________________
પ્રતિભા દર્શન
૫૦૯ મહેતાથી જાણીતા પ્રાધ્યાપક રમણલાલ નાગરજી મહેતાનું ૨૨-૧- એમનો અક્ષરદેહ આપણી સાથે ચિરંજીવ રહેશે. આંતરરાષ્ટ્રીય ૧૯૯૭ને બુધવારના રોજ વડોદરામાં એમના નિવાસે ટૂંકી માંદગી ખ્યાતિ અપાવનાર એમનાં બે ઉત્પનનો ચિરંજીવી બની ગયાં છે. પછી અવસાન થયું. તેમણે હજી ૧૫-૧૫-૧૯૯૬ના રોજ સાબરકાંઠા જીલ્લામાં તીર્થધામ શામળાજીનાં પટાંગણમાં મેશ્વો આયુષ્યના પંચોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. મરોલીના વતની નદીના કિનારે સ્થિત ભોજરાજના ટેકરાથી ખ્યાત સ્થળ પર કરેલું રમણભાઈના જન્મ સમયે તેમના માતાએ તેમને ઉકરડા પાસે “દેવની મોરી'નું ઊભી સપાટીનું ઉત્નનન. પ્રસ્તુત લેખનન દ્વારા મૂકીને એમના જીવનદાનની ભીખ માંગી હતી. કેમકે એમનાં એકતરફ તેમણે બૌદ્ધતૂપના પેટાળમાંથી ઐતિહાસિક મહત્ત્વ માતાપિતાને બાળકો જન્મતાંજ મૃત્યુ પામતાં હતાં. આ કારણે ધરાવતો પાષાણે સમુદ્રગક શોધી કાઢીને બ્રાહ્મી લિપિના વિકાસમાં જન્મથી જ તેઓ ભીખુભાઈના નામથી કુટુંબમાં, જ્ઞાતિમાં અને અને બૌદ્ધ ધર્મના વિસ્તારમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. તો બીજી અંતરંગ મિત્રોમાં ઓળખાતા થયા.
તરફ પાકી માટીમાંથી તૈયાર કરેલી ભગવાન બુદ્ધની બેઠા ઘાટની જન્મે અનાવિલ બ્રાહ્મણ, કર્મે આજીવન વિદ્યાર્થી-શિક્ષક
મૂર્તિઓને પ્રજા પ્રત્યક્ષ કરી તો ત્રીજા પક્ષે મહાતૂપની સાથે હતા. અનાવિલ સંસ્કાર અનુસાર નમતા ના જવું'નો ગુણ પચાવ્યો
મહાવિહારનું ઉત્પનન અને અન્વેષણ ભારતમાં બૌદ્ધ તીર્થોનાં હતો, તો ગુરુ-શિષ્યના સંસ્કાર કરીને “નમ્રતા નહીં છોડવી’નો ગુણ
થયેલાં ઉલ્બનનોમાં અભિનવ ભાત પાડે છે. આવી જ રીતે રકતમાં વહાવી દીધો હતો. પરિણામે આજીવન વિદ્યોપાસના
અભિનવભાત પાડતું એમનું આડી સપાટીએ થયેલું ઉન્જનન કાર્ય દરમિયાન વિદ્યાપ્રાપ્તિ અર્થે વયવિદ્વત્તાના ભેદભાવ વિના જયાંથી
છે. ચાંપાનેરનું ખોટી રીતે મીડિયેવલ આર્કિયોલોજી તરીકે ખ્યાત માહિતી મળે તેને ગુરુ ગણવાની નમ્રતા રાખી, તો સત્યના
થયેલું ચાંપાનેરનું ઉત્પનન આડી સપાટીએ થયેલું પહેલ પ્રથમ હકીકતોના - પુરાવાના પડખે ઊભા રહીને નમતા નહીં જવાની
ઉત્પનન છે. ચાંપાનેરના ઉત્નનનથી એમણે પુરાવસ્તુવિદ્યાના ગરિમા પણ કેળવી જાણી. આ બંને ગુણોને લીધે એમનાં અધ્યયન
ક્ષેત્રની કેટલીક બાબતોનું નિરસન કરી આપ્યું છે. - અધ્યાપન - અન્વેષણ ‘તેજસ્વીનાવધિતમસ્તુ' બની રહ્યાં. વડનગર, વિસનગર, નગરા, વળા (વલ્લભી) જેવાં આધાર વિના, અર્થઘટન વિના અને સ્થાનિક બુનિયાદના સ્થળોએ એમણે કરેલું ઉત્પનન પણ એમની આગવી દષ્ટિનાં કાર્યો અભિગમની દષ્ટિ વિના કશું તેઓ લખતા નહોતા. સ્વભાવે સ્વતંત્ર છે. મોગલવંશના ઐતિહાસિક નામાભિધાનમાં એમનું પ્રદાન મિજાજી હોઈ એમનાં લખાણો પણ સ્વતંત્ર મૌલિકષ્ટિનાં દ્યોતક આગવું રહ્યું છે. અને તે વંશને એમણે બાબુરી વંશ તરીકે સોદાહરણ રહ્યાં હતાં. જે ઉકરડા પાસે એમનાં માતાએ રમણભાઈની ભીખ સચોટ રીતે પ્રસ્થાપિત કરી આપ્યો છે. અમદાવાદ દરિયાકિનારે માંગી તે ઉકરડા જ એમના જીવનભરના સાથી બની રહ્યા. ઉકરડા હતું એ એમની આગવી સૂઝનું પરિણામ છે. સુદર્શન તળાવનું એટલે અવશેષોના ઢગલા ફેંદવા, તપાસવા અને અન્યૂષિત સ્થાન નિર્ણિત કરવાનું મહત્ત્વનું કાર્ય એમણે કર્યું હતું. ગુજરાતમાં કરવાની કામગીરી એમણે લગભગ અડધી સદી સુધી કરી. મ.સ.
ડૉ. સાંકળિયા પછી ગુજરાતી ભાષામાં સ્થળનામોનાં અધ્યયનવિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાતત્ત્વ વિદ્યા
અધ્યાપન-અન્વેષણને વ્યાપક કરવાનું કાર્ય પણ ૨.ના.નું પ્રદાન વિભાગમાં શિક્ષક તરીકેનું એમનું સેવાકાર્ય લગભગ ત્રણ દાયકા ગણી શકાય. અમદાવાદનો કિલ્લો સલ્તનતકાલીન નથી પણ જેટલું રહ્યું.
અકબરકાલીન હોવાનું પુરવાર કરનાર પણ ડૉ. મહેતા છે.
અમદાવાદના જૈન દેરાસરોનું સ્થાપત્યકીય અને શિલ્પશાસ્ત્રીય ગુજરાતના ત્રણ નગરોનું અધ્યયન મહત્ત્વ ધારણ કરે છે.
સંપૂર્ણ અધ્યયન જૈન પરિપાટી સહિત પહેલ પ્રથમ એમણે જ કર્યું. નિસ્તાર પુરાવસ્તુની દૃષ્ટિએ : અમદાવાદ, વડોદરા અને સુરત.
ન્યાય જુઓ તો મલાવ તળાવનો’ એ લોકોકિતને સાચા ઐતિહાસિક ત્રણ દેશોમાં એમના વિદ્યાર્થીઓ પુરાવસ્તુવિદ્યા વિભાગોના વડા
પરિપ્રેક્ષ્યમાં મૂકી આપીને એની વિભાવના એમણે બદલી આપી. છે : ભારત, બાંગ્લાદેશ અને થાઈ પ્રદેશ. ભારતની ત્રણ
લંકાની લાડી અને ઘોઘાનો વર'ની લોકાકિતમાં રાજા વિજયનું ભાષાઓના તેઓ અભ્યાસી હતા: ગુજરાતી, સંસ્કૃત અને અરબી
ઐતિહાસિક સ્થાન એમણે પ્રસ્થાપ્યું. ગુજરાતમાં, ભારતમાં, ફારસી, ત્રણ ગુજરાતીઓએ ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
બાંગ્લાદેશમાં અને થાઈપ્રદેશમાં પુરાવસ્તુ વિભાગના વડાઓ અંક્તિ કરી આપ્યું : ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી, ડૉ. હસમુખ
એમના વિદ્યાર્થી છે. એમને પ્રાપ્ત થયેલ સુરતનો ‘નર્મદનો ધીરજલાલ સાંકળીયા અને ડૉ. રમણલાલ નાગરજી મહેતા. મુંબઈ,
સુવર્ણચંદ્રક” અને અમદાવાદનો “રણજીતરામ સુવર્ણચંદ્રક’ એમના પુણે અને વડોદરા અનુક્રમે ત્રણેયનાં મુખ્ય સેવાક્ષેત્રો – ક્રિયાક્ષેત્રો
વિદ્યાતપનું પરિણામ છે. ૨.ના. મહેતા સત્યપ્રિય હતા, ઉદાર હતાં. ત્રણના એક સાથે ડૉ. મહેતાને વિશેષ સંબંધ હોય એવું
હતા, કર્મઠ હતા, ઉદ્યમી હતા, લેખન પ્રિય હતા, ઉત્તમ વક્તા. એમના જીવન ઈતિહાસથી સ્પષ્ટ થાય છે.
હતા, પુરુષાર્થી અન્વેષક હતા અને સૌથી વિશેષ પ્રથમ પંક્તિના ૨.ના.નો ક્ષરદેહ ભલે આજે આપણી વચ્ચે નથી, પણ ક્ષેત્રકાર્યજ્ઞ હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org