંસ્કૃતિના અધ્યાપક તરીકે ર્યો. ઇ.સ. ૧૯૫૩માં અનુસાર સ્થિતપ્રજ્ઞ અને પૂર્ણવૈરાગી પ્રકૃતિ ધરાવતા હતા. પોતાની ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ તરફથી ભારતીય સંસ્કૃતિમાં કૃતિનો મોહ પણ એમણે રાખ્યો નહતો. વાંસની ભૂંગળીમાં પોતાની પી.એચ.ડી.ના ગાઈડ તરીકે માન્યતા મળ્યા પછી ઇ.સ. ૧૯૬૨માં રચના મૂકી નદીમાં વહાવી દેનાર ધીરાભગત મધ્યકાલીન સંસ્કૃત વિષયમાં પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી. ગાઈડ જ્ઞાનમાર્ગી કાવ્યધારાના મહત્વપૂર્ણ કવિ હતા. ધીરા ભગતે જે તરીકે નિયુક્ત થયા. માર્ગદર્શક તરીકે લગભગ ૭૨ વિદ્યાર્થીઓને જ્ઞાનબોધ આપ્યો છે તે શુદ્ધ ભક્તિ અને ગહનતત્ત્વની સીધીસાદી એમણે સફળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું. ભાષાના માધ્યમથી વધુ નીખરી ઊઠ્યો છે. તેમની કાવ્યકૃતિઓ શ્રી હરિપ્રસાદ શાસ્ત્રીની કલમપ્રસાદી તરીકે માત્ર ઠાવકી, સુગમ્ય, સુવાચ્ય અને ચિત્તાકર્ષક છે. તેઓ યોગ કરતાં ગુજરાતને જ નહિ, પણ ભારતભરને ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પર વિશેષ ભાર મૂકે છે. તેમની કવિતા જ્ઞાનના ધોધ સમાન તથા અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી ભાષાના સાહિત્યનું છે. નરસિંહ, મીરાં, અખો જેવા જ્ઞાની કવિઓની પરંપરામાં ધીરા પણ લાભ આપ્યો છે. તેમના પ્રસિદ્ધ ગ્રંથો આ પ્રમાણે છે: “હરખા ભગત પણ એક ઝળહળતું નામ છે. અને મોંહે-જો-દરો', “મૈત્રકકાલીન ગુજરાત”, “ઇન્ડોનેશિયામાં શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ ફેલાયેલ ભારતીય સંસ્કૃતિ', “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ', ‘સિલોન', “પ્રાચીન ભારત', “અશોક અને તેના શૈલ્ય લેખો', રસકવિ'ના હુલામણા નામે ગુજરાતના સાહિત્ય જગતમાં ‘ભારતીય અભિલેખ વિદ્યા', “ચીનમાં ફેલાયેલ ભારતીય જાણીતા શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ સંસ્કાર અને સાક્ષરભૂમિ નડિયાદના સંસ્કૃતિ', 'પ્રાચીન ગુજરાતના ઇતિહાસના આધારો', “ભારતીય નિવાસી હતા. બાલ્યાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવતાં મુદ્રાશાસ્ત્ર', “પ્રાચીન રાષ્ટ્રોમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો કવિનો ઉછેર ગુણીયલ માતા મોટીબાએ સંસ્કાર અને સ્નેહથી કર્યો પ્રચાર', “ભારતનાં બૌદ્ધ સ્થાપત્યો’ ‘ઇતિહાસના સાધન તરીકે હતો. નડિયાદની પ્રાથમિક શાળામાં કેળવણી મેળવ્યા પછી ગુજરાતના શૈલ લેખો' જેવા ઇતિહાસ ગ્રંથો, સંપાદનો, સાહિત્ય નડિયાદમાં જ વિવિધ ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. નાટકમાં રચનાઓ અને અસંખ્ય ચંદ્રકો, પુરસ્કારોથી પુસ્કૃત શ્રી શાસ્ત્રીજીએ રુચિ ધરાવનાર કવિએ બુદ્ધના જીવનપર નાટક લખવાનો પ્રયાસ વણખેડાયેલ ઇતિહાસને પ્રકાશિત કરી ગુજરાતને ગૌરવ કરેલો ! માત્ર સત્તર વર્ષની વયે સંસારની મિથ્યા મોહજાળ અપાવનાર ઇતિહાસકાર તરીકે હંમેશા અગ્રેસર સ્થાન ધરાવશે. ત્યજવાના કથાનક પર “બુદ્ધ દેવ'નામનું નાટક લખ્યું. એ પછી . પ્ર. ૭૬ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy