SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે પલ્પ ૮૩માં ડિસ્ટ્રીક ટ્રેઝ૨૨ હતા. ગુરુકૂળ શૈક્ષણિક સંસ્થા તેમજ અન્ય ૧૯૮૧માં ‘સૌરાષ્ટ્રના અખબારોનો ઈતિહાસ મહાનિબંધ લખીને કેટલાંક ટ્રસ્ટોના તેઓ ટ્રસ્ટી છે. મુંબઈ મહાનગરપાલિકાએ તેમના તેઓશ્રી પી.એચ.ડી. થયા. પિતાજીની સામાજિક સેવાઓના ઉપલક્ષ્યમાં ઘાટકોપરના એક શ્રી યાસિન દલાલને નાનપણથી જ પત્રકારિત્વનો શોખ ચોકને ‘શ્રી ભગવાનજીભાઈ સેલારકા ચોક' નામ આપેલું છે. છે. આઠમા ધોરણમાં હતા ત્યારે તેમણે હસ્તલિખિત માસિક મહારાષ્ટ્ર સરકાર તેમને પ્રથમ મહા. રાજય ગુજરાતી ચલાવ્યું હતું. તેમણે એમ.એ.નો અભ્યાસ કરતી વખતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. હાલમાં “ફૂલછાબ'માં “માધુકરી’ વિભાગ સંભાળ્યો હતો. ‘સુકાની'માં પણ તેઓ સ્પેશ્યલ એ ટીવ ઓફિસર (એસ.ઈ.ઓ.) છે. તેમની થોડો સમય સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી. ઇ.સ. લેખનશૈલી, પ્રસંગની રજૂઆત, પાત્ર નિરુપણ, કળા ઇત્યાદિ ૧૯૬૮માં “પાન'નામનું એક માસિક પણ શરૂ કરેલું. ‘સૌજન્ય વાંચકને પ્રારંભથી અંત સુધી જકડી રાખે છે. નિરીક્ષણ, ચિંતન- માધુરી’ નામના માસિકનું સંપાદન કાર્ય પણ કરેલું છે. ઇ.સ. મનન અને પ્રસંગની રજઆત એ તેમની લેખન મડીનાં મળ છે. ૧૯૩૭થી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વ. અમૃતલાલ શેઠ સરળ સ્વભાવ અને મિલનસાર વૃત્તિને કારણે શ્રી સેલારકા બહોળું પત્રકારત્વ ભવનમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા અને ઇ.સ. . મિત્ર વર્તુલ ધરાવે છે. ૧૯૮૧થી તેઓશ્રી આ ભવનના અધ્યક્ષ બન્યા. એમણે પત્રકારત્વ અને માધ્યમને લગતાં વીસથી વધુ પુસ્તકો લખ્યાં છે. અને વિશદ પ્રોફેસર ડો. યશવંત ત્રિવેદી સંશોધનો કર્યા છે. “સૌરાષ્ટ્રમાં રજવાડી શાસન દરમિયાન અખબારોની ભૂમિકા વિશે સંશોધન પૂરું કર્યું છે. જુદા જુદા વિષયો પર ગુજરાતી અને અંગ્રેજીમાં એમનાં ૬૬ પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓશ્રી ૩૧ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે શ્રી યાસિન દલાલે દસેકવાર વિદેશ પ્રવાસ કર્યો છે. અને સંકળાયેલા છે. જુદી જુદી આંતરરાષ્ટ્રિય પરિષદોમાં તથા ફિલ્મ મહોત્સવમાં ભાગ લીધો છે. એમનાં પુસ્તકોને સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય તેઓને સુર સિંગાર સંસદ નેશનલ એવોર્ડ, સોવિયેટ લેન્ડ અકાદમીનાં પારિતોષિકો મળ્યાં છે. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નહેરુ એવોર્ડ, સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો, ગુજરાતી ગ્રામિણ પત્રકારત્વનું તથા ગુજરાત દૈનિક અખબાર સંઘનું કટાર સાહિત્ય પરિષદ એવોર્ડ, કવિલોકમાં પ્રથમ પુરસ્કાર ઇત્યાદિ લેખનનું પારિતોષિક તેમને મળ્યું છે. “સંશયાત્મા’ નામે એમની મળીને ૨૨ એવોર્ડ તથા ઇનામો મળ્યાં છે. એમની ‘પરિશેષ' નવલકથા પ્રગટ થઈ છે. કિતાબને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોસ્ટ “પત્રકારત્વનું શિક્ષણ' નામની એમની પરિચય પુસ્તિકા ગ્રેજયુએટ કક્ષાએ ટેક્સબુક તરીકે આદેશ આપેલો છે. એમનાં કાવ્યોને વિવિધ રાજયોમાં એસ. એસ. સી.ની ટેક્સબુકમાં સ્થાન મગજ પ્રગટ થઈ છે. (પરિચય ટ્રસ્ટની પુસ્તિકાના આધારે) મળ્યું છે. એવા એ મોટા ગજાના કવિ છે. એમની કૃતિઓના ગ્રીક, શ્રી રમાકાન્ત જાની (શ્રી ગપ્પી) હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામિલ અને તેલગુમાં ભાષાંતર થયાં છે. ગુજરાતી સાહિત્ય જગતમાં હાસ્ય લેખકો ઘણા છે. જેમની આંતર રાષ્ટ્રિય સ્તરે વીણેલાં કાવ્યો અને પ્રકાશનોમાં તેને સ્થાન વૈવિધ્યસભર કૃતિઓએ ગુજરાતી સાહિત્યને વધુ રસિક બનાવ્યું છે. મળ્યું છે. તેઓશ્રીના સાહિત્ય, કળા, ધર્મ, તત્વજ્ઞાન ઇત્યાદિ વર્ષો અગાઉ જન્મભૂમિ પત્રમાં સ્વ, વેણીભાઈ પુરોહિત ‘આખા વિષયો પર અનેક યુનિવર્સિટીઓ અને ભારતની સાંસ્કૃતિક ભગતના છપ્પા” એ કોલમ હેઠળ રાજકીય, સામાજિક, સાંપ્રત સંસ્થાઓમાં જાહેર પ્રવચનો થયાં છે. યુરોપ અને અમેરિકામાં પણ ઘટનાઓ પર વેધક ટકોર કરે તેવું સંવેદનામાંથી ઉપજતા મર્મ તેમનાં પ્રવચનો યોજાયાં છે. બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રોફેસર કાવ્યમય શૈલીમાં લખતા હતા. શ્રી વેણીભાઈ પુરોહિતના પગલે ૉ. યશવંત ત્રિવેદી સાહિત્ય અને શૈક્ષણિક ક્ષેત્રમાં બહોળું સ્થાન ચાલનાર શ્રી રમાકાન્તભાઈ જાની (શ્રી ગપ્પી)એ બંગબાણો ધરાવે છે. (જાણવા મળેલી માહિતીના આધારે) છોડવાની પદ્યરુપે આ પરંપરા જન્મભૂમિમાં ચાલુ રાખી છે. અગાઉ શ્રી યાસીન દલાલ એ ગુજરાત સમાચારમાં દર રવિવારે રજૂ થતી હતી. તેમની કટાક્ષ કંડિકાઓમાં “કંટકની વેદના” પણ છે અને ‘ફૂલોની નજાકત' પણ શ્રી યાસીન દલાલનો જન્મ સૌરાષ્ટ્રમાં ઉપલેટા ખાતે તા. છે. આ ઉપરાંત તેઓશ્રીએ હાસ્યસભર અનેક કાવ્યો લખ્યાં છે. ૯-૧-૧૯૪૪ના રોજ થયો હતો. તેમણે બી.એ. સુધીનું શિક્ષણ નોંધનીય છે કે હાસ્યકટાક્ષ કવિ-કલાકાર શ્રી રમાકાન્ત ઉપલેટામાં મેળવ્યું. તે પછી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી જાનીએ અમેરિકામાં એકલ પાત્રે આઠ કાર્યક્રમો આપ્યા હતા. તેમણે અંગ્રેજી સાથે એમ. એ. ની ડીગ્રી પ્રાપ્ત કરી. ઇ.સ. તેઓશ્રી “શ્રી દંઢાવ્ય જયોત' નામક સામાજિક પત્રના તંત્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy