________________
૫૯૪ જે
બૃહદ્ ગુજરાત સમાચારમાં પ્રગટ થયેલા તેમના લેખને ઇ.સ. ૧૯૯૭ના મુંબઈ
: અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન હીરક જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ પ્રથમ પારિતોષિક એનાયત
અધિવેશન. થયું હતું. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન પારિતોષિક ચેરીટેબલ
૧૯૮૯ - પારિસ, મોસ્કો, ઇસ્લામાબાદ (પાક) મુલાકાત. ટ્રસ્ટ દ્વારા તેઓ હોમીસ્ટિક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે.
૧૯૯૦ - મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર : હાર્મની એવોર્ડ, તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમનાં ધર્મપત્ની
ઓર્ગેનાઈઝેશન ઓફ અન્ડર સ્ટેન્ડિંગ એન્ડ ફેટરનિટી ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરની
૧૯૯૧ - બી. ડી. ગોયન્કા એવોર્ડ ફોર એક્સેલન્સ ઈન પદવી પ્રાપ્ત કરી છે.
જર્નાલિઝમ (૧૯૯૦) હરીન્દ્ર દવે
૧૯૯૨ - કબીર એવોર્ડ કવિતા માટેનો સર્વોચ્ચ ભારતીય હરીન્દ્ર દવે સાહિત્ય સર્જક હતા. એ ઉપરાંત નોખા તરી
પુરસ્કાર (મધ્યપ્રદેશ શાસન) આવે એવા પત્રકાર હતા. તેઓશ્રીએ નવલકથા, નાટક, વિવેચન,
| (અનુસ્પંદન પુસ્તકમાંથી) નિબંધો, કવિતાઓ ઇત્યાદિ પણ ઘણું બધું લખ્યું છે. પરંતુ એ કવિ તરીકે પ્રજાને સવિશેષ યાદ રહેવાના
ચંદુલાલ સેલારકા એમની તવારીખનું સંકલન શ્રી તરૂબેન કજારિયાએ નીચે શ્રી ચંદુલાલ સેલારકાનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ ઇ. સ. મુજબ કરેલું છે.
૧૯૩૧ના દિવસે વેકરી (સૌરાષ્ટ્ર) માં થયો હતો. પરંતુ ઉછેર અને ૧૯૩૦ - ૧૯મી સપ્ટેમ્બર - જન્મ ખંભડા (અંજાર-કચ્છ)
શિક્ષણ મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં થયો હતો. ઘાટકોપરની
ગુરુકુળ હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. પાસ કરી ઈ. સ. ૧૯૪૬ - પ્રથમ કાવ્ય પ્રકાશિતઃ “માનસી”, સં. વિજયરાય વૈદ્ય
૧૯૪૯માં સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ૧૯૫૦- મુંબઈ આગમન, ફ્રી લાન્સ પત્રકારત્વ-ચિત્રપટ' જોડાયા અને ત્યાંથી ઇ. સ. ૧૯૫૩માં બી.કોમ.ની ડીગ્રી મેળવી. સાપ્તાહિકમાં, ઉપતંત્રી ‘ચિત્રભારતી'.
ખંતપૂર્વકના અભ્યાસથી તેઓશ્રીએ બી.એ. અને ૧૯૫૧ - ઉપતંત્રી જનશક્તિ' દૈનિક, (ફ્રી પ્રેસ જૂથનું ગુજરાતી એલ.એલ.બી.ની ડીગ્રીઓ પણ મેળવી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને
અખબાર) જૂન બી. એ. ઓનર્સ (ગુજરાતી તથા - ઈ.સ. ૧૯૫૬માં સ્વતંત્ર પ્રેક્ટીસ શરૂ કરી.
અંગ્રેજી સાહિત્ય) ખાલસા કોલેજ, મુંબઈ યુનિવર્સિટી. શાળાના અભ્યાસકાળ દરમ્યાન જ તેમની લેખન પ્રેક્ટીસ ૧૯૬૧ - એમ. એ. ગુજરાતી તથા અંગ્રેજી સાહિત્ય સાથે, શરુ થઈ ગઈ હતી. આજ દિન સુધી ચાલુ જ છે. સાહિત્ય ૧૯૬૨ - સંપાદક : “સમર્પણ” મુખપત્ર-ભારતીય વિદ્યા ભવન,
સાધનાનાં ફળ રૂપે તેમના સો ઉપર પુસ્તકો પ્રગટ થયાં છે. જેમાં
અઢાર નવલકથાઓ, વીસેક વાર્તા સંગ્રહો, બે કવિતા સંગ્રહો, ૧૯૬૮ - તંત્રી - ગુજરાતી વિભાગ-અમેરિકન માહીતી કચેરી,
સંપાદનો-લેખ સંગ્રહો વગેરેનો સમાવેશ થાય છે. તેમની લેખન ૧૯૭૩ - તંત્રી “જનશક્તિ'.
પ્રવૃત્તિએ તેમને સમાજમાં યશ અને આદર અપાવ્યા છે. તેમની ૧૯૭૮ - રાષ્ટ્રિય સાહિત્ય અકાદમી પારિતોષિક
લગભગ સમાંતર ચાલતી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ૧૯૭૯ - મુખ્યમંત્રી - જન્મભૂમિ' (સાંધ્ય દૈનિક), ‘પ્રવાસી’ સમાજે કદરપૂર્વક નોંધ લીધી છે. દર શનિવારે સૌથી વધારે વંચાતા (સવારનું દૈનિક) “જન્મભૂમિ પ્રવાસી’ સાપ્તાહિક.
જૂનામાં જૂના ગુજરાતી ભાષાના અખબાર “મુંબઈ સમાચાર'ની
તેમની કટાર ‘કલરવ અને કોલાહલ' વાંચવા લાખો વાંચકો આતુર ૧૯૮૧ - ઈંગ્લેન્ડ પ્રવાસ, વિભાગીય પ્રમુખ ગુજરાતી સાહિત્ય
હોય છે. આ કટારનાં લખાણોનાં ડઝનથી વધુ પુસ્તકો પ્રગટ થયાં પરિષદ - ૩૧મું અધિવેશન.
છે. આ ઉપરાંત અન્ય દૈનિક પત્રો તથા સાપ્તાહિકોમાં તેમની ૧૯૮૨ - રણજીતરામ સુવર્ણ ચંદ્રક (ગુજરાત વિદ્યાસભા)
વાર્તાઓ પ્રગટ થતી જ રહે છે. ઘાટકોપરની અનેક શૈક્ષણિક અને ૧૯૮૪ - ઇંગ્લેન્ડ, અમેરિકા પ્રવાસ.
સામાજિક સંસ્થાઓ સાથે તેઓશ્રી સક્રીયપણે સંકળાયેલા છે. ૧૯૮૭ - મોસ્કો (રશિયા) મુલાકાત.
ગુજરાત સરકારે તેમના બે વાર્તાસંગ્રહો “અમૃત પાત્ર' અને ૧૯૮૮ - દમાસ્કસ (સિરિયા), અટગાર્ડ, મ્યુનિક તથા બોન ‘આકાર વગરનો સંબંધને પારિતોષિક આપેલાં છે.
(જર્મની), યુ. એન. ઓ. (ન્યુયોર્ક), બુડાપેસ્ટ, ઘાટકોપર લાયન્સ ક્લબના તેઓશ્રી ચાર્ટર્ડ (સ્થાપક) સભ્ય બાલ્કટન, ફયુરેડ, (હંગેરી) મુલાકાતો, સન્માન ચંદ્રક છે. લાયન્સ ક્લબ ડિસ્ટ્રીક્ટ ૩૦૨-એ ના તેઓ ઇ.સ. ૧૯૮ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org