SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૬૧ નટવર ગાંધીને અમેરિકી સમવાયી વહીવટીતંત્રના કરવેરાનીતિ પ્રબળ પુરસ્કર્તા, ગાંધી ચીંધ્યા માર્ગે પ્રજાવિકાસમાં કાર્યરત, અને વહીવટનાં ઉત્કૃષ્ટ ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત તરીકેની સેવાઓને પ્રતિભાશાળી લોકઅગ્રણી એવાં ઇલાબહેન ભટ્ટને ઇ. સ. ધ્યાનમાં રાખીને અપાયો. ત્યારે તેઓ અમેરિકાની સરકારના ૧૯૯૬ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર એનાયત થયો. કરવેરાનીતિ વિભાગના ‘જનરલ ડિવિઝનમાં હિસાબી કચેરીમાં “સેવા સંસ્થાની મુલાકાતે અમેરિકાના પ્રેસીડેન્ટ પત્ની શ્રીમતી સલાહકાર (એસોસિયેટેડ) ડિરેક્ટરનું મહત્ત્વનું સ્થાન ધરાવતા હિલેરી ક્લિન્ટન, નેપાળના મુખ્યપ્રધાન શ્રી મનમોહન અધિકારી, હતા. આપબળે આગળ વધીને અમેરિકાની સરકારના આયર્લેન્ડના પ્રમુખ મેરી રોબિન્સન, દક્ષિણઆફ્રિકાના પ્રમુખ શ્રી વહીવટીતંત્રના ઊંચા શિખરો સર કરી ત્યાંની સરકારમાં ભારતીય નેલ્સન મંડેલા આવ્યા હતા. અધિકારીઓમાં સૌથી સિનિયર અધિકારીનું માનવંતું સ્થાન ગુજરાતની દોઠ લાખ સહિત ૨૧૮૭૯૭ જેટલી અસંગઠિત મેળવનાર નટવર ગાંધીએ ઘણાં વર્ષો સુધી સેનેટ, નાણાં, વ્યાપાર ટોપલાવાલી, ઘરેલુ અને શ્રમજીવી બહેનોને સ્વાશ્રયી રોજગાર, અને અન્ય મહત્ત્વની ઘણી કમિટિઓ સમક્ષ અભ્યાસપૂર્ણ તારણો બેંકોનું ધીરાણ મેળવી આપવાની કામગીરી ‘સેવા સંસ્થાએ કરી છે રજૂ કરવાને કારણે કરવેરાનીતિ સલાહની બાબતમાં નટવર ગાંધી - આવા ઉમદા કાર્ય માટે ઇલાબહેન ભટ્ટને ભારત સરકારે ‘પદ્મ વ્યક્તિ નહિ પણ સંસ્થા સમાન બની રહ્યા! તેમણે ઇમિગ્રેશન અને શ્રી’, ‘પદ્મભૂષણ” ઈલ્કાબોથી નવાજયાં. તેમને “મેસેસે', 'કેર' નેચરાઈઝેશન ક્ષેત્રમાં પણ ગણનાપાત્ર યોગદાન આપ્યું. તે ઉપરાંત જેવા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. ઇસ્તંબુલ ઉત્તર અમેરિકાની ગુજરાતી સાહિત્ય એકેડમીના સ્થાપક સભ્ય અને ખાતે ઇલાબહેન ભટ્ટને યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો એવોર્ડ સેક્રેટરી-ટ્રેઝરપદે પણ રહી ચૂક્યા છે. પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે.' નાગાલેન્ડના ગાંધી પ્રેર્યા લોકસેવક ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને સમાજના શ્રી નટવર ઠક્કર શુભચિંતક-માર્ગદર્શક ઈ. સ. ૧૯૯૬ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર શ્રી બી. જે. દીવાન સાહેબ જીવનભર દરિદ્રનારાયણની સેવામાં ખૂંપી જનાર પાયાના લોકસેવક શ્રી નટવર ઠક્કરને આપવામાં આવ્યો. મહાત્મા ઇ. સ. ૧૯૯૭ના વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર ગાંધીજીની હત્યાના બનાવથી આદર્શવાદી નવયુવક શ્રી નટવર ગુજરાતના હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ અને પ્રખર ઠક્કરને આઘાત લાગ્યો અને પોતાનું સમગ્ર જીવન હિંસાની નાબુદી બંધારણવિદ્દ, જીવનરક્ષક રક્તદાન પ્રવૃત્તિના અને રેડક્રોસ માટે અને દેશના વિવિધ પ્રદેશો તથા લોકો માટે રાષ્ટ્રીય એકતાના સોસાયટીના કાર્યકર, સમાજના શુભચિંતક માર્ગદર્શક એવા મુ.શ્રી નિર્માણના સેવાકાર્યમાં સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. કાકાસાહેબ - બિપીનચંદ્ર જે. દિવાન સાહેબને અર્પણ કરવામાં આવ્યો. કાલેલકર જેવા ગાંધીવાદીએ નટવરભાઈ ઠક્કરને ભારતના પૂર્વ સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા જીવણલાલ દીવાન અને માતા છેડે આવેલા નાગાલેન્ડમાં જઈ ત્યાંની આદિવાસી વસ્તીમાં ચતુરલક્ષ્મીનાં આ સંતાન - બિપીનચંદ્ર દિવાને જન્મ તા. ૨૦-૮ગાંધીજીની અહિંસાનો સંદેશ પહોંચાડવાની સલાહ આપી, તેને ૧૯૧૯, અભ્યાસ એમ.એ., એલ.એલ.બી. (મુંબઈ યુનિ.) છે. અનુસરીને તેઓ તરત જ ત્યાં પહોંચ્યા, નાગાલેન્ડના રહેવાસી સ. ૧૯૪૩ થી ૧૯૫૪ સુધી વકીલાત કરી, ૧૯૫૪ થી ૬૧ સુધી બન્યા, ‘નાગા’ જાતિની સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને મુંબઈમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ રહ્યા, મોરોકુચુંગ જિલ્લાના ચુ ચુ થીમલેન્ડામાં નાગાલેન્ડ ગાંધી આશ્રમની ૧૯૬૧-૬૨માં ત્યાં પ્રિન્સીપાલ ન્યાયાધીશ બન્યા. ઇ. સ. સ્થાપના દ્વારા સામાજિક સેવાની ધૂણી ધખાવી. જેના ફળસ્વરૂપે છે. ૧૯૬રમાં તેમની નિમણુંક ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સ. ૧૯૯૪માં તેમની કદર થઈ અને રાષ્ટ્રીય એકતા માટેનો થઈ, ઇ. સ. ૧૯૭૩ સુધી આ પદ પર રહ્યા. ઇ. સ. ૧૯૭૩થી ‘ઇન્દિરા ગાંધી એવોર્ડ એનાયત થયો. ૧૯૭૬ સુધી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા. સેવા' યજ્ઞના વિશ્વપ્રવર્તક અને મહિલા ‘કટોકટી'ના દિવસોમાં તેમની બદલી આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઈ. ૧-૮-૧૯૭૭ થી ૨૦-૮-૧૯૮૧ સુધી સ્વાશ્રયતા પુરસ્કર્તા તેઓ પુન : ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રહ્યા અને ઇલાબહેન ભટ્ટ એ જ પદ પરથી નિવૃત્ત થયા. ગુજરાતની વિશ્વવિખ્યાત “સેવા' સંસ્થાના દૃષ્ટિવંત નિષ્પક્ષ અને નિર્ભય ન્યાયતંત્ર માટેની ખૂબ જ ઊંચા આદ્યસ્થાપક, મહિલાઓના સ્વાશ્રયી વિકાસ અને શોષણમુક્તિના પ્રકારની સેવાઓ ઉપરાંત લોકકલ્યાણ અને નાગરિક સેવાનાં બુ. પ્ર. ૭૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy