SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૦ જે બૃહદ્ ગુજરાત ગુજરાતી પત્રકારો પત્રનો મુદ્રાલેખ હતો. ““તમસો મા જયોતિર્ગમય.” ગુજરાતી વર્તમાન પત્રનો પ્રારંભ કરવાનો મહત્ત્વનો ફાળો ગુજરાતીને જ મળે સાંપ્રત સમયમાં ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીના વિકાસને લીધે છે. સુરતના ફરદૂનજી મર્ઝબાન નામના પારસી ગૃહસ્થ ઇ.સ. સારુંય વિશ્વ નજદીક આવી ગયું છે. દુનિયાભરમાં બનતા બનાવો ૧૮૨૨માં “મુંબઈ સમાચાર' મુંબઈમાંથી શરૂ કર્યું. વર્તમાને પણ ત્વરાથી દેશવિદેશમાં પ્રસરી જાય છે. આ પરિસ્થિતિમાં પણ વિવિધ ગુજરાતી વાંચકોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રકારના અખબારોનું આકર્ષણ અનેરું છે. અખબારની દુનિયા ખેડા જિલ્લા (ગુજરાત) માંથી પ્રથમ સાપ્તાહિક “ખેડા અનોખી છે. પત્રકારત્વનો અર્થ સામાન્ય રીતે તો સમાચાર આપવાનો ગણાય છે. પરંતુ પ્રજાના જીવનના એકએક પાસાને વર્તમાન' ઇ.સ. ૧૮૬૧માં નીકળ્યું તે પછી ઇ.સ. ૧૮૮૫માં ઉપસાવી ઉજળું, સુરેખ તથા આકર્ષક કરવાની દૃષ્ટિ પત્રકાર પાસે “વિશ્વ દર્શન’ પણ ખેડામાંથી શરૂ થયું હતું. ઇ.સ. ૧૮૮૫ના હોવી જોઈએ. પ્રજાના રાષ્ટ્રિય, ધાર્મિક, સામાજિક અને આર્થિક અરસામાં મહુધાથી “સ્વદેશ બંધુ' અને “ખંભાત ગેઝેટ' નામે પાસાને ઘડવા અને વિકસાવવાનો પ્રયત્ન પત્રકારિત્વમાં આમેજ સાપ્તાહિક શરૂ થયાં. ઈ.સ. ૧૯૦૪માં ખેડાથી “ખેડા ટાઇમ્સ' થવો જોઈએ. વિશેષમાં આચાર, વિચાર, સાહિત્ય કલા વગેરે નામનું અઠવાડિક પ્રગટ થવા લાગ્યું. ત્યારે “સ્વદેશ બંધુ' અને અનેક બાબતોનો પ્રજાકલ્યાણ ભાવનાથી વિચાર કરવો જોઈએ. ખંભાત ગેઝેટ' તેની સાથે જોડાઈ ગયાં. ખંભાતમાંથી તા. ૨૩-૪-૧૯૪૮ના રોજ “નવ સંસ્કાર' સાપ્તાહિક શરૂ થયું. પત્રકાર કે લેખક નીડર હોવો જોઈએ. પ્રજાની નાડ પારખનાર પત્રકાર-સર્જક-લેખક સહુમાં પ્રિય થઈને આગવું સ્થાન પામે છે. અને તા.૧૫-૮-૧૯૫૬ના રોજ ખંભાતથી જ “જાગૃતિ પત્રકારિત્વનું કાર્ય સહેલું નથી. સંપાદકો-તંત્રીઓની જવાબદારી સાપ્તાહિકનો પ્રારંભ થયો. (ખંભાત સર્વ સંગ્રહ પુસ્તકના આધારે) ઓછી નથી. તંત્રીને સમય અને સંજોગોની સાથે તાલ મેળવવો પડે આ ઉભય સાપ્તાહિક પત્રો વર્તમાને પણ પોતાની કૂચ જારી રાખી છે. વર્ષો અગાઉ ‘ચિત્રપટ' સાપ્તાહિકના સ્થાપક તંત્રી શ્રી રહેલાં છે. એક બાબતે નિર્દેશ કરવો મુનાસીબ લાગે છે કે વર્ષો નગીનદાસ શાહ એમના આ પત્રનાં પાને સૂચક લખાણ છાપતા અગાઉ ન્યાય-નીતિ અને સમાજના દૂષણોને દૂર કરવા માટે અખબાર ઉપરાંત જેને ચોપાનિયાં પણ કહી શકાય તેવા પત્રો હતા જે અખબાર અને પત્રકારિત્વ માટેનું સચોટ નિરૂપણ હતું. પ્રગટ થતાં હતાં. પછી તે સાપ્તાહિક, માસિક કે અનિયતકાલીન “ખીચો ન કમાનો કો, ન તલવાર નિકાલો, સ્વરુપનાં હોય. એ જમાનો હતો કે જ્યારે અંગ્રેજી સલ્તનત સામે જબ તોપ હૈ મુક્કબિલ, અખબાર નિકાલો.” લખવું એ લોખંડના ચણા ચાવવા જેવું મનાતું. એવી જ રીતે વર્તમાને સાપ્તાહિક તરીકે ‘ચિત્રલેખા” અને “અભિયાન' સમાજ સુધારણાની વાત કરવી કે તે બાબતે લખવું એટલે વિરોધના વાંચક વર્ગમાં જાણીતા છે. ‘ચિત્રલેખા'ની સ્થાપના સ્વ. વજભાઈ વંટોળનો સામનો કરવો. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે “દાંડિયો' પ્રગટ કોટક અને “અભિયાનનો પ્રારંભ પ્રખર અને વર્તમાન પણ કરનાર કવિ નર્મદની સ્થિતિ કેવી કંગાળ થઈ હતી. એ યુગમાં મોખરાનું સ્થાન શોભાવનાર શ્રી કાન્તિ ભટ્ટના તંત્રપદે થયા હતા. નાણાંનું મહત્ત્વ ન હતું પરંતુ “યા હોમ કહીને કરો ફત્તેહ છે આગે’ આજે પણ કેટલાક અખબારના પ્રથમ પાને અર્થસભર લખાણ એ તરવરાટ અને તમન્ના હતાં. ડગલું ભર્યું કે ના હઠવું' એવી પ્રગટ કરવામાં આવે છે. જેના પરથી અખબારોની ભાવના, ખુમારી હતી. દેશી રાજયોના જમાનામાં અને રુઢિચૂસ્ત સમાજમાં કાર્યપ્રથા તેમજ ફરજ પરસ્તીની ઝાંખી થાય છે. દાખલારૂપે સ્વ. પરિવર્તનનો શંખ ફૂંકનારને વળતરમાં બેહાલી સિવાય બીજું મળતું શ્રી અમૃતલાલ શેઠ તરફથી ભારતની સ્વતંત્રતા પૂર્વે આજથી વર્ષો ન હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જેમની જન્મજયંતિ અગાઉ શરૂ કરવામાં આવેલ “જન્મભૂમિ' પત્રના મથાળે “જનની શતાબ્દિ ઉજવાઈ ગઈ તેમને ક્યો ગુજરાતી ભૂલવાનો હતો ? જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી સંસ્કૃતમાં અંકિત કરવામાં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયાઓ, કસુંબીનો રંગ આદિ આવે છે. લોકસાહિત્યની કૃતિઓ, કોઈનો લાડકવાયો, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ અને યુગવંદના જેવાં કાવ્યો, નવલિકાઓ અને અમૃતલાલ દ. શેઠની પ્રતિભા અનેરી હતી. તેમની કાર્ય - લોકગીતો રચનાર અને બુલંદ અવાજે ગાનાર તથા પાળિયાની કુશળતા અને ફરજ પ્રત્યેની અભિરુચિ પ્રશંસનીય હતી. વર્તમાને પણ જન્મભૂમિ પત્ર શ્રી કુંદનભાઈ વ્યાસના તંત્રીપદે રાષ્ટ્રની કથાઓ, ચારણગીતો માટે ગામડે ગામડું ખૂંદનાર અને પત્રકાર અનોખી સેવા બજાવે છે. પંચાવન વર્ષોથી ખંભાતમાંથી પ્રગટ થતા તરીકે “મુખડા ક્યા દેખો દર્પણ મેંનું કટાક્ષ ચિત્ર પ્રગટ કરનાર સામે અદાલતી કાર્યવાહી થઈ હતી. નવસંસ્કાર' સાપ્તાહિક પત્રના સ્થાપક તંત્રી શ્રી અંબાલાલ હ. પંડિત પૂરેપૂરા રાષ્ટ્રના રંગે રંગાયેલા હતા. જ્યોતિષના પ્રખર આઝાદીનો બુંગિયો ફેંકનાર અને છૂપી રીતે રેડિયો દ્વારા જાણકાર હતા. હરહંમેશ ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. તેમના આ આઝાદીનો રંગ જમાવનાર ગાંધીવાદી સ્વ. ઉષાબહેન મહેતાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy