________________
પ્રતિભા દર્શન
જે પપ૯ ગુજરાતના દષ્ટિસંપન્ન, સમાજસેવી અગ્રણી ઉદ્યોગપતિ ટ્રસ્ટી ભાવનાતા ઉદાહરણરૂપ ઉદ્યોગપતિ રોહિત મહેતા ઇ. સ. ૧૯૯૨ના જૂનની ૨૬મી તારીખે હોંગકોંગ
શ્રી શ્રેણિક કસ્તુરભાઈ કન્વેન્શનમાં લબ્ધપ્રતિષ્ઠ લાયન્સ ઇન્ટરનેશનલના વિશ્વપ્રમુખ તરીકે વરાયેલ પ્રથમ ગુજરાતી જ નહીં પણ પ્રથમ ભારતીય બન્યા. ઇ. સ. ૧૯૯૪ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર' ૧૮ વર્ષની યુવાનવયે ઉદ્યોગ-ધંધાના ક્ષેત્રમાં જોડાયેલા
ગુજરાતની ગૌરવવંતી ઉજજવળ મહાજન પરંપરાના ઘાતક રોહિત મિલ્સના ચેરમેન અને રાજેશ લિમિ.ના ચેરમેન રહેનાર
સમાજસેવી ઉદ્યોગપતિ અને મહાનપિતા સ્વ. કસ્તૂરભાઈ રોહિત મહેતા ભારતીય વેપાર ઉદ્યોગ મહામંડળ ‘ફિક્કી'ના
લાલભાઈની ઉમદા પરંપરાને આગળ ધપાવી અનેકવિધક્ષેત્રે
મહાજન અને ટ્રસ્ટી ભાવનાથી ગુજરાતના જનજીવનમાં વર્ષોથી પ્રમુખ અને કાપડ મીલોના રાષ્ટ્રીય મહામંડળના પ્રમુખ તરીકે
યોગદાન અર્પનાર શ્રેણિકભાઈને અપાયો. તથા ભારતીય વિદ્યાભવનના અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઈઝર - કાપડ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, દવા ઉદ્યોગ, પર્યાવરણ લિમિ. જેવી પ્રતિષ્ઠિત કે ના ચેરમેન પદ શોભાવનાર આયોજન, ટેકનોલોજી અને પુનઃ સ્થાપિત ઊર્જાના ક્ષેત્રોમાં અનેક રોહિતભાઈ મહેતાએ ગુજરાત રાજ્ય નિકાસ નિગમનું ૧૨ વર્ષ કંપનીઓ અને સંસ્થાઓના ચેરમેન પદ કે ડિરેકટરપદે રહી તેમણે સુધી ચેરમેનપદ સંભાળ્યું હતું. ગુજરાત કેન્સર સોસાયટી, કિંમતી સેવાઓ આપી છે. ચારદાયકા કરતાં વધુ સમયથી તેઓ અપંગ માનવ મંડળ, ગુજરાત સ્પોર્ટસ કલબ જેવી વિવિધ લાલભાઈ ગ્રુપના ઉદ્યોગો સાથે સંકળાયેલા રહ્યા. અમદાવાદની સંસ્થાઓમાં ટોચના હોદાઓ ભોગવનાર રોહિતભાઈ મહેતાએ પ્રખ્યાત સંસ્થાઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, નેશનલ ગુજરાતની પરંપરાગત મહાજન ભાવનાને અને સમકાલીન ડિઝાઈન ઇન્સ્ટિટ્યુટ, ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, ગતિશીલતાને મૂર્તિમંત કરીને કર્મપરાયણ, ઉમદા જીવનનું દૃષ્ટાંત પ્લાઝમા ઇન્સ્ટિટ્યુટ, લો સોસાયટી, ગાંધી આશ્રમ વગેરેના પૂરું પાડ્યું છે.
વિકાસમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. આણંદજી
કલ્યાણજીની પેઢી દ્વારા ઉદાર સખાવતો કરનાર શ્રેણિકભાઈએ ગભેદની મુક્તિના લડવૈયા
ગુજરાતી એન્સાઇક્લોપીડિયા ‘વિશ્વકોષ'ના ચેરમેન તરીકે પણ ડો. ફાતિમા મીર
ઉત્તમ યોગદાન આપ્યું. તેમના પરિવારે ગુજરાત અને
અમદાવાદના સર્વાગી વિકાસમાં સદીઓથી રસપૂર્વક ભાગ દક્ષિણ ગુજરાત-સુરતના છતાં દક્ષિણ આફ્રિકામાં વસીને
ભજવ્યો. વેપાર-ઉદ્યોગના વિકાસમાં અમદાવાદમાં આગવી કહી ત્યાંની ગોરી સરકાર સામે રંગભેદ વિરોધી લડતમાં ઝૂકાવનાર અને
શકાય તેવી મહાજનની પરંપરામાં મોટો ફાળો આપ્યો છે. કારાવાસ ભોગવનાર ઇ. સ. ૧૯૯૪નો વિશ્વગુર્જરી એવોર્ડ શ્રીમતી ડૉ. ફાતિમા મીરને મળ્યો હતો. ગરીબ-કાળી સ્ત્રીઓ માટે
વિશ્વવિખ્યાત ઉધોગપતિ સમાનતા અને વિકાસની નૂતન કેડી કંડારી સમાજસેવા અગ્રણી
મનુભાઈ માધવાણી બન્યાં અને ત્યાંની સર્વપ્રથમ લોકશાહી સરકારના પહેલા પ્રમુખ નેલ્સન મંડેલાના વિશ્વાસપાત્ર સહયોગી બની શક્યાં. તેમણે
ઈ. સ. ૧૯૯૫ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર નેલ્સન મંડેલાની સત્તાવાર જીવનકથાનું આલેખન પણ કર્યું.
પ્રાપ્ત કરનાર મનુભાઈ માધવજી માધવાણી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ શ્રીમતી ફાતિમા મીર કાળી સ્ત્રીઓના મહાસંઘના સ્થાપક પ્રમુખ
પ્રાપ્ત સમાજસેવી ઉદ્યોગપતિ છે. કાકીરા - યુગાન્ડામાં ખાંડ તથા નાતાલ યુનિ. ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્લેક રિસર્ચના નિયામકપદે
ઉદ્યોગનો પાયો નાખી ‘માધવાણી નગર' ખડું કરનાર સ્વ. શ્રી પણ રહી ચૂક્યાં છે.
મૂળજીભાઈ માધવાણીના સુપુત્ર મનુભાઈએ પિતાજીના અવસાન
પછી પોતાના બંધુ સ્વ. જયંતિભાઈ સાથે મળી આફ્રિકામાં દક્ષિણ આફ્રિકાની પ્રજાની રંગભેદ મુક્ત માનવ
ઔઘોગિક વિસ્તરણને વેગ આપ્યો. ઇ. સ. ૧૯૭૨માં યુગાન્ડાના સમાનતાયુક્ત સમાજનિર્માણ માટેની લડતનાં વીરાંગના, ગરીબ
લશ્કરી હાકેમ ઇદી અમીને મનુભાઈની ધરપકડ કરીને જેલમાં કાળી સ્ત્રીઓ માટે સમાનતા અને વિકાસની નૂતન કેડી કંડારનાર
પૂરેલા અને તેમના તમામ ઉદ્યોગો જપ્ત કરેલા. આથી ઇ. સ. પ્રતિભાસંપન્ન સમાજશાસ્ત્રી અને સંશોધક ડૉ. ફાતિમા મીરનું
૧૯૭૫માં લંડનમાં સ્થિર થઈને તે જ વર્ષે ત્યાં ઇન્ડસ્ટ્રિયલ યોગદાન દક્ષિણ આફ્રિકામાં યશસ્વી રહ્યું છે.
ડેવલપમેન્ટ કંપની “ઇન્ડિકો' સ્થાપી. - ઇ. સ. ૧૯૯૪નો વિશ્વગુર્જરી એવોર્ડ કર્મયોગી સમાજ ઈ. સ. ૧૯૮૫માં યુગાન્ડાના નવા શાસકે તેમને માનભેર સેવક સ્વ. ટોકરશી કાપડિયાને એનાયત થયો હતો.
યુગાન્ડામાં નિમંત્ર્યા એટલે ત્યાં જઈ તેમણે કાકીરા ખાંડ ઉદ્યોગનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org