________________
પ્રતિભા દર્શન
જે ૫૦૧ ઉમેદભાઈને વાંચનનો બેહદ શોખ હતો. આમ છતાં છેલ્લું પુસ્તક વાંચી જવાની એમને ટેવ હતી. વ્યાકરણ અને લિપિનું જીવનનાં અંતિમ ચરણમાં પોતાનાં બધાં પુસ્તકો એમણે મિત્રોને, પણ એમને અદ્દભૂત જ્ઞાન હતું. તેઓ છંદના અઠંગ અભ્યાસી હતા. શોખીનોને, સંસ્થાઓને ભેટ આપવાનું ચાલુ કર્યું. આ કાર્ય દ્વારા સ્વભાવે નિખાલસ ભૃગુરાય સાદું અને સંયમી જીવન જીવતા. એમણે વાંચનનું મહત્ત્વ સિદ્ધ કર્યું. વિદ્વાન, કવિતા રસિક, અંગ્રેજીના અધ્યાપક હોવા છતાં બી.એ. ગુજરાતીના વિદ્યાર્થીઓને તત્ત્વચિંતક, એક આદર્શ અધ્યાપક, ઉત્તમ ગાયક એવા | ગુજરાતી સાહિત્યમાં સજજ કરતા! સાહિત્યની ચર્ચા વખતે સમયનું ઉમેદભાઈનું મુંબઈ ખાતે ૭૫ વર્ષની વયે અવસાન થયેલું. પણ ભાન ભૂલી જતા. સાહિત્ય જગતની સંનિષ્ઠ, સજાગ, નીડર
અને નિખાલસ પ્રતિભા એવા શ્રી ભૃગુરાય અંજારિયાનું ૬૬ વર્ષની અધ્યાત્મપ્રચારક મંડળના સૂત્રધાર
વયે હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં અવસાન થયેલું. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
સમર્થ કેળવણીકાર અને ગૃહપતિ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા એક ધાર્મિક વ્યક્તિ હતા.
મૂળશંકર મો. ભટ્ટ સાચી ધાર્મિક્તા, નિઃસ્વાર્થ લોકસેવાની ભાવના, સ્વભાવની સરળતા, ત્યાગવૃત્તિ, સાદાઈ, નવી પેઢીનું સાંસ્કારિક ઘડતર
મૂળશંકર મો. ભટ્ટ એટલે ભાવનગરની પ્રખ્યાત કરવાની ધગશ, કોઈને પણ એમના પ્રત્યે માન ઉપજાવે એવી હતી!
સંસ્કારસંસ્થા “દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ પાસે તૈયાર થયેલા
એક સમર્થ કેળવણીકાર. એમનો જન્મ ઇ.સ. ૧૯૦૭માં થયેલો. નાની વયે વિધુર થયા બાદ તેમણે બીજાં લગ્નનો વિચાર
પ્રાથમિક શિક્ષણ દક્ષિણામૂર્તિમાંથી અને પછીનું શિક્ષણ ગૂજરાત કર્યો નહીં. નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને સાદા ત્યાગમય જીવન તરફ તેઓ
વિદ્યાપીઠમાંથી મેળવેલ. સંગીત વિષય સાથે સ્નાતક થયેલા વળી ગયા હતા. ધાર્મિક બાબતોમાં આચાર અને વિચાર બન્નેનો
મૂળશંકરભાઈએ મુંબઈની વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળા, સમન્વય તેમણે સાધ્યો હતો. એમનું નિવૃત્તજીવન ધાર્મિક
ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ અને ‘ઘરશાળા’, આંબલાની ‘ગ્રામપ્રવત્તિઓથી સભર રહેતું. તેઓ જૈનધર્મ અને સાહિત્યના ઊંડા
દક્ષિણામૂર્તિ', સણોસરાની “લોકભારતી’ અને ‘લોકસેવાઅભ્યાસી હતા. ભિન્નભિન્ન સામયિકોમાં નિયમિત રીતે જૈન
મહાવિદ્યાલય' જેવી સંસ્થાઓમાં શિક્ષક, ગૃહપતિ, અધ્યાપક કે ધર્મકથાઓ લખતા. આ જૈન કથાઓ સરળતા અને રસિકતાને
આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળીને અનેક કારણે સાધારણ વાચકોને પસંદ આવતી.
વિદ્યાર્થીઓના સંસ્કાર ઘડતરમાં, જીવનચણતરમાં ઘણું મહત્ત્વનું અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળી’ના તેઓ સૂત્રધાર હતા. યોગદાન આપ્યું હતું. તેમના સૌજન્યની સુવાસ એટલી બધી હતી કે ગુજરાતના કોઈપણ
મૂળશંકરભાઈની વિલક્ષણતા હતી બાળમાનસ સમજવાની શહેરમાં એમની સુંદર આગતાસ્વાગતા થતી. અધ્યાત્મજીવનમાં
એમની કુદરતી શક્તિ! અજાણ્યા અપરિચિત બાળકો પ્રત્યે પણ એક એમણે “બ્રહ્મચર્ય” અને “અપરિગ્રહ' જેવાં મહાવ્રતો પર
માતાથી વિશેષ વાત્સલ્ય મૂળશંકરભાઈના હૃદયમાં રહેતું. એમનું અનુભવજન્ય લેખો લખ્યા છે. મનસુખલાલ મહેતા એક એવી
બાળસાહિત્ય ખૂબ સરસ છે. ખાસ કરીને “સાહસિકોની સૃષ્ટિ', વ્યક્તિ હતી કે જે જીવન અને મૃત્યુની બાબતમાં સ્વસ્થ અને
“સાગર સમ્રાટ', “પાતાળ પ્રવેશ', “મહાન મુસાફરો’, ‘એંશી સમદર્શી હતી. એમણે જીવનમાં કેટલું જીવ્યા?” એના કરતાં કેવું
દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા', ‘ખજાનાની શોધમાં, “નાનસેન' જીવ્યા?” એ ઉક્તિ સાર્થક કરી હતી.
વગેરે પુસ્તકો આજે પણ બાળકો હોંશે હોંશે વાંચતા જાય છે. સાહિત્યક્ષેત્રનું સમ્માનનીય કામ
| ગુજરાતને કેટલાક કેળવણીકારો મળ્યા છે એમાં શ્રી ભૃગુરાય અંજારિયા
મૂળશંકરભાઈનું નામ અગ્રેસર છે. ભાર વિનાનું નિરાડંબર
વ્યક્તિત્વ ધરાવતા મૂળશંકરભાઈનું ઇ. સ. ૧૯૮૪માં ૭૭ વર્ષની ભૃગુરાય અંજારિયા એટલે સાહિત્ય ક્ષેત્રનું એક સમ્માનનીય વયે અવાસન થયું હતું. નામ, સાહિત્યનો એમણે ગહન અભ્યાસ કરેલો. એમનું ઉચ્ચારણ પણ સંમોહિત કરે એવું! ખાસ કરીને કવિ કાન્ત અને એમની કવિતા
તીડર પત્રકાર અને સંવેદનશીલ ચિંતક વિશે ભુગુરાય અંજારિયાએ જે સંશોધનાત્મક લખાણ કર્યું છે તે શ્રી મોહનલાલ મહેતા “સોપાન' ગુજરાતી સાહિત્યમાં અદ્વિતીય છે. પંડિતયુગના સાહિત્યનો એમનો
મોહનલાલ મહેતા “સોપાન' આપણાં એક સ્વાતંત્ર્ય અભ્યાસ સાહિત્યના ઇતિહાસકાર કરતાં પણ ચડિયાતો હતો.
સેનાની, નીડર પત્રકાર, સંસ્કારલક્ષી સારસ્વત, રાજદ્વારી સમીક્ષક ભૃગુરાય અંજારિયાનું વાંચન પણ વિશાળ હતું. છેલ્લામાં અને સંવેદનશીલ ચિંતક હતા. સાહિત્યકાર તરીકે એમણે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org