SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ જે બૃહદ્ ગુજરાત, પ્રણામી (નિજાનંદ સંપ્રદાય) ધર્મના સ્થાપક પ્રચાર-પ્રસારનું કાર્ય શરૂ કર્યું. જીવનમાં અનેક વિટંબણાઓ, આચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ મુશ્કેલીઓ, આપત્તિઓ વેઠીને પ્રાણનાથજીએ દિવ્યતા પ્રાપ્ત કરેલી. પ્રણામી ધર્મના પરમ પાવન ગ્રંથ ‘‘તારતમ સાગર'ની પ્રણામી (નિજાનંદ સંપ્રદાય) ધર્મના આદ્યસ્થાપક આચાર્ય દિવ્યવાણીનું અવતરણ પ્રાણનાથજીના માધ્યમથી જ થયેલું છે. શ્રી દેવચંદ્રજી મહારાજનો જન્મ વિ.સં. ૧૯૩૮ના રોજ સિંધના પ્રાણનાથજી મહારાજે પોતાનું જીવન ધર્મને સમર્પિત કરી દીધું ઉમરકોટ ગામે કાયસ્થ પિતા મનુ મહેતા અને માતા કુંવરબાઈને હતું. ધર્મના પ્રસારણ માટે એ સમયના મોગલ બાદશાહો સાથે ત્યાં થયો હતો. નાનપણથી જ એમને કૃષ્ણભક્તિનો માહોલ લડાઈ છેડવાનું સામર્થ્ય પણ એ જ કારણે એમને મળેલું. મળેલો. અધ્યાત્મ બાળપણથી જ એમને પ્રિય હતું. માત્ર અગિયાર ઔરંગઝેબ જેવા ધર્મઝનૂની બાદશાહને પણ એમણે વિચારતા કરી વર્ષની ઉંમરે જ એને અસ્તિત્ત્વ વિષયક પ્રશ્નો થવા લાગેલા! અને મૂકેલા! હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે એમણે પ્રબળ પંદર વર્ષની વયે તો ગૃહત્યાગી ઈશ્વરનું સ્વરૂપ સમજવા નીકળી પુરુષાર્થ કરેલો. તેમણે અસ્પૃશ્યો, મુસ્લિમો અને તમામ વર્ગોને પડ્યા! અસંખ્ય સાધુ સંતોના પરિચય બાદ અંતે ભૂજના રાધા ધર્મમાં પ્રવેશ અપાવી સામાજિક એકીકરણ કર્યું. વિશ્વની સેમેટીક માધવી સંત હરિદાસ પાસે એમને આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો મળી અને ટમેટીક પરંપરા તથા વેદ અને કતબાનું સામ્ય સાધી ગયા. સંત હરિદાસે એમને દીક્ષા આપવાની તિથિ નક્કી કરાવી એ વિશ્વધર્મની બુનિયાદ સ્થાપી. ભારતનાં રાજયો એકહથ્થુ કરવા જ દિવસે દૈવસંયોગે એમના લૌકિક લગ્ન પણ થયેલાં. એમનાં પ્રયત્ન કર્યો. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં પણ તેમણે ઝુંબેશ ધર્મપત્ની લીલબાઈ પણ સાધનામાં સહાયક બન્યાં. દસેક વર્ષ ચલાવેલી. એમના જ માર્ગે પછી ગાંધીજીની વિચારણા ભૂજમાં રહ્યા પછી છોટાકાશી તરીકે પ્રસિદ્ધ જામનગર ખાતે અસ્તિત્વમાં આવી. વિ.સં. ૧૭૫૧માં તેઓ સ્વર્ગવાસી થયેલા. શ્યામજી મંદિરમાં કૃષ્ણભક્તિમાં રત કાનજી ભટ્ટની કથા સાંભળી એ દરમિયાન જ એમને જ્ઞાન ઉપલબ્ધ થયું. અને એમનામાં પ્રણામી ધર્મતાં સ્ત્રીરત્ના નિજાનંદ ફેલાયો. ત્યાંથી તારતમ મંત્ર પ્રાપ્ત કરેલા તેમણે પ્રણામી, તેજકુંવર (બાઈજુરાજ) ધર્મ - નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. એ પછી આચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી ગાંગજીભાઈ નગરશેઠની સહાયથી પ્રણામી ધર્મનાં “શ્રી શ્યામજી મહારાણી’ સ્વરૂપે પૂજાતા ધર્મપ્રચાર શરૂ કર્યો. સતત ૩૪ વર્ષ સુધી ધર્મપ્રચાર કરી તેમણે તેજ કુંવરનો જન્મ સૌરાષ્ટ્રના ધોરાજી ગામે લોહાણા વીરજી જામનગરમાં પ્રણામી ધર્મનું વટવૃક્ષ ઊભું કર્યું. વિ.સં. ૧૭૧૨ના ભાણજીને ત્યાં આશરે વિ.સં. ૧૬૯૪માં થયો હતો. શ્રી ભાદરવા વદ ૧૪ના રોજ દેવચંદ્રજી મહારાજનો દેહ છૂટ્યો અને પ્રાણજીવન મહારાજ જૂનાગઢ નજીક જોશીપુરા ગામ વસાવવા તેમનો આત્મા પરમધામ પહોંચ્યો. જતા હતા ત્યારે તેમનો પરિચય વીરજી ભાણજી અને તેમની યુવા પુત્રી તેજ કુંવર સાથે થયો હતો. પ્રથમ દૃષ્ટિએ જ તેજ કુંવર અને પ્રણામી ધર્મના પ્રવર્તક પ્રાણનાથજીને પોતાના પૂર્વજન્મના સંબંધનું જ્ઞાન થયું ! બન્ને પૂર્વ મહામતિ શ્રી પ્રાણનાથજી જન્મનાં પતિપત્ની હોવાના અનેક પુરાવા અને સ્મૃતિઓ રજૂ થતાં પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણજીવને તેજકુંવર સાથે વિવાહ કર્યા! એ પછી તેજકુંવર પણ પ્રાણનાથજીનો જન્મ વિ.સં. ૧૬૭૫ના ભાદરવા વદ ૧૪ને ધર્મપ્રચારના કાર્યમાં લાગી ગયાં. મુસીબતના સમયમાં સુરતના રવિવારે જામનગરના શાસક જામ જસાજીના દીવાન કેશવરાય શિષ્યોને એમણે મદદ કરેલી, આથી તેઓ પ્રાણનાથજીને રાજજી ઠાકુરના ઘરે થયો હતો. એમની માતાનું નામ ધનબાઈ હતું. અને તેજકુંવરને શ્યામ એટલે કે, “રાજ શ્યામ' સ્વરૂપે જોવા પ્રાણનાથજી મહારાજનું નામ મિહિરાજ હતું. માતા પિતાના લાગ્યા. (પ્રણામી ધર્મમાં શ્રીકૃષ્ણને રાજજી અને રાધાને શ્યામાં વૈષ્ણવી સંસ્કારો વચ્ચે એમનો ઉછેર હોવાથી બાળપણથી જ તેઓ તરીકે ભજવામાં આવે છે) એ પછીથી જ સુરતમાં ચૈત્ર સુદ પુનમે ધર્મચિંતન કરવા લાગેલા. પ્રણામી ધર્મના આદ્યસ્થાપક આચાર્ય તેજકુંવર- બાઈજુરાજની જન્મજયંતી ઊજવાય છે. પ્રાણનાથજીના શ્રી દેવચંદ્રજી મહારાજનો એક વખત બાળક મિહિરાજ સાથે સંપર્ક ધર્મ મહાભિયાનમાં તેજકુંવરનો ફાળો અનન્ય છે. સત્સંગ, ચર્ચા, થયો. આચાર્યજી બાળકની તેજસ્વીતા પારખી ગયા. આથી એમણે શિષ્યોને ભોજન, સેવા, પૂજા દ્વારા એમણે સમ્માનીય સ્થાન મિહિરાજને તારતમ મંત્ર અને તારતમ જ્ઞાન પ્રદાન કરી પ્રણામી મેળવ્યું. પ્રણામી ધર્મમાં તેજકુંવરને પ્રાણનાથજી સાથે પધરાવી, ધર્મની દીક્ષા આપી. દેવચંદ્રજી મહારાજથી મળેલા આધ્યાત્મિક તેમનું પરમધામનાં શ્યામાજીનું સ્વરૂપ માનીને પૂજન કરવામાં જ્ઞાનથી મિહિરાજનો અંતરઆત્મા જાગૃત થયો અને એમણે આવે છે. સૌરાષ્ટ્રનાં એક સ્ત્રીરને પ્રણામી ધર્મમાં પૂજનીય સ્થાને જ્ઞાનસાધના આરંભી. ગુરુના વારસાને અનુરૂપ તેમણે ધર્મના બિરાજીને ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૌરવ અખંડ કર્યું છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy