SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૯૩ ઇ.સ. ૧૯૯૦ થી આઠ વર્ષ સુધી આંતરરાષ્ટ્રિય ટૂંકી દસ્તાવેજી, રેડિયો તથા ટી. વી.ના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ઇ.સ. એનિમેશન ફિલ્મ મહોત્સવમાં કેટલાક વિભાગના તે નિર્દેશક હતા. ૧૯૮૫માં એમણે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો હતો. રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ પસંદગી સમિતિના ઇ. સ. ૧૯૮૭માં એમ.ડી. કોલેજમાં કાંતિલાલ લાલચંદ સભ્ય તથા નિર્ણાયક તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે. શાહ જૈન લીટરરી એન્ડ ફિલોસોફિકલ રિસર્ચ સેન્ટર'ની સ્થાપના શ્રી અમૃત ગંગર સિનેમાના તમામ પાસાના ઊંડા અભ્યાસી કરી. તેમના માર્ગદર્શન હેઠળ દશેક વિદ્યાર્થીઓ પી. એચ. ડી. છે. તેમના સિનેમા વિષયક લેખો ભારતના અંગ્રેજી-ગુજરાતી થયા હતા. ઇ.સ. ૧૯૭૭ થી ૨૦૦૦ સુધી મહારાષ્ટ્ર રાજય દ્વારા સામયિકો-દૈનિકોમાં નિયમિત પ્રગટ થાય છે. આ ઉપરાંત, આ જ તેઓ એસ.ઈ.એમ. અને પછી એસ.ઈ.ઓ. તરીકે નિયુક્ત થયાં વિષય ઉપરના એમના લેખો કેટલાક ગ્રંથોમાં ગ્રંથસ્થ થયા છે. ફિલ્મ હતાં. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી અકાદમીના તેઓશ્રી સભ્ય છે. ડિવિઝને બનાવેલી આજ સુધીની દસ્તાવેજી ફિલ્મો અને ન્યૂઝ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં રિસર્ચ એન્ડ રેકગ્નિશન કમિટીના રીલોના નવા, ઇ.સ. ૧૯૩૧ થી ૧૯૯૭ દરમિયાન બનેલી સભ્યપદે છે. ૯૦૦ જેટલી ફિલ્મોનો એમણે સુભાષ છેડા સાથે કમ્યુટરાઈઝ ડૉ. કલાબેન અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ડેટાબેઝ તૈયાર કર્યા છે. જૈન સાહિત્ય સમારોહમાં તેઓશ્રી સક્રિય ભાગ લે છે. તેમજ ફિલ્મ-સિનના નિષ્ફળ-સલાહકાર તરીકે શ્રી ગંગરે દેશ કેટલીક સંસ્થાઓમાં નિર્ણાયક તરીકેની સેવા આપે છે. વિદેશના અનેક ફિલ્મ સર્જકો સાથે કામ કર્યું છે. શ્રી ગુણવંતભાઈ બરવાળિયા (પરિચય પુસ્તિકા “ભારત સિનેમામાં નવો જુવાળ' ના આધારે) અમરેલી જીલ્લાના ખાંભા ગામના વતની શ્રી ગુણવંતભાઈ ડો. કલાબેન શાહ માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષા પસાર કરીને થોડા વર્ષો પ્રેક્ટીશ કરી. વર્તમાને તેઓશ્રી ટેસ્ટાઈલ જન્મ તારીખ ૧૯-૧૧-૧૯૩૭. શાળાનું શિક્ષણ મુંબઈની પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવૃત્ત છે. બઝારગેટ હાઈસ્કુલમાં લીધું. એસ.એસ.સી. પછી સિદ્ધાર્થ કોલેજમાંથી બી.એ. અને ત્યારબાદ એમ.એ. થયા. મુખ્ય વિષય શ્રી ગુણવંતભાઈએ લેખક તરીકે બહોળું ગજું કાઢ્યું ગુજરાતી સાથે અનુસ્નાતક થયા હતા. છે. ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષયના ૨૫ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે. જૈનસમાજ ઘાટકોપરના મુખપત્ર “જાગૃતિ મહર્ષિ દયાનંદ કોલેજમાં ૩૩ વર્ષ કાર્ય કર્યું. એમ. એ.ના સંદેશ', ફોરમ ઓફ જૈન ઇન્ટેલેક્યુઅલ મુંબઈના મુખપત્ર વિદ્યાર્થીઓને મુંબઈ યુનિવર્સિટીમાં ભાષા વિજ્ઞાન અને અપભ્રંશ ‘એનલાઈટનમેન્ટ’ ભારત જૈન મહામંડળના “જૈન જાગૃત’ વ્યાકરણ શીખવ્યું. આ સમય દરમિયાન ડૉ. રમણલાલ સી. (ગુજરાતી વિભાગ) ઉપરાંત મુનિ સંતબાલજી પ્રેરિત શાહના માર્ગદર્શન હેઠળ કવિ વિદ્યારુચિ કૃત ‘ચંદ રાજાનો રાસ’ ‘વિશ્વ વાત્સલ્યમાં માનદ મંત્રી - સંપાદક તરીકેની સેવા આપે છે. વિષય પર સંશોધન, સંપાદન કરી ઇ.સ. ૧૯૮૪માં ડોક્ટરની મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ શ્રી ડીગ્રી પ્રાપ્ત કરી. ગુણવંતભાઈના પ્રમુખપદે યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર ઇ.સ. ૧૯૮૮ થી ૧૯૯૩ સુધી ગુજરાત સમાચાર વગેરે સ્થળે જૈન ધર્મ પરના ટેપના સફળ પ્રવચન યોજાતાં હતાં. દૈનિકમાં દર ગુરુવારે “જૈનમ જયતિ' કોલમનું સંપાદન કર્યું. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના ” વિશેષમાં સમકાલીન, મુંબઈ સમાચાર, મિડ-ડે (ગુજરાતી), વાર્તાલાપ અવારનવાર યોજાય છે. મધ્યાંતરે (હાલમાં બંધ), રાધનપુર જૈન દર્શન ઈત્યાદિ વર્તમાન પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ, ઘાટકોપર પ્રેરિત પત્રો અને માસિકોમાં જૈન ધર્મ વિષયક લેખો લખ્યા છે. વર્તમાને શ્રી પી એન દોડી આર્ટસ કોલેજ સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી મુંબઈ સમાચાર'માં દર મંગળવારે પ્રગટ થતાં “આચમન’ પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લીટરરી રિસર્ચ સેન્ટરના તેઓશ્રી. વિભાગના જૈન ધર્મ, સાહિત્ય તથા તત્ત્વજ્ઞાન વિષયક તેમના ઓનરરી કો.ઓડિટર છે. જેમાં જૈન ધર્મના પ્રાચીન ગ્રંથો પરનું મનનીય લેખો પ્રગટ થાય છે. તેમના પ્રકાશિત ગ્રંથો (૧) પ્રથમ સંશોધન કાર્ય થાય છે. તેઓ અખિલ ભારત સ્થાનકવાસી જૈન પૂનિત પદાર્પણ (૨) જૈન ધર્મની પ્રમુખ સાધ્વીઓ અને મહિલાઓ કોન્ફરન્સના મંત્રી છે. આ સંસ્થાના મુખપત્ર “જૈન પ્રકાશમાં (૩) સદ્ભાવના અને (૪) પરમ ધ્યેયને ધ્યાવો. તેમના લેખો પ્રગટ થતા રહે છે. આ ઉપરાંત ધર્મ અને અધ્યાત્મ | મુંબઈમાં યોજાતી પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાઓમાં પરત્વેનાં એમનાં લખાણો મુંબઈ સમાચાર-જન્મભૂમિ-દશા જૈન ધર્મના વિષયો પર તેમનાં વ્યાખ્યાનો યોજાયેલાં છે. તેઓએ શ્રીમાળી પત્ર, ધર્મધારા વગેરેમાં પ્રગટ થતાં રહે છે. મુંબઈ બુ. પ્ર. ૭૫ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy